SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક માટે એકાન્ત એકાન્ત નિર્જન સ્થાન જ સાધકને માટે અધિક ઉપગી છે. સહુ કોઈ શ્રેયસાધક જનને શરીરબળ, મન બળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્તવાસ છે. જ્યાં ચિત્ત–સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ઊભા થાય અને જયાં વસવાથી સંયમયેગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરએવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરે–એ સાધક જને. માટે હિતકર નથી. સમાધિશતકમાં વાચકવર પૂ. 9. શ્રી યશવિજ્યજી કહે છે કે હાત વચન મન ચપળતા, જને કે સંગ નિમિત્ત; જન સંગી હવે નહિ, તાતે મુનિ જગમિત્ત. મનુષ્યના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે–નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, માટે મુનિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy