________________
240
જૈનતત્ત્વ વિચાર
“ इक्को साहू इक्का साहूणी, सावओ य सड्ढो य । आणाजुत्तो संघो, सेसो पुण अहिसंघाओ ॥ १३ ॥'
એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હોય તે તે સંઘ છે, સિવાયના–જિનાજ્ઞાથી રહિત હાડકાંને ઢગલો છે. ૧૩ 'निम्मलनाणपहाणो, दसणसुद्धो चरित्तगुणवंतो। तित्थयराण वि पुज्जो, बुच्चइ एयारिसो संधो ॥१४॥
નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનથી શુદ્ધ, ચારિત્રગુણવાળો શ્રી તીર્થકરને પણ પૂજ્ય-એવા પ્રકારના સંઘને સંઘ કહેવાય છે. ૧૪. 'आगमभणियं जो पन्नवेइ, सद्दहइ कुणई जहसत्ति । તથજુવંgિ, સમાવિ સો રંધો છે ?”
આગમમાં જે કહ્યું હોય તે કહે, તેની શ્રદ્ધા ધારણ કરે અને શક્તિ મુજબ આચરણમાં મૂકે-એ સંઘ દૃષમકાળમાં પણ ત્રણેય લેકને વંદન કરવા ગ્ય છે. ૧૫.”, ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ
ધર્મ રૂપ આત્મભાવ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ છે
પામે, તે પ્રકાર અન્યરૂપ છે પણ ધર્મરૂપ નથી. SUNGGULIUOKSNIUOMUSKUMUMLOS.
SMMMMMG
EDHHH
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org