________________
જૈનતત્ત્વ વિચાર
પુદ્ગલેાના આત્મા સાથે વિશેષ સ`ધ કરાવે છે અને ટકાવી પણ રાખે છે. ખરી રીતે જોઈએ તે માલુમ પડશે કે-જેમ આડને ટકાવી રાખનાર અને પોષણ આપનાર તેનાં મૂળ છે, તેમ કાંને ટકાવી રાખનાર અને પોષણ આપનાર -આ મિથ્યાત્વની લાગણી છે. મિથ્યાત્વની લાગણી ન હોય તે વિરતિ–ઈચ્છાની લાગણી તેથી એછેક સંગ્રહ કરાવે છે. મિથ્યાત્વ અને અવિરતિ તે બન્ને લાગણી ન હાય તેા કષાયની લાગણી તેથી પણ આદેશ સંગ્રહ કરાવે છે અને ઉપરની ત્રણેય લાગણી ન હેાય તે પ્રસ ગે. મન આઢિ ત્રણની લાગણી ઘણા જ થોડા કખ ધ કરાવે છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે-આત્મભાન ભૂલવુ' તે મિથ્યાત્વ ઈચ્છાઓને કાબૂમાં રાખવાને નિયમ ન કરવા તે ‘અવિરતિ રાગદ્વેષવાળી પ્રવૃત્તિ તે કષાય? અને મનવચન-શરીરની સામાન્ય પ્રવૃત્તિ તે યોગ'. કોઈ વખતે એક કોઈ વખતે એ, કોઈ વખતે ત્રણ અને કોઈ પ્રસંગે ચારેય જાતની લાગણીએ એકી સાથે હાય છે.
30
આ ચાર કારણેા વડે ગ્રહણ કરાયેલાં કર્મ પુદ્ગણાના આત્માની સાથે સંબંધ થાય છે. તે સંબંધ તે તે કારણે વડે વૃદ્ધિ પામે છે અને નિમિત્તની પ્રખળતાથી લાંખા વખત સુધી ટકી રહે છે.
પ્રસ્તુત ચાર કારણેાથી આત્મા સાથે બંધાતા કમ પુદ્ ગલાને તેના વિરોધી આ ચાર કારણેાથી દૂર કરી શકાય છે.
અંધનમુક્તતા-અજ્ઞાનનુશામાં આત્મા પેાતાની શક્તિના ઉપયેગ રાગદ્વેષ સાથે કરે છે, એ કારણથી આત્મા અને કર્મ પુદ્ગલાનો સબંધ ટકી રહે છે. તે કારણેાને દૂર કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org