________________
*
**
*^^^^^
^^
હાલ
110.
જૈનતત્ત્વ વિચાર નૈગમનયની અપેક્ષાએ દુનિયામાં ઘણા જૈને હેઈ શકે, સત્તાએ જેનપણું માનનાર સંગ્રહનયની અપેક્ષાએ દુનિયામાં ઘણ જેને હેઈ શકે, વ્યવહારનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે, પણ નૈગમ અને સંગ્રહનય કરતાં વ્યવહારનયવડે પહેલા બે નયની અપેક્ષાએ થોડા જેને હાઈ શકે. પૂર્વાચા સામાન્ય જીવ આગળ ત્રણ નય ઉતારવાની ભલામણ કરે છે. વર્તમાનમાં નિગમ તથા વ્યવહારનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘની માન્યતા વા જૈનની માન્યતા સ્વીકારીને જૈનશાસનની સેવામાં પ્રવૃત્ત થઈ શકાય. નૈગમનય તથા વ્યવહારનયથી જેનેને ઓળખી શકાય અને જૈન તરીકે સ્થાપી શકાય. જુસૂત્ર વિગેરે ઉપર ઉપરના નયેની અપેક્ષાએ ન્યૂનતર અને ન્યૂનતમ જેને હેઈ શકે તેવા અને તેવા જેનેને કેવળજ્ઞાની વિગેરે વિશિષ્ટ જ્ઞાની ઓળખી શકે, છદ્મસ્થ અનુમાનથી ઓળખી શકે. શ્રી તીર્થંકરદેવે વ્યવહારનયની મુખ્યતાએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, માટે વ્યવહારનય જેન તરીકે કરાતાં વ્યવહારમાં બળવાન છે. સર્વનની માન્યતાથી અપેક્ષાએ જૈને માનવા ગ્ય છે. નિગમનયવડે સર્વને આઘમાં જેનપણું હોય છે.
નિની સેવાઓ પર
004a3aaABHOGA-H60000
ઉપાદાન-સાધન જેમ માટીમાં ઘડો થવાની સત્તા છે, પણ દંડ, તેઓ 6) ચક, કુંભારાદિ સાધને મળે તે ઘડે થાય, તેમ છે. આત્મા માટીરૂપ છે તેને સદ્દગુરૂ આદિ સાધને મળે છે.
તે આત્મજ્ઞાન થાય. SaaaaaaaaaaaaAAAAAAAAA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org