________________
ચિંતન કણિકા
341
થતુ નથી, બધા ધર્માંના ચઢતા-ઉતરતા દરજ્જા અવશ્ય છે. સાધકે પેાતાને આત્માન્નતિને ચેાગ્ય ઉચ્ચ કાટિના ધમ કચે!?—તેની સ્વયં શેાધ કરવી જોઈએ અને મધ્યસ્થ ષ્ટિથીપક્ષપાતરહિતપણે જે શેાધાય તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ.
[ ૪૩૬ ]
સઘળાં દનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિં માનવા છતાં, અ થી જૈન સ્યાદ્વાદ ચક્રવર્તિની આજ્ઞાનેા સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યાં વિના ચાલતું નથી. [ ૪૩૭ ]
સવનચ સાપેક્ષ જ્ઞાન પ્રાપ્ત થવાથી ધમશાસ્ત્રોમાં પ્રગટતાં અનેક વિધેા શમે છે અને મિથ્યાજ્ઞાન તથા રાગદ્વેષના પણ ઉપશમ થાય છે. સદ્ગુરુ સર્વાં નયાની અપેક્ષાએ સ` ધમ દઈને સમજાવીને શિષ્યને સમપે છે, ત્યારે શિષ્યમાં ચેાગ્યતા પ્રગટે છે.
[ ૪૩૮ ]
વિશ્વમાં પ્રવર્તિત સ ધર્મના મૂળ સિધ્ધાંતાનુ સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃધ્ધિમાં હેતુઓને અનુભવ કર્યાંથી, સ ધર્મ પ્રવત ક વિચાર-આચારેાની કુશલતા પ્રાપ્ત કરી શકાય છે.
[ ૪૩૯ ]
સર્વ ધર્મોના સિધ્ધાંતાની માન્યતાઓને સાપેક્ષપણે સમજનાર તથા વમાનકાળમાં ધર્મ પ્રવક માન્યતાઓને તથા પ્રવૃત્તિએને સાપેક્ષપણે સમજનાર, ધમની અને ધમીએની વૃધ્ધિ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org