________________
આત્મ વિકાસક્રમ (૧)
છે, કેમકે આ જીવાને આત્મકલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હાય છે. એથી તેએ સંસારના પ્રપંચથી દુર રહેવા મથે છે. આથી તેઓ નીતિના માર્ગે ચાલે, સત્પુરૂષોને પક્ષપાત કરે તથા સુદેવાદિનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ
આદરે તેમાં નવાઈ નથી.
આવા જીવો અધ્યાત્મની પ્રથમ ભૂમિકાવાળા મિત્રાદૃષ્ટિવાન્ ‘અપુન ન્ધક' હાય છે, એટલે કે—જે અવસ્થા દરમિયાન મિથ્યાત્વના ઉત્કૃષ્ટ અધ અટકી જાય એવી અવસ્થાએ તે પહેાંચેલા હાય છે, જો કે એવા આત્માની આધ્યાત્મિક દૃષ્ટિ સર્વથા આત્માન્મુખ ન હાવાના કારણે વસ્તુત: મિથ્યાદષ્ટિ, વિપરીતષ્ટિ વા અસતદૃષ્ટિ કહેવાય છે, તે પણ તે સદૃષ્ટિની સમીપ લઈ જવાવાળી હોવાના કારણે શાસ્ત્રકારે ઉપાદેય માનેલી છે.
137
આ
મેષ, વીય અને ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ અસત્ દૃષ્ટિના પણ ચાર ભેદ કરીને મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનની અન્તિમ અવસ્થાને શાસ્ત્રમાં વિશદ ઉલ્લેખ કરેલા છે. આ ચાર દૃષ્ટિમાં જે વમાન હેાય છે, તેને સદૃદૃષ્ટિના લાભ પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી.
ધ, સર્વીય અને સચ્ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ સદૃદૃષ્ટિના પણ ચાર વિભાગ કરેલાં છે, જેમાં મિથ્યાદષ્ટિને ત્યાગ કરી અથવા મેહની એક યા બે શક્તિઓને જીતી આગળ વધેલા વિકસિત આત્માએના સમાવેશ થઈ જાય છે : અથવા ખીજી રીતે કહીએ તે! જેમાં આત્માનુ સ્વરૂપ ભાષિત હોય અને એની પ્રાપ્તિ માટે મુખ્ય પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org