Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 367
________________ 348 જૈનતત્ત્વ વિચાર [ ૪૬૭ ] આપણે બીન્તના આશયેાથી તુલના કરવામાં ઘણી વાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાના આશય જોતાં નથી. [ ૪૬૮ ] જેવી જેની મનોવૃત્તિ હાય, તદનુકૂળ મનેાવૃત્તિ પ્રમાણે વવાથી યા પ્રવૃત્તિથી મનમાં આનંદ પ્રગટે છે અને તેવી મનેાવૃત્તિથી પ્રતિકૂળ વદવાથી યા તેવા આચરણથી મનમાં અરુચિ ઉત્પન્ન થાય છે. [ ૪૬૯ ] અસમ્યક્ બાબતમાં સામાને અનુકૂળ થવું, તે અહિતકારી હાઈ તજવા ચેાગ્ય છે. [ ૪૭૦ ] અમુકના ઉપકાર કરીશ તે! તેનાથી અમુક જાતિના મને લાભ થશે એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે, તે ઉપકાર નધી પણ એક જાતિના લેવડ-દેવડના વ્યાપાર છે. [ 809 ] કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા રાખવી પડે છે અને તેથી કરીને આપણા મનને અણગમતું કામ કરવાની ફરજ પડે છે. જો ધાર્મિક અને સાંસારિક ઉત્તમ કાર્યોંમાં પ્રેરણા હાય, તેા જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનુ જ નામ દાક્ષિણ્યતા કહેવાય છે. [ ૪૭૨ ] માસ ભાવરહિત અને પાપકા પ્રતિ તિરસ્કારસહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374