________________
84
જૈનતત્ત્વ વિચાર
કેટલાક લેકે જૈનદર્શન અને અજૈનદર્શનને સરખા માનવાને ભ્રમ ફેલાવે છે. તેઓ બાલને ઉન્માર્ગે દરવાને પ્રયાસ કરી રહ્યા છે. તે મહાનુભાવોએ સમજવું જોઈએ કે બધા ધર્મો પિતપોતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી “બધા ધર્મો સરખા છે એમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા. અવશ્ય છે સાધકે પિતાની આત્માનનતિને એગ્ય ઉચ્ચ કેટિને ધર્મ ? તેની સ્વયં શેધ કરવી જોઈએ અને મધ્યસ્થ દુથ્વિી-પક્ષપાતરહિતપણે જે શેધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. તત્વવાદમાં મેટી વિષમતા ધરાવતા વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે પરસ્પર અને અવિરુદ્ધ અવિસં. વાદી ઉપદેશ મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસા-- ગરમાંથી ઉછળેલા વચનરૂપી બિંદુએ છે. જૈનદર્શન કે જેમાં કેઈને પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધને. અવિસંવાદી છે, તે તે એક શ્રી જૈનધર્મ જ છે, માટે આત્મશ્રેયના ઈછુકે આવા ભ્રામક વિચાર ફેલાવવા અને તેનું પ્રવર્તન કરતાં અટકવું જોઈએ. સ્વયં સત્યવાદી - બનવું એ જેટલો ગુન્હો છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે, એમના પ્રત્યે અભાવ ધારણ કરે–એ માટે ગુન્હો છે, અને અસદ્ભાવ થાય એવું પ્રર્વતન કરવું એ એથી પણ મેટ ગુન્હો છે. - આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે“જેઓ મધ્યસ્થપણાને આશ્રય કરી–ધારણ કરીને તસ્વા– તને વિચાર નહિ કરતાં જૈનદર્શન અને અજૈનદર્શન બેઉને સરખા માને છે, તેઓ મણિ એને કાચને સરખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org