SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા. 305 સાધુઓને વંદન અને નમન કરનારા, પોતે કપેલા જ્ઞાનાદિ ગુણોનું અંશે આરાધના કરવા છતાં, સાધુતાના બીજા ગુણોનું વિરાધન કરનારા થઈ જાય છે. [ ર૭૬ ] સર્વ ગુણોને આદર, એક ગુણીને અનાદર કે અવજ્ઞા થતાં નાશ પામે છે. સર્વ ગુણો અને ત્રેવીસ તીર્થકરોને માનનારે ગોશાળ એક જ ગુણી ભગવાન શ્રી મહાવીરદેવની વિરાધના કરવાથી અનંત સંસાર ઉપાર્જન કરનારે. થયો. [૭૭] ગુણની આરાધના કબૂલ કરે, પણ ગુણવાનની આરાધનાથી વિમુખ રહે કે ગુણવાળા એકની પણ વિરાધના કરે, તે પણ તે સંસારચકમાં રખડી પડે. [ ર૭૮]. કારણ એ જ કે–ગુણવાનોની આરાધના એટલે જ્ઞાનદર્શન–ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના અને એ રત્નત્રયીરૂપ ગુણવાનની જે વિરાધના કરે, તે સંસારચક્રમાં રખડી પડે તેમાં નવાઈ નથી. | [ ૨૭૯ ] વીસ સ્થાનકાદિ તપ શક્તિના અભાવે નહિ કરવાથી અતિચાર લાગે નહિ. આત્મજ્ઞાન પ્રાપ્ત ગુધિકની પ્રશંસા ફરજીયાત હોવાથી તે નહિ કરનારને અવશ્ય અતિચાર લાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy