________________
આત્મ ચિંતન
દશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી. સદગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવી અન્ય સંગના ત્યાગ કરી, આત્માનુ અવ લખન લઈ તેમાં સ્થિર થવાથી આ પરદ્રવ્યના અવશ્ય વિયેાગ. થાય છે, માટે આત્મદ્રવ્યમાં જ પ્રીતિ કરવા ચૈાગ્ય છે. દૃષ્ટિવાળાને શુ ત્યાગ કરવા ચેાગ્ય નથી ? અર્થાત્ સવ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીએથી, ઈન્દ્રિયે ના વિષયાથી, કલ્પવૃક્ષ અને કામધેનુ આદિથી પણ કોઈ કૃતાર્થ થયે। નથી અને થશે પણ નહિ. જ્ઞાનસારમાં વાચકવર પૂ. ઉપાધ્યાયશ્રીએ કહ્યુ છે કે—
पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोप ज्ञानिनस्तन्न युज्यते ॥ १ ॥ ”
,,
''
43.
અર્થાત્-પુદ્ગલથી પુદગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિને—પરિચંતનને સમારોપ જ્ઞાની–મુનિરાજને ઘટતા નથી.
Jain Education International
-p
COCOCO
આત્માથે જિનાગમ
B
શ્રી જિનાગમ ઉપશમસ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા સત્પુરૂષાએ ઉપશમને અથે પ્રરૂપ્યા છે. તે ઉપશમ આત્માર્થ છે, અન્ય કાઇ પ્રત્યેાજન નથી. આત્મામાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તે તે જિનાગમનું શ્રવણ-વાંચન નિષ્ફળ છે.
()
For Private & Personal Use Only
s
www.jainelibrary.org