________________
78
જનતત્વ વિચાર
મેહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યોગ્ય શિષ્યને આશ્રયિને અથવા વિષય સંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યા છે. શૂન્યવાદ પણ યોગ્ય શિષ્યને આશ્રયિને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુધે કહ્યો જણાય છે.
વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર પ્રાપ્ત થતા દેશે બતાવી છેવટે આચાર્યશ્રી કહે છે કે – | મધ્યસ્થ મહષિઓ એમ નિરૂપે છે કે-“અદ્વૈતવાદ તાત્વિકદષ્ટિએ નથી કહ્યો, પણ સમભાવની પ્રાપ્તિ માટે બતાવવામાં આવ્યું છે.
ખરેખર! “સમ્યગદષ્ટિને મિથ્યાદષ્ટિના શો પણ સમ્યગુરૂપે પરિણમે છે–એ શાસ્ત્રકથિત ભાવ પણ ઈત્યાદિ રીતે સમજવા ચોગ્ય છે. ६ अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये ।
क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्त न तत्वतः ॥ विज्ञानमात्रमप्येव बाह्यस गनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्धा तद्देशनार्हतः ।। एवं च शून्यबादापि सद्विनेयानुगूण्यतः ।
अभिप्रायत इत्युक्तो लक्ष्यते तचवेदिना ॥" ७ अन्ये व्याख्यानयन्त्येव समभावप्रसिद्धये
તેશના શાહે નિર્વિદા ન તુ તારગત ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org