________________
વ્યવહાર–નિશ્ચયથી ખાર ત્રત
ત્રીજી ત
જે અનુત્ત એવી પરવસ્તુ ધનાદિક લે નહિ—તેનું પચ્ચ કૂષ્માણ કરે, તે ‘વ્યવહારથી ત્રીજું અદત્તાદાનવિરમણ વ્રત છે. ’ અને જે દ્રવ્યથી અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત પુણ્ય તત્ત્વના ખેતાલીશ ભેદ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ ધમકા કરતા નથી અને પાંચ ઇન્દ્રિયેાના ત્રેવીશ વિષયા, જ્ઞાનાવરણી ચાદિ આઠ ક ની વણા વિગેરેને પરવસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા કરતા નથી—તેને નિયમ કરે છે, તે નિશ્ચયથી ત્રીજું મત છે. ’
6
"
153
ચેાથું વ્રત
શ્રાવકેને સ્વદારાસતષ અને પરસ્ત્રીને ત્યાગ તથા સાધુને સવ સ્ત્રીઓને ત્યાગ, એ ‘વ્યવહારથી ચેાથુ વ્રત છે’ અને વિષયની અભિલાષા, મમત્વ અને તૃષ્ણાના ત્યાગ એ ‘• નિશ્ચયથી ચેાથું વ્રત છે. ’ અહી' એટલુ' સમજવું કે આહ્વથી સ્રીનો ત્યાગ કર્યા છતાં અંતરમાં તેની લેાલુપતા હાય છે, તે તેને વિષય સંબંધી કર્મના બંધ થયા કરે છે. પાંચમું મત
શ્રાવકોને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવુ એમ મુનિએ,ને સવ પ્રરિગ્રહના ત્યાગ કરવા, તે ‘ વ્યવહારથી પાંચમુ વ્રત છે.' અને ભાવકમ જે રાગ, દ્વેષ ને અજ્ઞાન તથા દ્રવ્યક, આઠ પ્રકારના કમ તથા દેહ અને ઇંદ્રિયના વિષયેાના ત્યાગ, એ ‘નિશ્ચયથી પાંચમુ વ્રત છે.’ કર્માદિ પરવસ્તુ પર મૂર્છાના ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમુ` વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org