________________
જૈનતત્ત્વ વિચાર
૧૭. નિ યતા—– આત્માથી ભિન્ન પદાર્થાં, કે જે દેડ વિષયાદિમાં સુખ આદિની આકાંક્ષા આલોકાદિ સાત પ્રકારને ભય, વિષયાદિમાં સુખપ્રાપ્તિ આદિ ભ્રમ અને સાંસારિક પ્રવૃત્તિ વિગેરે પાપપ્રવૃત્તિને નાશ કરવાથી નિર્ભય થવાય છે. જે મહામુનિને કાંઈ ગેાપ્ય નથી, આપ્યું નથી, હેય નથી, દેય નથી અને જ્ઞાને કરીને રોયને જાણે છે, તેમને કઈ ઠેકાણે ભય નથી.
226
૧૮. અનાત્મશ’સા—સ્વગુણરૂપી દોરડાનું ખીજો પુરુષ આલંબન કરે તેા તેના હિતના માટે થાય છે, પરંતુ પેાતે જ સ્તુતિ કરતા ભવસમુદ્રમાં પડે છે; માટે આત્મગુણપ્રશ'સા ત્યાગ કરવા ચાગ્ય છે. પૂર્વના પુરુષાથી અત્યંત નીચત્વ ભાવવું. પ્રત્યેક આત્માને વિષે તુલ્ય દૃષ્ટિથી શુદ્ધ પર્યાય જેણે જાણ્યા છે, એવાં મહા મુનિને ઉત્કૃષ` નથી હાતે! કારણ કે એ અશુદ્ધ પર્યાય છે.
૧૯. તત્ત્વદષ્ટિ-જેની દિષ્ટ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે માહ પામે છે અને જેની અરૂપી તત્ત્વષ્ટિ છે, તે નિરૂપ એવા આત્મામાં મગ્ન છે. બાહ્યષ્ટિ તે અતત્ત્વષ્ટિ અને આંતરદૃષ્ટિ તે તત્ત્વષ્ટિ જાણવી, તત્ત્વદષ્ટિથી જોઈએ ત્યારે જ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે, માહ્યષ્ટિ જીવ ભસ્મે કરીને, કેશલેાચે કરીને અને શરીર ઉપર રાખેલા મલિન વસ્ત્રોએ કરીને પેાતાને મેાટા માને છે, જ્યારે તત્ત્વદૃષ્ટિ જ્ઞાનસામ્રાજ્યે કરીને પેાતાને ગરિષ્ટ જાણે છે– માને છે.
૨૦, સર્વ સમૃદ્ધિ બાહ્ય દૃષ્ટિના પ્રચાર નિરૂદ્ધ કર્યો છતે મહાત્મા મુનિને સર્વ સમૃદ્ધિએ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org