Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 355
________________ 336 જૈનતત્ત્વ વિચાર પુરૂષાર્થ કર્યો નથી, પણ બધા ખેટા આલંબને લઈ આડા વિદને નાંખ્યા છે. એ પુરુષાર્થ મનુષ્યપર્યાયમાં જ સાધી શકાય છે. જીવને જ્યારે સાચી કલ્યાણવૃત્તિ જાગે, ત્યારે ભવસ્થિતિ પાકી છે એમ સમજવું. [ ૪૧૫ ] જગતુમાં જવાની અનંતાનંત રાશિ છે, એમાં મનુષ્ય સંખ્યા તો અતિ આપે છે. તે નાની હોવા છતાં સર્વ પર્યા યમાં મૂખ્ય છે. આ જ પર્યાયમાં જીવ પોતાની શક્તિને વિકાસ સાધીને અનાદિ સંસારના બંધનજન્ય-મર્મભેદી દુઃખને સમૂળો નાશ કરી અનંત સુખોના આધારરૂપ પરમ પદને મેળવી શકે છે. સંયમ ગુણની પૂર્ણતા પણ આ જ પર્યાયમાં સધાય છે, જે પરમપદના હેતુરૂપ છે. [ ૪૧૬ ] સંસારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ ચારિત્રરૂપી વહાણ છે, પણ તેમાં કર્મોના આશ્રવરૂપ છિદ્રો ન પડે તેની સતત સાવધાની રાખવી પડે છે. [ ૧૭ ] મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સાગરનો તરીને પાર પમાય છે. તેમ સંસારસાગર સદ્ધર્મરૂપી નાવ અને સગુરૂરૂપી નાવિકથી પાર પામી શકાય છે. [ ૧૮ ] સોનાના ગ્રાહકે સોનું લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે. પ્રથમ કસેટી ઉપર ઘસે છે, તેથી નિશ્ચય ન થાય તો તેને કાપ મારે છે, તેથી પણ નિશ્ચય ન થાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374