Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 321
________________ 302 જૈનતત્ત્વ વિચાર કાર્યામાં પ્રવૃત્તિ કરવાની સંમતિ જ નથી આપતુ અને ન છૂટકે પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા હોય તો તે માત્ર નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવાનું કહેલ છે. એ જ નિવૃત્તિમય પ્રવૃત્તિનું ખીજું' નામ ‘અષ્ટ પ્રવચન માતા” છે. [ ૨૬૨ ] સિદ્ધાંતને અભ્યાસ તેમજ સ્વાધ્યાય વિગેરેના અધિ કાર આઠ પ્રવચન માતા વિષે અનુપયુક્ત મુનિને નિષેધ્યા છે, કારણ કે-સિદ્ધાંતના અભ્યાસથી જે કલ્યાણ સંધાલુ જોઈએ, તે કલ્યાણ અનુપયુક્ત મુનિ સિદ્ધાંતના અભ્યાસ કરવા છતાં પણ સાધવા અસમર્થ બને છે. [ ૨૬૩ ] સાપવાદ પ્રવૃત્તિ તેને જ કહેવાય, કે જેનાથી ચારિત્રના આત્મકલ્યાણના માર્ગમાં સ્ખલન ન થાય અને ઉત્સ માની એકાન્તતઃ પુષ્ટિ જ કરે તો જ સાચા અપવાદ છે. [ ૨૬૪ ] નિમિત્તાવલ ખી સેવા તે અપવાદ સેવા અને તે સેવા કરતાં સાધ્ય નિપજાવવુ તે ‘ઉત્સગ સેવા' કહેવાય છે. [ ૨૬૫ ] સચમના નિર્વાહ માટે કામ લાગતાં વસ્ત્ર-પાત્રાદિકને ‘ઉપકરણ’ કહેવામાં આવે છે : અને જે નકામાં મમતાબુદ્ધિથી એકઠાં કરેલાં હેાય તેવા ઉપકરણા ‘અધિકરણ’ કહેવાય છે. ગુણનિષ્પન્નગીતા અધિપતિ સિવાય અન્ય વ્યક્તિએ શાસ્રમાં ગણાવેલા ઉપકરણથી અધિક રાખવા એ પણ પરિગ્રહ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374