________________
નય-પ્રમાણ અને સ્યાદ્વાદ
93
ઉ–જૈનકૃતમાંના કેઈ એકાદ શ્રતને જો કે જે એક જ અભિપ્રાયનું સૂચક હોય. તે નયશ્રત અને એવાં અનેક અભિપ્રાયેનાં સૂચક અનેક સૂત્ર (પછી ભલે તે પરસ્પરવિરોધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશુત. દાખલા તરીકે વહુને તેના વિoor એ સૂત્ર ત્યે એને અભિપ્રાય એ છે કે-નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસૂચક છે, એટલે નારકી જવને ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારકી જીવની સ્થિરતાનું વર્ણન કરનાર બીજા સૂત્રે .
પ્ર—શા મતે ! વેવ રિ પd?
ઉo_mયમા! ગ સ વાસસારું વસે तेत्तीस सागरावमाईठिई पन्नत्ता ।
(માવતી છું. ધરૂ, . ૨, ૩. ૨) એ બધા જ સૂત્રે જુદા જુદા નારકી પર નયવાકય છે અને એક સાથે મળે ત્યારે સ્યાદ્વાદશ્રત બને છે.
પ્રવે–ત્યારે એમ થયું કે વાક્ય એ નય અને વાકયસમૂહ તે સ્યાદ્વાદઃ અને જો એમ હોય તે પ્રશ્ન થાય છે કેએ એકજ વાક્ય સ્યાદ્વાદાત્મક-અનેકાન્તદ્યોતક હોઈ શકે ?
ઉ –ોઈ શકે.
પ્ર–કેવી રીતે? કારણ કે–એક વાકય એ કઈ એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કોઈ એક અંશને સ્પર્શ કરી શકે, બીજા અંશેને સ્પર્શ ન કરી
Jain Education International
onal
For Private & Personal Use Only
www.jainelibrary.org