________________
ચિંતન કણિકા
259 કક્ષાના હોવા છતાં તે આત્મામાં સમ્યગદર્શનને પ્રાયઃ અભાવ છે.
જે આસ્તિકય નામના પંચમ લક્ષણમાં એક અક્ષર માત્ર પણ અરૂચિ–અશ્રદ્ધાન થાય, તો તે આત્મા સમ્યગદર્શનથી ભ્રષ્ટ થઈ જાય છે. કેઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે. કે–આસ્તિકય વિનાના શમ-સોંગાદિ લક્ષણે આત્મિક વિકાસ માટે નિરર્થક છે તો તે કથન અસંગત નથી.” સદ્ધર્મવિંશિકામાં આસ્તિકને જ પ્રધાનપણે અપેક્ષી આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે મáનિર્વેનુISseત્તરી लक्षणानां सम्यक्त्वगुणानां पश्चानुपूर्येव लाभक्रमः प्राधान्यच्चेत्थमुपन्यास इति ।'
સમ્યગદર્શનગુણ જે આત્મામાં પ્રગટ થયો હોય, તે આત્મામાં “આસ્તિકય લક્ષણ અવશ્ય હોય છે. સમ્યગદર્શન ને આસ્તિક-એ બન્નેને અવય વ્યતિરેક સંબંધ છે, એટલે આસ્તિક્ય હોય ત્યાં અવશ્ય સમ્યગદર્શન હોય અને જ્યાં આસ્તિય નથી ત્યાં સમ્યક્ત્વનો અભાવ હોય છે.
[ ૬૭ ] આત્મા છે, આત્મ નિત્ય છે, કર્તા છે, જોકતા છે, મેક્ષ છે અને મોક્ષને ઉપાય છે.-આ આસ્તિયના છ લક્ષણે
જ્યારે આત્મપરિણતિપૂર્વક–આત્મસાત્ થયા હોય, ત્યારે જ આસ્તિકયગુણ સાર્થક ગણાય છે.
૬૮ ] . કેવળ આત્મા–પરલેક વિગેરેનો સ્વીકાર કરનાર આત્મા સમ્યગદષ્ટિ નથી થઈ શકતો, પણ વાસ્તવિક રીતે તે જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org