Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 353
________________ 334 જૈનતત્ત્વ વિચાર [ ૪૦૩ ] દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાય છે અને તે જ કાય ભવિષ્યમાં થવાના કાર્ય નું પાછુ કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કમ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સબંધ છે. [ ૪૦૪ ] જો પુનર્જન્મ ન હેાય તે આ ભવમાં નીતિના નિયમાને અનુસરવાની કાઇ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિના દેખાવ કરવાની જરૂર જણાય છે. [ ૪૦૫ ] જે જીવનભાવનામાં પરલેાક સંબધીની જવાદારી ભૂખ્યપણે હાય અને મનુષ્ય આદિ આત્માનું અનતપણુ સ્વીકારાતુ હાય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સદ્ભૂત ન પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય. [ ૪૦૬ ] આ ભવ સિવાય બીજો ભવ છે–એવી નીતિ જે સ્વીકારતી નથી, તે નીતિવડે પેાષાયેલી ભાવનાએ દેહ અને તેનાં થમાં સિવાય કાં નજર જ નાંખી શકે? [ ૪૦૭ ] ભવિતવ્યતાથી પ્રેરાએલો જંતુ, પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને આંધતા તે પ્રમાણે વર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374