________________
ચિંતન કણિકા
307
નાના ગુણોની વિરાધનાના પરંપરાએ મોટા પાપ, તેના પ્રસંગો અને પારાયણે ગણાવ્યા છે, તે આ દૃષ્ટિએ વાસ્ત. વિક છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂં જ કહ્યું છે કે જે માણસ નાની વસ્તુઓને ધિક્કારે છે તે ધીમે ધીમે પતિત જ થશે.”
[ ૨૮૪] . યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં સંયમ સંબંધી કઠેર વ્રતનિયમ પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓના નામ અને ગંધથી તો દૂર રહેવું જોઈએ; એટલું જ નહિ પણ સ્ત્રીઓની સાથે સંસંગે રાખનારા ગૃહસ્થના સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર રહેવું જોઈએ.
[ ૨૮૫ ] અનંતાજ્ઞાનીઓએ નિયત કરેલા વેષની સાથે સમ્યગદર્શનાદિ ગુણે પણ જોઈએ. તે સિવાયને સાધુએ તાત્વિક દષ્ટિએ સાધુ નથી, માટે કેવળ વેષધારીને જોઈને પણ મુંઝાવાનું નથી.
[ ૨૮૬ ] જેમ જગતમાં-વ્યવહારમાં શુદ્ધ ચાંદી અને મહેર સાચી હોય તો તે નાણું ચાલે, અન્યથા નહિ; તેમ શ્રી જિનશાસનના વ્યવહારમાં જે ગુણ અને વેષ એ ઉભય હોય તો તે વંદનીય—પૂજનીય માન્ય છે.
[૨૮૭] ગુણ પૂજનીય છે. પણ વેષ નહિ-એમ માની વેષને ઉડાવનારા અગર તો ભગવાન શ્રી મહાવીરદેવને વેષ પૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org