________________
મનને વશ કરવાને ઉપાય
205
શાંત (ઉપશમ) “લય” અને “તવજ્ઞાન પ્રાપ્ત કરાવવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ બતાવવામાં આવી છે તે તે સૂચનાઓ ઉપર પૂરતું લક્ષ આપવું. સાધકે જે આટલી હદની દશા પ્રાપ્ત કરશે, તે આગળ શું કરવું તે તેઓને પિતાની મેળે સમજાશે.
DAHAHAHAHAHAHAHAHAHAHA
કાર્ય-કારણના નિયમો કર્મનો સામાન્ય અર્થ-કરાય તે કર્મ. આ જ અપેક્ષાએ કાર્ય છે. આ કાર્ય માત્રને કારણ હોવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારનું
કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું છે પાછું કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કર્મ છે. એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે.
આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સંબંધ છે. AHAAHHAHHAHAAAAHHHHHH
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org