________________
જૈનતત્ત્વ વિચાર
આ સત્ કહેવા ઉપરથી એ નિર્ણય થયેા કે-(૧) મિથ્યાત્વવાળી અજ્ઞાનદશાથી આવતાં કમ પુદગલે સમ્યગદ નથી શકાય છે, (૨) અવિરતિ ઈચ્છાએથી આવતાં કર્મીપુદગલા ઈચ્છાને નિરોધ કરવારૂપ વિરતિથી શકાય છે, (૩) ક્રોધ, માન માયા અને લેાભથી આવતાં કમ પુદગલે ક્ષમા નમ્રતા, સરળતા અને સ ંતાથી રાકાય છે, અને (૪) મન—– વચન-શરીરથી આવતાં કર્મ પુદ્ગલા, મન, વચન અને કાયાથી પર આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી શકાય છે.
32
આવતાં કમને રોકવા તેને સવ' કહે છે. પૂના સત્તામાં જે કર્યાં હતાં. તેને શરીરાદિવડે ભાગવી લેવાથી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી ફળ આપવાના સ્વભા વથી વિખેરી નાખવામાં આવે છે, તેને નિરા’કહે છે.
આ પ્રમાણે મહેનત કરવાથી ક પુદ્દગલાના આત્મા સાથેને સબંધ તોડી શકાય છે યા છૂટા કરી શકાય છે. દેહમાં કે ભવમાં ટકાવી રાખનાર આ સર્વ કર્મોના આત્મપ્રદેશ સાથેને સબધ સથા છૂટા થવે, તેનું નામ મંધન મુક્તતા અર્થાત્ ‘માક્ષ' છે.
આ કર્માંના આવરણા દૂર થવાથી આત્માની અંનત શક્તિએ પ્રગટ થાય છે. જેમ આંખ પાસેના અમુક ભાગના આવરણે ખસી જવાથી આંખથી ઘણા દૂરના પ્રદેશ પત જોઈ શકીએ છીએ, તેમ આત્માના તમામ પ્રદેશ ઉપરથી આ શકિતઓને રાંકનાર કર્મ પુદગલા નીકળી જાય તે આત્માની અનંત શકિતએ પ્રગટ થાય તેમાં આશ્ચય શું ?
આ પ્રમાણે આત્મા સાથેના ક પુદગલાના સબધ તુટી જાય છે અને તે તેાડવા માટે જ ત્યાગ, વૈરાગ્ય, ધમ વિગેરેની જરૂરીયાત મહાન સદગુરુઓએ સ્વીકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org