________________
૨૦
વિરતિ–વિચારણા
‘વિરતિ’ એટલે ‘ વિરમવુ ” અથવા રતિથી વિરુદ્ધ, એટલે રિત નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દના એ સખ ધ છે. કે
અવિરતિ.
અ-નહિ+વિ—વિરૂદ્ધ+રતિ-પ્રીતિ-મેહ,
મેહ વિરુદ્ધ નહિ તે ‘અવિરતિ’ છે. તે અવિરતિપણું પાંચ ઈંદ્રિય, છટ્ઠં મન, પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ આશ્રયીને માર પ્રકારે છે.
એવા સિદ્ધાંત છે કે–કૃતિ વિના જીવનને પાપ લાગતુ’ નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે.
અવ્યક્ત પણ દોષ કોઈ જીવ કોઈ પદાર્થ યોજી મરણ પામે અને તે પદાર્થની ચેાજના એવા પ્રકારની હાય કે તે ચેાજેલા પદાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org