SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ 334 જૈનતત્ત્વ વિચાર [ ૪૦૩ ] દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાય છે અને તે જ કાય ભવિષ્યમાં થવાના કાર્ય નું પાછુ કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કમ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સબંધ છે. [ ૪૦૪ ] જો પુનર્જન્મ ન હેાય તે આ ભવમાં નીતિના નિયમાને અનુસરવાની કાઇ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિના દેખાવ કરવાની જરૂર જણાય છે. [ ૪૦૫ ] જે જીવનભાવનામાં પરલેાક સંબધીની જવાદારી ભૂખ્યપણે હાય અને મનુષ્ય આદિ આત્માનું અનતપણુ સ્વીકારાતુ હાય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સદ્ભૂત ન પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય. [ ૪૦૬ ] આ ભવ સિવાય બીજો ભવ છે–એવી નીતિ જે સ્વીકારતી નથી, તે નીતિવડે પેાષાયેલી ભાવનાએ દેહ અને તેનાં થમાં સિવાય કાં નજર જ નાંખી શકે? [ ૪૦૭ ] ભવિતવ્યતાથી પ્રેરાએલો જંતુ, પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને આંધતા તે પ્રમાણે વર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy