________________
સાધન સાપેક્ષતા
167 આરાધના કરતાં એકેક વેગે અનંતા જ સિદ્ધિપદને પામ્યા છે. આવું અવગત થયા પછી આત્માથી જ્ઞાની અનેક સાધનો પૈકી કોઈ પણ સાધનાગનું ખંડન કરતો નથી. દરેક જીવને માન્યતામાં સર્વ નાની એકસરખી સાપેક્ષતા રહી છે, પરંતુ સાધનપ્રવૃત્તિ એક વખતે આદરી શકાતી નથી, તેથી અધિકારભેદે સાધનપ્રવૃત્તિમાં કોઈ ને કોઈ યોગની મુખ્યતા વતે છે. તેથી ધર્મશ્રદ્ધાનમાં અને સાપેક્ષ નયધમાં વિરોધ ન આવવાથી એકેક ગે અનંત જી મુક્તિ પામે એમ સમ્યફ અવધવું. ભાવરૂપ શુભ અધ્યવસાયથી દરેક ચેગમાં મુક્તિ છે આત્માને જે યોગમાં શુભ પરિણામ વૃદ્ધિ પામે અને શુકલ લેશ્યાની વૃદ્ધિ થાય તે વેગ વડે મુક્તિ થાય છે. માટે જ અધ્યાત્મસારમાં કહ્યું છે કે" अपुनर्बन्धकस्यापि, या क्रिया शमसंयुता।
चित्रा दर्शनभेदेन, धर्भविघ्नक्षयाय सा ॥" ભાવાર્થ—“અપુનબંધક જીવના શુભ અધ્યવસાયથી જન્ય શમપરિણામે કરી યુક્ત જે કિયા, તે જુદા જુદા દર્શનભેદવડે વિચિત્ર પ્રકારની હોવા છતાં ધર્મમાં આવતાં વિના ક્ષય કરી મુક્તિપ્રદ થાય છે.
આત્માની ઉજવલ પરિણતી વૃદ્ધિ પામે એવું ખાસ લક્ષ્ય હોવું જોઈએ. આત્માની શુદ્ધ પરિણતિ ખરેખર જે યોગમાં પ્રવૃત્ત થવાથી વધતી જાય અને જે વેગમાં સહેજે રૂચિ તથા પ્રવૃતિ થાય તે ચગવડે આત્માની સવર મુક્તિ થાય છે. કોઈ પણ મનુષ્ય ગમે તે ધર્મકિયામાં પ્રવૃત્તિ કરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org