________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અષ્ટકને સંક્ષિપ્ત સાર 223 પિતે પિતાને શિક્ષા આપે એવા ગુરુત્વને પામતે નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી.
૯. ક્લિા-ભગવાન શ્રી જિનેશ્વરદેવના મુખારવિંદમાંથી નીકળેલા વચન૫ જિનાગમને અનુસરીને ક્રિયાનું કરવું, તે ક્રિયા સમજવી. આને “વચનાનુષ્ઠાન” કહેવાય છે.
૧૦, તૃપ્રિ-પુદ્ગલથી પુગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરવૃતિને સમારેપ જ્ઞાનીને ઘટતો નથી. પુદ્ગલની ભેગ–તૃષ્ણાથી આતુર જીવની વિદુગાર જેવી દુર્ગતિ થાય છે અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત
જીવને ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગાર જેવી પરંપરા થાય છે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને કિયારૂપી કલ્પ લતાના ફળનું ભેજન કરીને અને શામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે.
૧૧. નિર્લેપતા-પુદ્ગલભાવનો હું કર્તા નથી, કરાવનાર નથી અને તદ્ગુણ અનુયાયી નથી. આવા જ્ઞાનવાળે આત્મા લેપાતું નથી. તપ અને કૃતજ્ઞાનાદિએ મત્ત એ કિયાવાન આત્મા લેપાય છે, પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એ કિયારહિત આત્મા લપાતો નથી. મોટા દેષની નિવૃત્તિ કિયાના અને સૂક્ષમ દોષની નિવૃત્તિ જ્ઞાનના બળથી જ થાય છે. દેશવિરતિ–સર્વવિરતિને તે સ્થાનની કિયાની મુખ્યતા છે, જ્યારે સાતમા, આઠમા અને નવમા ગુણસ્થાને વર્તતા જીવને જ્ઞાનની મુખ્યતા છે.
૧૪ નિ:સ્પૃહતા–પૃહાવાન મુનિ તૃણ અથવા રૂની જેમ હલકે દેખાય છે અને ભવસમુદ્રમાં ડૂબે છે, તેમાં કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org