________________
340
જૈનતત્ત્વ વિચાર
જ છે. જૈનધર્મીના જીવ--અજીવાદિ તત્ત્વજ્ઞાનના યથાસ્થિત અભ્યાસ–પરિશીલન સિવાય સમ્યકૂશ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. એ થયા પછી જ ધમને લાયક મની શકાય છે.
[ ૪૩૧ ]
સંક્ષેપમાં જે વિચારા, જે વચના અને જે આચરણે આત્માને સ્વભાવ ભણી આપે અથવા રવભાવમાં જોડે, તે ધ.
[ ૪૩૨ ]
કેવલજ્ઞાની ભગવાનેાના અવિરાધી એવા વચનોના અનુસાર મૈત્રી આદિ સાત્ત્વિક ચાર ભાવનાઓવાળુ જે પ્રવર્તન થાય તે ધમ છે, અને એ વચનાના અનુસારે મૈત્રી આદિ ચાર ભાવનાવાળુ જીવન જેએ જીવે તે યથાર્થ ધમી છે.
[ ૪૩૩ ]
જૈનધમ નો ટૂંકી વ્યાખ્યા એટલી જ, કેજેમાં સ્યાદ્વાદ— અનેકાન્તવાદ રહેલા છે, કાઈના પણ પક્ષપાત નથી અને સવથા અવિરુદ્ધ—અવિસવાદી છે; તે ધમ શ્રી જૈનધમ છે. [ ૪૩૪ ]
વેદાદિ અન્ય શાસ્ત્રામાં જે કેટલાક મળી આવે છે, તે શ્રી જિનાગમરુપ ઉછળેલા વચનરૂપી બિન્દુએ માત્ર છે.
અવિસ વાદી ઉપદેશે મહાસાગરમાંથી
[ ૪૩૫ ]
'
દરેક ધર્મ પાતપેાતાના સ્થાને અપેક્ષાએ ` સાચા છે એમ માનવું, પણ તેથી બધા ધર્મો સરખા છે–એમ સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org