________________
સમ્યક્ શ્રધ્ધા
ઇ
શ્રદ્ધની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ એ. દુન્યવી લેભથી પણ થઈ શકે છે. જ્યારે દુન્યવી લેભ એ. સમ્યફ શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતો નથી, ઊલટો. અંતરાયરૂપ થઈ પડે છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અ8 દ્ધાળુ રહી ગયા અને અલભ્ય જ્ઞાનને ધરનારા પણ શ્રી જિન વચન પ્રત્યે નિઃશંકપણે શ્રદ્ધાળુ આત્માઓ ઉભય લેક સાધી ગયા.
શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કે– અમુક અંશે. પણ દુન્યવી સ્વાર્થથી નિઃસ્પૃહ બન્યા વગર તે પ્રગટ થઈ શકતી નથી, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી. સ્વાર્થથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દષ્ટિએ ઊંચામાં ઊંચી કેદિની લાગે તેવી પણ થઈ શકે છે. એ કારણે ઉત્તમ. અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા “તેનામાં કેટલું જ્ઞાન છે?” એની તપાસ એ દ્વારા થઈ શકતી નથી, પરંતુ તે કેવી જાતિની શ્રદ્ધા ધરાવે છે?” “તેની શ્રદ્ધા, વિશ્વાસ અને રૂચિ કયા પદાર્થ ઉપર છે?” તેમાંથી થાય છે.
ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે અધમ કેટિની રૂચિવાળ હોય, તો તે દુનિયામાં પણ ઉત્તમ ગણાતો નથી. મનુષ્યની પરીક્ષા તેની રૂચિ ઉપર છે માત્ર જ્ઞાન ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org