________________
૧
વ્યવહાર–નિશ્ચયથી
માર વ્રત
[ શ્રી વીતરાગશાસનમાં વ્યવહાર અને નિશ્ચય-એ બન્નેય નયપ્રમાણ છે. જેવી રીતે સુજ્ઞ શ્રાવકા વ્યવહારથી વ્રતસ્વરૂપને જાણે છે, તેવી રીતે નિશ્ચયથી—પરમા થી પણ વ્રતસ્વરૂપને જાણવું જોઈએ. જ્યાં સુધી પરમા થી વસ્તુસ્વરૂપનું જ્ઞેયપણું નથી હાતુ ત્યાં સુધી તેના ઉપાદેયને ઈચ્છુક ભવ્યાત્મા પણ પેાતાના અજ્ઞપણાના અંગે તેમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન થઈ શકતા નથી. એક વસ્તુ ઉપાદેયમાં મૂકી શકાય કે નહિ તે એક જૂદી વાત છે, કારણ કે—એ સૌ સૌના ક્ષયાપશમ ઉપર આધાર રાખે છે; કિન્તુ જ્ઞેયપણું એ કોઈ ને કોઈ વખતે તથાપ્રકારના વિશિષ્ટ ક્ષચેાપશમ થતાં ઉપાદેયત્વમાં ઉપયેગી થઇ શકે છે: અન્યથા તેમ અની શકતુ નથી. અત્રે અજ્ઞેયનું ટ્રૅક સ્વરૂપ આપવામાં આવેલું છે. ]
Jain Education International
“ વેદ વ્રતમળ્યેષુ, ત્રિક્રિમથુન સાધિતમ્ । तद्विज्ञाय सुधीश्राद्धैः रूचिः कार्या व्रतादरे ||१|| "
For Private & Personal Use Only
www.jainelibrary.org