________________
218
જૈનતત્ત્વ વિચાર
માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમના સંબંધ અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વિગેરેના સંબંધ હતા, તે વાત લક્ષ્યમાં રાખ્યા પછી ખોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાત્ય’. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાČસત્ય ખોલવાનુ અને તેમ ન હેાવાથી વ્યવહારસહ્ય નીચે પ્રમાણે જાણવાનુ છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવથી અથવા વાંચનથી આપણને અનુભવવામાં આવ્યુ હાય તેવા જ પ્રકારે ચથા પણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસ ંગે જે વચન એલવુ' તેનું નામ વ્યવહારસત્ય.' જેમકે-અમુક માસને લાલ અશ્વ જ ગલમાં વિસે માર વાગે દીઠો હાય અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે સત્ય વચન બેલવું તે વ્યવહારસત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણને નાશ થતા હાય અગર ઉન્મત્તતાથી વચન બેાલાયુ હાય, તે ખરૂ હોય તે પણ અસત્ય તુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.
મેાહનીય બળવાન છે!
ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને દુચ્છા અને અજ્ઞાનાદિથી અસત્ય ખોલાય છે. ક્રાધાદિ મેાહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કમથી વધારે એટલે સીત્તેર કાડાકોડી સાગરેગમની છે. આ કમ ક્ષય વિના જ્ઞાનાવરણીયાદિ કમ` સંપૂર્ણ પણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણત્રીમાં પ્રથમ જ્ઞાનાવરણીયાદિ કર્માં કહ્યાં છે, પણ આ કમની ઘણી મહત્ત્વતા છે; કેમકે—સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હેાવાથી ભવભ્રમણ કર વામાં આ કર્મની ભૂખ્યતા છે. આવું
•
માહનીયકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org