________________
256
જૈનતત્ત્વ વિચાર
[ ૫૬ ] કલિકાલમાં બોધિબીજ (સમક્તિ)ની પ્રાપ્તિ થવી, તેમ મરૂદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિર્ધન સ્થિતિમાં નિધાન અને દુષ્કાળમાં દુધપાકનું ભોજન સમજવું.
[૫૭] તમે સવં નિરd = વિë રૂ – શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. આત્માના આવા પરિણામનું નામ સમ્યક્ત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય વિગેરે સાત પ્રકૃતિઓના ક્ષપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રગટ થાય છે. એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટતો નથી.
સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે તત્વાર્થ શ્રદ્ધાન.” તે જ્યારે સમ્યકત્વ હેાય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેને સમ્યક્ત્વરૂપ કારણને ઉપચાર કરીને સમ્યકૃત્વ કહેવામાં આવ્યું છે.
[ ૫૯ ] . સમ્યગદર્શનના લક્ષણમાં મૂકાયેલ “તત્વ' શબ્દથી કેવળ અર્થથી “અર્થશ્રદ્ધાને એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી, પરંતુ “ત્તાવાર્થ શ્રદ્ધાને તત્ત્વરૂપ અથેની–પદાર્થોની. શ્રદ્ધાઃ એટલે જે જે પદાર્થો તસ્વરૂપ છે, વાસ્તવિક રીતે પિતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org