________________ ચિંતન કણિકા 309 ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છેચોગ્યતા વધારવાનું તે પરમ કારણ છે. ચેગ્યતા સિવાય ઉચ્ચ પદારહણ કર્યા પછી ગુણોની વૃદ્ધિ કરવી એ મુશ્કેલીભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે, માટે ચેગ્યતા ન હોય તો તે પદ સંપાદન કરવાની ગ્યતા જ્યાં સુધી ન મેળવી શકાય, ત્યાં સુધી શેડી પણ ચગ્યતાવાળે કે પોતાની લાયક ગ્યતાવાળે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરવો એગ્ય છે. [22] સિદ્ધાંત જાણીને પણ, જેઓ તે સિદ્ધાંતની વિરૂદ્ધ અર્થ કહેનારા છે, તેઓ ઈષ્ટ કરતાં હોય તો પણ તેમનું ઈષ્ટ થવું દુષ્કર છે. [293 ] વિધિનું કથન, વિધિ ઉપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન વિધિની ઈચ્છા અને અવિધિનો નિષેધ–એ શાસ્ત્રની ભક્તિ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. [ ર૯૪] સૂત્ર શૈલીએ રહિત, ગતાનગતિકપણે, ઓઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે અનુષ્ઠાન (અનુષ્ઠાન નહિ) કહેવાય છે, જે ત્યાગ કરવા એગ્ય છે. પરમાર્થ શુન્ય ધર્મશાસ્ત્રથી અવિરોધ નહિ પામતી અને સામાન્ય જનેએ અપેક્ષારહિત લોકહિએ કરેલ અનુષ્ઠાન–પ્રવૃત્તિ, એ લોકસંજ્ઞાનું લક્ષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org