________________
ચિંતન કણિકા
[ ૩૫૨ ] અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તોની પ્રબળ તાને લઈને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણાને લીધે ઇષ્ટાનિષ્ટ કલ્પનાએ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરવા અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ દૃષ્ટિ વિકસાવવી, એ જ સાચા મેાક્ષમાગ છે.
323
[ ૩૫૩ ]
"
આત્માએ આત્માના (પેાતાના) સન્મુખ થવુ, પેાતે પેાતાને જાણવા એ જ ‘ ધર્મના ચૌવનકાળ છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવર્તનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિજયી નિવડે છે, સિવાય દરેક મનુષ્યના પુરુષાર્થ સફળ થતો નથી,
[ ૩૫૪ ]
પુરુષા વડે શુભાશુભ કમના પરાજય કરવા માટે તત્ત્વજ્ઞાન જાણવુ જોઈએ. આત્મા અને તેના વિરાધી પદાર્થ જડભાવ–આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષાર્થ કરવા સુગમ પડે છે.
[ ૩૫૫ ]
મેહના વિનાશ તત્ત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિંતન એ જ કેસ સારસમુદ્રની નિર્ગુ ણુતા (વિચિત્રતા, નિઃસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુઃખ શુ છે?—એ સંબંધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ—પૌદ્ગલિક પદાર્થોનું પૃથક્કપણું વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org