________________
86
જૈનતત્ત્વ વિચા
હે વરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપ પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારે આશ્ર કરીએ છીએ.”
જુદા જુદા સર્વ ને પરસ્પર વાદ અને પ્રતિવાદથી કદર્થના પામેલા છે, પરંતુ સમવૃત્તિના સુખને અનુભ કરનાર જ્ઞાની સર્વ ને આશ્રિત હોય છે.”
પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાદ દ્વેષથી ભરેલા છે, પરંતુ સર્વ ને સમાનપણે ઈચ્છના હે ભગવન્! તમારે સિદ્ધાન્ત પક્ષપાતી નથી.”
“બધાય વચન વિશેષ રહિત હોય તે તે એકાન્ત અપ્રમાણ નથી અને એકાન્ત પ્રમાણ પણ નથી, જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્વવચન પણ વિષયના પરિશેષનર્થ પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુગે કરી વિશેષિત ન હોય તે તે અપ્રમાણ છે. એ પ્રકારે સવ સ્વાવાદયેજનાથી સર્વ નાનું જાણપણું હેય.”
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે –
અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવા એગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચાર. જે પ્રવચનથી ભિન્ન છે તેનું પણ બધું અવચન નથી, પરંતુ જે પ્રવ ચનાનુસારી છે તે સર્વચન જ છે.”
જે મહાપુરુષ ચારિત્રગુણમાં લીન છે તે સર્વ નયના ધારક હોય છે, તે સર્વ નયને સંમત વિશુદ્ધ તત્વને ગ્રહણ કરે છે. સમવૃત્તિવાળા સર્વ નયના આશ્રિતજ્ઞાની સુખને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org