________________
કનો અંધ અને મુક્તિના કારણેા
પુદ્ગલેાના આત્મા સાથે સખ'ધ જોડનાર બીજી લાગણી અવિસ્તૃત’ નામની છે. અવિરતિના ફૂંકે અથ ઈચ્છાને છૂટી મૂકવી તે. આત્માની શિકત મેળવવાની ઈચ્છાને બદલે પુદ્ગલે મેળવવાની ઈચ્છા કરવી, આત્મશકિતને ઉપયાગ આત્માના આનંદ માટે ન કરતાં પુદ્ગલેા મેળવવા અને પુદ્ગલેના સુખ ભાગવવા માટે કરવા અને ઈન્દ્રિયેાના વિષયાને જ પાષણ મળે તે તરફ આત્મશકિતના ઉપયાગને દોરવા તે અવિરતિ. તેથી પુદ્ગલાના આત્મા સાથેના સબધ વધારે વધતા જાય છે.
આત્મા સાથે કર્માંના પુદ્ગલેાના સંબંધ વધારનાર ત્રીજી લાગણી ‘કષાયોની છે. ઇન્દ્રિયાને પેાષણ આપવા— વિષયા મેળવવા માટે ક્રોધના, માનના, માયાને, અને લેાભના ઉપચાગ કરવામાં આવે છે. આ ચારને કષાયે! કહે છે. કેઇ પ્રસ`ગે આ વિષયેા મેળવવા માટે તેા કોઈ વખતે તેનુ રક્ષણ કરવા માટે અથવા પેાતાના કે પરના પ્રસંગમાં આ ચાર કષાયામાંથી કોઈ પણ કષાયવાળી લાગણીની મુખ્યતા હાય છે. આ કષાયવાળી લાગણીએ પુદ્દગલાના આત્મા સાગે સંબધ વિશેષ દૃઢ કરાવે છે અને ટકાવી રાખે છે.
29
ચેાથી લાગણી ક પુદ્ગલેાના સંબંધ જોડનારી મનવચન-શરીરની પ્રવૃત્તિની છે. તે લાગણી રાગ ઉત્પન્ન કરાવીને કે દ્વેષ કરાવીને, પેાતાને માટે કે પરને માટે પણ તે ત્રણ મન આદિયોગ'ની પ્રવૃત્તિ પુદ્ગલેાને સોંચય કરાવે છે. તે પુદ્ગલેા શુભ પણ હાય અને અશુંભ પણ. હોય, છતાં અને બંધનરૂપ તે છે જ,
આ ચાર પ્રયત્નમાં મિથ્યાત્વની લાગણી સર્વ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org