________________
ચિંતન કણિકા
279
જો ચાક્કસ દિવસ નિશ્ચિત ન કર્યાં હેત તા આવશ્યક વિધિ એના નિયમ રહેત નહિ; માટે આત્માર્થે તિથિની મર્યાદાના લાભ લેવા. બાકી રાગ-દ્વેષની કલ્પના કરી ભ’ગજાળમાં પડતા આત્માને તે તે આવરણરૂપ થાય છે. [ ૧૫૫ ]
પૂર્વાચાય એ વાના સ્વભાવ પ્રમાદી ાણીને અમ્બે દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. તિથિને માટે ઉપવાસ નથી, પણ આત્માને અર્થે ઉપવાસ છે. હિત કારી શું તે સમજવુ જોઇએ. આઠમ વિગેરે તિથિની તકરાર તિથિ અર્થે કરવી નહિ, પણ લીલેાતરી આદિના રક્ષણ અર્થ કરવી.
[ ૧૫૬ ]
અધ્યાત્મની વ્યાખ્યા જણાવતાં શાસ્ત્રકારે કહ્યું છે કે‘ આત્માનમાંધાત્યપારમિાં 'આત્માને ઉદ્દેશીને જે પાંચેય આચારની સાધના કરવી તેનુ નામ અધ્યાત્મ કહે. વાય છે. આ વ્યાખ્યા જ જણાવે છે કે—ભાવચારિત્ર ટકાવવાને દ્રવ્યચારિત્રની જરૂરીયાત છે, માટે દ્રવ્યને ભાવનુ કારણ માનીને ઉત્તમ નિમિત્તેાને સેવવાપૂવ ક પાંચેય આચારને પાળે, તે બધા અઘ્યાત્મી કહેવા ચાગ્ય છે.
[ ૧૫૭ ]
જે આત્મા જેવા છે તેવા પ્રકારો એટલે પાતે જાણે, અનુભવે અને લેાકેાને સમજાવે, તે જ માત્ર ખરા અઘ્યાત્મી છે.
[ ૧૫૮ ] માહ્ય અને અભ્યંતર એકસરખી પ્રવૃત્તિ હાય તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org