________________
બોધિ પ્રાપ્તિ
રાજ્ય, ચકવતિપણું કે ઈન્દ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ બેધિની પ્રાપ્તિ અત્યન્ત દુર્લભ છે એમ શ્રી જિનપ્રવચનમાં કહ્યું છે. સર્વ જીવોએ બધા ભાવ પૂર્વે અનંત વાર પ્રાપ્ત કર્યા છે, પરંતુ તેને કદાપિ બધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વ જીવોને અનંત પુદ્ગલપરાવર્ત વ્યતીત થયા, પરતુ જ્યારે કાંઈક ન્યુના અર્ધપુગલપરાવર્ત સંસાર બાકી રહેતાં. આયુ સિવાયના સાત કર્મની સ્થિતિ અંતઃકેટકેટી સાગરેપમની બાકી રહે, ત્યારે કોઈક જીવ ગ્રન્થિભેદથી ઉત્તમ એધિરન પામે છે અને બીજા જ યથાપ્રવૃત્તિ કરણથી ગ્રંથિની મર્યાદામાં આવેલા છતાં પાછા વળે છે અને પુનઃ સંસારમાં ભમે છે.
કુશાસ્ત્રશ્રવણ, મિથ્યાષ્ટિને સંગ, કુવાસના અને પ્રમાદશીલતા–એ બધા બાધિના વિરોધી છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે, તે પણ બેધિ પ્રાપ્ત થયે ચારિત્રની સફળતા છે, અન્યથા નિષ્ફળતા છે. અભવ્ય પણ ચારિત્ર પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દ્રવ્યક્રિયાના બળે નવમાં થેયક સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org