SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા [ ૩૫૨ ] અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તોની પ્રબળ તાને લઈને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણાને લીધે ઇષ્ટાનિષ્ટ કલ્પનાએ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરવા અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ દૃષ્ટિ વિકસાવવી, એ જ સાચા મેાક્ષમાગ છે. 323 [ ૩૫૩ ] " આત્માએ આત્માના (પેાતાના) સન્મુખ થવુ, પેાતે પેાતાને જાણવા એ જ ‘ ધર્મના ચૌવનકાળ છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવર્તનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિજયી નિવડે છે, સિવાય દરેક મનુષ્યના પુરુષાર્થ સફળ થતો નથી, [ ૩૫૪ ] પુરુષા વડે શુભાશુભ કમના પરાજય કરવા માટે તત્ત્વજ્ઞાન જાણવુ જોઈએ. આત્મા અને તેના વિરાધી પદાર્થ જડભાવ–આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષાર્થ કરવા સુગમ પડે છે. [ ૩૫૫ ] મેહના વિનાશ તત્ત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિંતન એ જ કેસ સારસમુદ્રની નિર્ગુ ણુતા (વિચિત્રતા, નિઃસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુઃખ શુ છે?—એ સંબંધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ—પૌદ્ગલિક પદાર્થોનું પૃથક્કપણું વિચારવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy