Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri
Catalog link: https://jainqq.org/explore/001153/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Ivo દર્શન 3°E Allllllllllllllllll – Viac Tekino ૨ PEUGE As In Egilla CRNKI 19anut hc ICICH હેવળ ચાર્ટ E S)*) (ા ëિá si] સંપાદકો:- મુનિશ્રી અક્ષરેન્દ્ર સાગરજી 6 ' = મુનિશ્રી મહાભદ્ર સાગરજી ૭ Jain ) Page #2 -------------------------------------------------------------------------- ________________ | મુખપૃષ્ઠના ચિત્રના પરિચય 2 માં આવે તે મા છે. તમાં છે ૧ શ્રી જીનેશ્વર ભગવ'તના શાસનમાં કરાતુ કોઈપણ કાર્ય અનુષ્ઠાન કે વિધિવિધાન સિદ્ધપદની પ્રાપ્તિ માટે જ હોય છે. માટે વચલા ભાગમાં સિદ્ધ પ્રભુનું પ્રતીક મૂકેલું છે. ૨ તેની આજુબાજુના ૧-લા ગાળમાં સાત વિભાગોના નામ નંબર સાથે મુકયા છે. તે વિભાગોના નામ અનુક્રમે દશ ન વિભાગ, ઉપાશ્રય વિભાગ, વવ દેન વિ માગ, તપ વિભાગ, સુનિઆચાર વિભાગ શ્રમણ સૂત્ર વિભાગ અને આરાધના વિભાગ છે. તેના નખરો અનુક્રમે ૧-૨-૩-૪-૫ ૬ અને ૭ છે. ૩ આ સાતેય વિભાગનાં પ્રતીકે અનુકમે બી જા. ગોળમાં સાત ખાના પાડી મૂકેલાં છે તે આ છે. વિ. ૧ માં દશ ન કરતા શ્રાવક. વિ. | (ામાં વહન કરતા શ્રાવક, વિ. ૩જામાં દેવ' ન કરતાં મુનિઓ. વિ. કથા માં વીશાસ્થાનક અને નવપદ તપ મુખ્ય હોવાથી તેટલા ખાના પાડી તેમાં તેટલાં એ કે મૂકવ્યા છે. વિ. પમા માં ગુરુ પાસે સ યમ ગ્રહણ કરતા ભાવિક આભા. વિ. ફામાં અનિધમ ના સૂત્રોના અભ્યાસ કરતાં શ્રમણ ( મુનિ ) વિ. 9મા માં મને મારા આત્માને આરા ધના કરાવતા મુનિરાજ, આ પ્રતી કે તે તે વિભાગમાં આવેલી પ્રથમ વિ ના મુકેલો છે. ૪ જાતજાતની વિવિઆના સંગ્રહ આ પુસ્તકમાં કરેલું હોવાથી દેખાય તેવા મોટા મરોડદાર યુ દર અક્ષરે પુસ્તકનું નામ “ વિધિ સંગ્રહ ” પણ નીચે લખેલ છે. પ અને આ પુસ્તક ના સંપાદક જે મુનિરાજો છે તે મુનિરાજોના નામે પણ સહુથી નીચે મુકેલા છે. મુખપૃષ્ઠના ચિત્ર માટે આટલે પરિચય પૂરતો છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ २२० !ત દેવ દેવ મહિઅ' સિરસા વદે મહાવીર ! પૂ૦ ગાગોદ્ધારક આ. ભ. શ્રી આનંદસાગરસૂરિભ્ય નમઃ a A - 2356. વિધિ સંગ્રહ કF A 23 - સ” પા દે કે - પરમ પૂજ્ય આગમાદ્ધારક આચાર્ય મહારાજશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન ૧૦ પૂર આ૦ મ. શ્રી હેમસાગરસૂરિજીના શિષ્ય મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મુનિશ્રી મહાભદ્રસાગરજી કિંમત :: વીસ રૂપિયા જૈન જયતિ શાસનમું * e eronal use only www.ainelibrary or Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક ! અ મ ૨ ચ દ ર ત ન ચ દ ઝ વે રી ૭૦૭, સ્ટોક એકસચેંજ ટાવર, ૭ મે માળે, દલાલ સ્ટ્રીટ, સું બ ઈ – ૪૦૦૦૦ ૨૩ ત્રીજી આવૃત્તિ નકેલ ૨૦૦૦ વિક્રમ સંવત २०३८ વીર નિર્વાણ સં'. ૨૫૦૭ ઈ. સવિતું ૧૯૮૩ -: પ્રાપ્તિસ્થાન :શ્રી શ્રમણ સ્થવિરાલય જેન ઉપાશ્રય શત્ર જય હોસ્પીતાલની સામેની ગલીમાં, ચ. મા. વિદ્યાલય પાછળ, પ્લેટ નં.-૨૫ પાલીતાણા-૩૬૪ર૭૦. હિંમતલાલ ગુલાબચંદ શાહ | વિનોદકુમાર બાબુલાલ શાહ ૩૧૦/૩૧૨ સેમ્યુઅલ સ્ટ્રીટ, - ૧-૩૩૬૯ ગોપીપુરા, જુની અદાલત પાસે, - વડગાદી. નેમુભાઈની વાડીના ઉપાશ્રય પાછળ, મુંબઈ-૪૦૦ ૦૦૩ | સુરત ૩૯૫૦૦૨ અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭–એ, વાલકેશ્વર રોડ, મુબઈ-૪૦૦૦૦૬ - જીતેન્દ્ર બાબુલાલ શાહ જીગી પ્રિન્ટસ, x ૧૦, જુહુલેન, ભાવસાર વાડી, એસ. વી. રોડ, અધેરી (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦ ૫૮, ફોન : ૩૧ ૭૮ ૧૦ Jan Education International www.jalnelibrary.orgen Page #5 -------------------------------------------------------------------------- ________________ भगवान महावार स्वामि श्रीश्रमण વગર ઘાઈ તુજ નિમલી, કાયા કંચનવાન, નહિં પ્રસ્વેદ લગાર તારે તૂ તેહને, જે ધરે તારું ધ્યાન આગરતા શ્રી શાન્તિનાથજી મહારાજ कोलम्पयन की भावनडेशस२ ले २-7 लामा र शान म हानीर जैन आराधमा का, कीsी महाशीर जैन आराधना केन्द्र को Hein Education intemnational www.raudelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ રે વિધિ સંગ્રહના ત્રીજા પ્રકાશન પ્રસંગે (પ્રકાશકીય નિવેદન) સંવત ર૦૩૭ ની સાલમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. પણ ફકત બે મહિનામાં જ ૧૦૦૦ નકલે પૂર્ણ થઈ ગઈ અને પ્રકાશક પાસે એની સતત માંગ ચાલુ જ રહી તેથી આ ત્રીજી આવૃત્તિ છપાવવા માટે પૂ. મહારાજશ્રીને વિનતિ કરતાં તેઓશ્રીએ સંપાદકની જવાબદારી લીધી એટલે આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે. ૦ પ્રથમ આવૃત્તિમાં રાધનપુર નિવાસી હાલ મુબઈ વરલી ડે વસંતલાલ મણીલાલે કાગળ લેવામાં સહાય કરી હતી, બીજી આવૃત્તિમાં ઓરીજીનલ સટેશનરી વાલા, શ્રી રાયચદ માન ગાંધીએ ખૂબ જ સરલતાથી સારા ભાવે કાગળ મેળવી આપેલ ત્યારે આ ત્રીજી આવૃત્તિમાં કાગલ છાપકામ-વગેરે બધી જ જવાબદારી જીગી પ્રિન્ટર્સના માલીક શ્રી જીતુભાઈ એ લીધી છે આ કામ ખૂબ જ ઝડપી ને સારી રીતે કરી આપ્યું. માટે તેઓનો હાર્દિક આભારે આ પુસ્તકના બધાય પ્રકાશનોમાં મુલુંડ નિવાસી શ્રીયુત સેવાભાવિ ખાંતિલાલ સી. કેરડીયા તથા મુંબઈ નિવાસી શ્રીમાન હિંમતલાલ ગુલાબચંદભાઈ એ ખૂબજ સારો સહકાર આપી અમોને સહાયતા કરી છે માટે તેઓને હાર્દિક આભાર, લી. પ્રમશકે train Education International Page #8 -------------------------------------------------------------------------- ________________ | સવિનય સાદર સનગ્ન સમ પં શું આગમને ચિરંજીવી કરવા આગમ મંદિરના સ્થાપક. આગમોના અભ્યાસ વધારવા આગમો છાપવાં આગમાદય સમિતિના પ્રેરક આગમના અભ્યાસની સરળતા માટે આગમન સૂત્રોના પ્રકાશક, આગમના અભ્યાસીને પુસ્તક પ્રાપ્ત થાય તેના માટે દેવચંદ લાલભાઈ બહષભદેવ કેશરીમલ અને આનંદ પુસ્તકાલય વગેરે સંસ્થાના સ્થાપક. * આગમોના અર્થોને સમજાવવા સાત આગમ વાચનાના દાતા, આગમમાં આવતાં શબ્દોના અનેક અર્થો સમજાવવા--આગમ શબ્દકોષના કર્તા. આગમના ભાવેને સરળ રીતે સમજાવવા આગમ ચિત્રાવલીના સર્જક, આગમ પુરુષના ચિત્રના પ્રથમ પ્રકાશકએટલે “ આગમાદારક ?? ના બિરુદને વરેલ અધ પાસનસ્થ. સ્વર્ગસ્થ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબને વિનીતભાવે આ વિધિસંગ્રહ ” પુસ્તકનું સમર્પણ લી. આપના આજ્ઞાવર્તિ મુનિ શ્રી અમરેન્દ્રસાગર મુનિ શ્રી મહાભદ્રસાગરની કેટીકેટી વંદના Page #9 -------------------------------------------------------------------------- ________________ શાસન શાદુલ આગમારક આચાર્ય દેવેશ સ્વ. સાગરાનંદસૂરિશ્વરજી મહારાજ સાહેબ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. ____ जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. Jain Education Internation Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ - જી બે મેલ સ્થિત [ પ્રથમ-પ્રકાશનના બે બોલ તેજ રાખેલ છે. ] દશેક વર્ષ પહેલાં સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે પ્રતિકમિણની વિધિ માટેનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું. એ પુસ્તકમાં પ્રતિકમણની વિધિ સૂત્રો સાથે એવી સરસ રીતે આપવામાં આવ્યા હતા કે જેથી રોજે રોજ પ્રતિક્રમણ કરવાનો જેને મહાવો–ટેવ ન હોય એવી વ્યક્તિને પણ ઘરે પ્રતિક્રમણ કરવું હોય તો કોઈને પૂછવાની જરૂર ન રહે, વિધિની તમામ માહિતી સૂત્રો સાથે એ પુસ્તકમાંથી ક્રમબદ્ધ રીતે મળી રહે, એ પુસ્તક તૈયાર કર્યું હતું, પરમ પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજે, જેનું નામ સરળ પંચ પ્રતિક્રમણ છે. ત્યાર પછી જ્યારે પૂજ્ય મહારાજશ્રીને મળવાનું થયું ત્યારે સાદર વંદના કરી મેં આવું સરસ પુસ્તક તૈયાર કરવા માટે તેમને આભાર માન્યો અને આ પ્રકારના પુસ્તકની સાધારણ સુશિક્ષિત પરંતુ રાજની ક્રિયા વિધિથી અપરિચીત એવી વ્યક્તિઓ માટે કેટલી બધી ઉપયોગીતા છે તે દર્શાવ્યું હતું, પ, પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ અને ૫, પૂ. મુનિ શ્રી મહાભદ્રસાગરજી મહારાજના વિશેષ સંપર્કમાં ત્યાર પછી આવવું થયું અને તેઓ આ પ્રકારના જૈન સમાજ ઉપયોગી ધમકામાં સતત કેવા પ્રવૃત્તિમય રહે છે તે જાણી વિશેષ આનંદ થયો. વળી થોડાક સમય પહેલા સવત ૨૦૨૭ના ચૈત્ર સુદ ૧૩ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણકના દિવસે સુરતમાં મારે જવુ થયુ હતુ ત્યારે ત્યાં એમણે તૈયાર કરાવેલ સુવર્ણાક્ષરી બારસાસૂત્ર અને તેની તેના ચિત્રો જોયો. | ગયે વરસે મુબઈ વરલીમાં [ સ'-૨૦૨૯] તેઓશીનુ ચાતુર્માસ હતુ ત્યારે તેમને વંદન કરવા ગયેલા. ત્યારે તેમની પાસેથી જાણવા Page #12 -------------------------------------------------------------------------- ________________ મલ્યું હતુ કે તેઓ “બી વિધિ સંગ્રહ” નામનું પુસ્તક તૈયાર કરી રહ્યા છે. આ પુસ્તક હવે છપાઈને પ્રગટ થઈ રહેલું છે, આવા એક પુસ્તકની બેટ ઘણાં વરસથી અનુભવાતી હતી. જેમાં સાત વિભાગમાં વિવિધ વિધિઓ, પ્રભુદશન, અષ્ટપ્રકારી જિનપૂજા ત્યવંદન, સ્નાત્રપૂજા, શાન્તિ કળશ દેરાસરની વરસગાંઠે દવા ચડાવવી, સામાયિક–પ્રતિક્રમણ પૌષધ, ગુરુવંદન, દેવવંદન કલ્યાણક આરાધન ઉપધાનતપ વિવિધ ૫૦ પ્રકારના તપ તથા દીક્ષા અને યોગોદ્વહન વિધિ તથા સાધુકિયાના સૂત્રો, અંતિમ આરાધના ઇત્યાદિ ઘણી બીજી ધાર્મિક ક્રિયાઓ માટેની શાસ્ત્રોકત વિધિ આ પુસ્તકમાં આપવામાં આવી છે, બધા જ પ્રકારની વિધિ બધા જ માણસોને મોઢે હોય એવું હોતું નથી. અને તેમાં પણ જે વિધિ ક્યારેક કરવાની આવે તે વિધિ માટે તે કઈ પ્રમાણભૂત ગ્રંથના આલંબનની જરૂર પડે જ. એ કાય આ ગ્રંથ કરી શકે એમ છે, જે કઈ વિધિ કે એના કમ માટે પહેલેથી જરૂર હોય અથવા વિધિ કરતાં કરતાં વચ્ચે ક્યાંય સંશય થાય તો તે માટે આ ગ્રંથ ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. ધમક્ષિા પ્રિય માણસ માટે આ ગ્રંથ સાથીદારની ગરજ સારે એમ છે. એટલે જ પ્રત્યેક ધર્મપ્રેમિ જેને આ ગ્રંથ પોતાના ઘર માટે વસાવવા જેવો છે. આ અમૂલ્ય અને ખૂબ ઉપયોગી ગ્રંથ પુષ્કળ શ્રમ લઈ તૈયાર કરી પ્રગટ કરવા જૈન સમાજ પ. પૂ૦ મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ તથા પ. પુ. મુનિશ્રી મહાભદ્રસાગરજી મહારાજને હંમેશા ઋણી રહેશે, એમની પાસેથી આવા વિવિધ પ્રકારના ઉપયોગી ગ્રંથો આપણને મળતા રહે એવી આશા સેવીએ. * તા ૮-૨-૭૪ સંબઈ , રમણલાલ ચી. શાહ - અધ્યાય - ગુજરાતિ વિભાગ મુંબઈ યુનિવર્સિટી Page #13 -------------------------------------------------------------------------- ________________ DAAAIASDASDASDWA DNA આ મંગલ પ્રસ્થાન છે. આ વિધિ સંગ્રહ પુસ્તકની જન્મસ્થા છે (સંપાદકીય નિવેદન) waaaaaaaaaaaa:DDD સંવત ૨૦૨૯ ના વરલી(મુંબઈ)ના ચોમાસામાં એક દિવસની સોનેરી સંધ્યાએ અમે બંને ગુરુ ભાઈએ ગોચરી વાપરી પાણી ચૂકવીને બેઠાં બેઠાં જ્ઞાનગોષ્ટિ ગોચરી) કરતા હતાં તેમાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું. પુસ્તકને ખેલીને અનુક્રમણિકા વાંચતાં નજર ને મન ફકત “વિધિ” શબ્દ ઉપર કેન્દ્રિત થયા અને મગજમાં એક સુંદર વિચાર સ્ફર્યો કે જેમ બધી જાતના સ્વતંત્ર પુસ્તકે બનાવવામાં આવે છે તે જ રીતે એકલું વિધિઓનું પુસ્તક “વિધિસંગ્રહ” બનાવવામાં આવે તે કેમ? મારે આ વિચાર વડીલ ગુરુભાઈને જણાવ્યું. એમણે જવાબ આપે કે આપણે એકવાર વિધિઓના નામે ભેગા કરીયે પછી આગળને વિચાર થઈ શકે. તે જ સમયે નેટ ને પેન હાથમાં લઈ વિધિઓના નામે લખતાં ૪૦ નામે જડયાં. બીજે દિવસે પ્રયત્ન કરતાં ધીરે ધીરે નામ મલતા ગયાં. સરવાળામાં આંકડે વધતે ગયે અને પછી “વિધિ સંગ્રહ” નામનું સ્વતંત્ર પુસ્તક છપાવવું આ નિર્ણય થયે. આ છે આ પુસ્તકની જન્મ કથા આ “વિધિસંગ્રહ” નામના પુસ્તકમાં કયી કયી વિધિઓ? કેટલા પ્રમાણમાં કઈ રીતે સંગ્રહ કરવામાં આવ્યું છે? તેને વિચાર કરીયે ? આ પુસ્તકમાં ચતુર્વિધ સંઘ એટલે સાધુ–સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારેયના જીવનમાં કરાતી ક્રિયાઓની વિધિને સમાવેશ કરેલ છે. તેમાં સાત વિભાગ પાડવામાં આવ્યા છે. આ સાતેય વિભાગોમાં પણ જેનું સ્વતંત્ર પુસ્તક હોય તેવી વિધિઓને આમાં લીધેલ નથી ત્યારે દેવવંદન વિભાગ, તપ વિભાગ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ તથા મુર્તિ આચાર આ વિભાગનાં સ્વતંત્ર પુસ્તક હૈોવા છતાં વધુ આવશ્યકતા વાળી વિધિઓને આ પુસ્તકમાં સંગ્રહ કરેલ છે. ૧ દશન વિભાગમાં–શ્રી જિનેશ્વર ભગવંતના મંદિરમાં કરાતી લગભગ નવ ક્રિયાઓને સંગ્રહ છે. ૨ ઉપાશ્રય વિભાગમાં–ગુરુમહારાજની પાવન નિશ્રામાં કરાતી ક્રિયાઓને સંગ્રહ છે. કે દેવવંદન વિભાગમાં--જય દેવવંદને ગણણ–વીશ ભગવાનના છેદ સાથે અમૂક વિધિઓને પણ સંગ્રહ કરેલ છે. ૪ ત૫ વિભાગમાં—અમૂક અમૂક ચાલુ ને ચોમાસામાં કરાતાં. નાના મોટા પ૦ જેટલા તપની વિધિઓને સંગ્રહ છે. પ મુનિ આચાર વિભાગમાં–દીક્ષા વિધિ વગેરે નવેક વધુ આવશ્યકતાવાળી યોગની વિધિઓ લીધેલ છે. ૬ શ્રમનું સત્ર વિભાગમાં નવદીક્ષિત અથવા અલ્પજ્ઞાની મુનિરાજને પણ સહાયભૂત નીવડે એ માટે સાધુ આવશ્યક ક્રિયાના સૂત્રે અને અમુક વિધિઓ લીધેલ છે. ૭ આરાધના વિભાગમાં–પુન્ય પ્રકાશનું સ્તવન, પદ્માવતિ આરાધના, અમૂક વિધિઓ અને જાણવા લાયક વસ્તુઓને સંગ્રહ પણ આમાં લીધેલ છે. આ “વિધિ સંગહ” પુસ્તકમાં લગભગ ૯૦ વિધિઓને યથાશય પ્રયત્ન સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકનું છાપકામ શરુ કર્યા પહેલાં પરિચીત મુનિવર્ગના અને શ્રાવક વર્ગનાં સૂચને મંગાવીને પણ વિધિઓને સમાવેશ કરેલ છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં જેકેટના ચિત્ર માટે સુંદર રેખા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ચિત્ર આપનાર મુનિશ્રી ચંદ્રસેનવિજ્યજી આદિને અમે અને સહયતા પૂર્વક આભાર માને કેમ ભૂલી શકીયે? આ પુસ્તકના સંપાદનમાં સર્વ હક સ્વાધીન જેવું કશું જ નથી અને તેવું હોવું પણ ન જોઈએ. કારણ કે આમાં અમારું કંઈજ નથી. જે છે તે બધું જિનશાસનનું છે. અમે તે ફકત જાત જાતના પુસ્તકેમાંથી ભેગું કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે કેઈને પણ છપાવવાની સંમતિ છે. પણ ભલામણ એ છે કે કેઈને પણ પુનર્મુદ્રણ કરવું હોય તે અમને જાણ કરે જેથી અમે તેઓને અમારે અનુભવ ને સૂચનો આપી શકીયે. હવે આ પુસ્તકમાં ખાસ કેઈ વિધિ રહી જતી હોય અને આવયતા લાગતી હોય તે અમને જાણ કરે જેથી પ્રસંગે હવે એથી આવૃત્તિમાં તેનો સમાવેશ કરી શકાય. આ પુસ્તકની અંદર પાછલા ભાગમાં ઘણું વસ્તુઓ ઉમેરવાનું સુચન હેવાથી આ ત્રીજી આવૃત્તિમાં ચાતુર્માસ સંબંધી ચાર વિધિઓ સમાવેશ કર્યો છે. અનુક્રમણિકા જેવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. શ્રીયુત્ અમરચંદ રતનચંદ ઝવેરીને ગેડીજી જૈન દેરાસર, આગમમંદિર-સુરત-પાલીતાણા–શંખેશ્વર–શ્રમણ સ્થવિરાલય, પાલીતાણું વગેરે અનેકાનેક વહીવટી કાર્યોની જવાબદારી હોવા છતાં આ પુસ્તકના પુન પ્રકાશનની જવાબદારી દરેક વખતની જેમજ ઉપાડી લીધી, માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. પૂ. સાધુ-સાધ્વી ભગવંતેને ખાસ નમ્ર સૂચન છે કે દિક્ષા વિધિઅને ગવિધિની વિધિઓમાં ફેરફાર હોય તે પોતપોતાના સમુદાયની રીત પ્રમાણે પ્રથમ સુધારે કરી લે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . આ પુસ્તકના સંપાદનમાં–વિધિઓ લેવામાં કઈ ક્ષતિ રહી ગઈ હોય, પ્રેસદોષ કે દષ્ટિદેષના કારણે કંઈ અશુદ્ધ છપાયું હોય તે સુધારી લેવા અને અમને જાણ કરવા ખાસ ભલામણ છે. શ્રી શમણુ સ્થવિરાલય જૈન ઉપાશ્રય ચ. કે. વિદ્યાલય પાછળ શત્રુજ્ય હોસ્પીટલની સામેની ગલીમાં પ્લેટ નં. રપ તલાટી રેડ, પાલીતાણું પીન કોડ ૩૬૪ ૨૭૦ લો. અમરેન્દ્ર સાગર મહાભદ્ર સાગર Iણનમ Page #17 -------------------------------------------------------------------------- ________________ હા સંગ્રહની સાર્થકતા છે Eles ( સંગ્રહની સાર્થકતા પ્રથમ આવૃત્તિની જ છે. ) શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં ક્રિયાઓ કે અનુષ્ઠાન માટે વિધિની આવશ્યકતા કે મહત્તા સમજાવી એટલે શેરડીમાં મીઠાશ મૂકવી કે પછી સાગરને લુણ ભેટ દેવા જેવી વાત છે. જિનેશ્વર ભગવંતના શાસનમાં કરાતી કેઈપણ કિયા કે અનુષ્ઠાન વિધિ વગરનું હોતું જ નથી કારણ કે જગતને એક નિયમ કે વ્યવહાર છે કે-જે વસ્તુ જે રીતે કરાતી હોય તે વસ્તુ તે જ રીતે કરવી જોઈએ ફેરફાર કે જુદી રીતે કરતા તેનું જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી. સહુ પહેલા આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ! “વિધિ એટલે શું એને સાદે અને સીધે જવાબ એ આપી શકીયે કે–કાર્યને કરવાની રીત તેનું નામ જ વિધિ છે આપણું શાસનમાં ધર્મ કર્તવ્યોને કરવાની રીતને શાસકારોએ “વિધિ” કહી છે. વિધિના લાર્ચ સિદ્ધિ: આ વાકય પણ વિધિની આવશ્યકતા બતાવે છે. धन्नाण विहि पक्खाराहगा सया धन्ना, विहि बहुमाना धन्ना, विहि पक्खअ दूसगा धन्ना ॥ १ ॥ જેની ક્રિયા વિધિ સંયુક્ત હોય તેમને ધન્ય છે. વિધિ સંયુકત કરવા ધારતાં હોય તેમને ધન્ય છે. વિધિ માર્ગના ઉપર આદર બહુમાન રાખનારને ધન્ય છે. વિધિ માર્ગને નીદે નહીં એવા પુરૂષોને પણ ધન્ય છે. आसन्ना सिद्धि.ण विलिय परिणामो होई उ सयाकालं विहिचाओ अविहिभत्तो अभव्य जिअदूरभव्वाण ॥ २ ॥ થોડા ભવમાં મોક્ષપદ પામનારને વિધિ સંયુક્ત (કિયા ) કરવાને Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરિણામ સદાકાળ હોય છે. અને અભવ્ય તથા દૂર્ભવ્ય ( ઘણાં ભવે મોક્ષ પામનારને) વિધિ માર્ગ ત્યાગ અને અવિધિ માર્ગ સેવન ઘણું જ પ્રિય હોય છે. कृषि-वाणिज्य-सेवाद्यपि भोजन शयन आसन गमन वचनाद्यपि च । द्रव्य क्षेत्र कालादि विधिना पूण फलत्यन्यथा त्वल्पमेव वा ॥ ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભજન, શયન, આસન, જવું-આવવું વચન બોલવું વગેરે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમુખથી વિચારીને વિધિ પૂર્વક (રીત મુજબ) સેવન કરે તે સંપૂર્ણ ફલદાયક બને છે અને વિધિ વિના કરવામાં આવે તે અલ્પફલ દેનાર બને છે. આપણે ત્યાં જિન શાસનમાં નાના-મોટા દરેક ક્રિયા કે અનુષ્ઠાનો જેવા કે સામાયિક, દેવવંદન, પ્રતિકમણ કે પષધ, અઢાર અભિષેક શાન્તિ સ્નાત્ર કે પ્રતિષ્ઠા, અંજનશલાકા આ બધાય કાર્યોમાં તેને છેડે ખમાસમણ દઈ “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં ” કહેવાય છે. આનું રહસ્ય એ જ છે કે આપણે ત્યાં દરેક ક્રિયા કે અનુષ્ઠાનો વિધિ પૂર્વક જ કરવાનાં હેય છે છતાંય કેઈપણ રીતે અવિધિથી આશાતના થઈ હોય તેનું મિથ્યાદુકૃત ( માફી ) દેવાનું છે. માટે દરેક કાર્યોમાં વિધિની આવશ્યકતા રહેલી છે. જગતનું કેઈપણ નાનું કે મોટું કામ રીત ( વિધિ) વગરનું નહિ જ મળે જીવનના પ્રત્યેક અંગમાં દરેક કાર્યોમાં કાર્યો કરવાની રીત હશે જ પણ કેટલીકવાર આપણે અમુક કાર્યો કરવાની રીત જાણતા નથી હોતા, એટલે આપણે તે કાર્ય તેની રીત વગર કરવું પડે છે અથવા તે તે કાર્યમાં બીજાની મદદ કે સલાહ લેવી પડે છે. તેને વ્યવહારીક દાખલ વિચારીયે. આપણા દૈનીક વ્યવડારમાં આપણે ઘેર કેઈ મહેમાન આવી જાય તે તેના માટે જમણમાં શિરે બનાવી દઈએ છીયે પણ જે કોઈ બહેનને શિરે બનાવતા ન આવડતે હેય ને ચુલા પર વાસણમાં ઘી, ગેળ લેટ અને પાણી ભેગા કરી મૂકી દે તે શું શિરે બને ખરો ? ન જ બને કારણ કે તે શીરે બનાવવાની રીત નથી અને તે રીતે ન આવડવાના કારણે શારે ન બનતાં રગડે તૈયાર થાય. એટલે તે ન ખવાય કે ન નાંખી દેવાય. આપણે ધાર્મિક દ્રષ્ટિએ “વિધિ” ની આવશ્યકતા જોઈએ. જે Page #19 -------------------------------------------------------------------------- ________________ કાર્ય જે રીતે થતું હોય તે કાર્ય તે રીતે કરી તેનું નામ “વિધિ છે. દર્શન કે પૂજા કરવાની વિધિમાં પ્રભુની સન્મુખ ન ઉભા રહેતાં. જમણી–ડાબી બાજુએ રહીને દર્શન પૂજા કરવા, જેથી આપણે આપણું કાર્ય કરી શકીયે અને બીજાને અંતરાયભૂત ન બનીયે. . આ રીતે ધર્મના દરેક કર્તવ્યમાં તેને કરવાની રીત હોય છે. જેને શાસ્ત્રકારે “વિધિ” કહે છે. તે રીતે કરતાં આપણે ઘણું લાભ અને. આનંદના ભાગી બનીયે છીયે. ૧ વિધિ શબ્દ-રિ ઉપસર્ગ પૂર્વક બીજા ગણના થા ધાતુને (૩પદË. રિ) આ કૃદંતના સૂત્ર વડે કરીને જ પ્રત્યય લાગતાં વિધિ શબ્દ તૈયાર થાય છે. ૨ વિધિ શબ્દાર્થ –ઉપસર્ગ પૂર્વક પ ધાતુનો અર્થ સામાન્યથી. કરવું થાય છે. પણ કેટલીકવાર ઉપસર્ગના વેગે અર્થ બદલાતા હોય છે.. તે મુજબ અહિંયા પણ વિ ઉપસર્ગ લાગતાં જ ઘાતુનો અર્થ બદલાય. છે અને તેને કરવું એ અર્થ થાય છે. અને કરવું એટલે ક્રિયા. એટલે. વિધિ” શબ્દનો અર્થ સામાન્ય રીતે ક્રિયા એ થાય અને તેમાં પણ શબ્દની પ્રતિનીયત વિશેષતાના કારણે નિયમ પૂર્વક ક્રિયા કરવી એ અર્થ થાય છે અને એથી પણ અર્થની સ્પષ્ટતા કરતાં ક્રિયા કરવામાં રીત-નિયમ પદ્ધતિ જાળવવી એ અર્થ થાય છે. એટલે વિધિ પૂર્વક ક્રિયા કરવી. આવી રીતે “વિધિ” શબ્દ માટે જેટલું લખીયે તેટલું ઓછું છે. જિનશાસનમાં વિધિ માટે મહત્તા સમજાવવી એટલે મેરના પીંછાને રંગવા. જેવી વાત છે. દરેક આત્માએ “વિધિ પૂર્વક ક્રિયા કરવાની ભાવના રાખે અને જ્યાં સુધી વિધિ ન આવડે ત્યાં સુધી મર્ય કરવાનું તે ન જ છેડે. કાર્ય કરતાં જાય અને તેની વિધિ શીખતાં જાય એજ શુભેચ્છા. શ્રી શ્રમણ સ્થવિરાલય જૈન ઉપાશ્રય શત્રુજ્ય હોસ્પીટલની સામેની ગલીમાં ચ. મો. વિદ્યાલય પાછળ, પ્લેટ નં. ૨૫ : લી૦... પાલીતાણા-૩૬૪ ૨૭૦ ઈ મુનિ મહાભદ્રસાગર. સં. ૨૦૩૯ વૈશાખ સુદ ૩. અક્ષય તૃતીયા તા. ૧૫–૫–૮૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ક સંપાદકના સંપાદિત પુસ્તકે ૧૦-૦૦ [ આનંદ-હેમ-અમર-ભદ્ર-પુસ્તક શ્રેણી ] કિમત * * ૧ શ્રી પર્વવ્યાખ્યાન સંગ્રહ ૩-૦૦ ૨ શ્રી પર્યુષણ અષ્ટફ્રિકા વ્યાખ્યાન છે પ્રતાકાર-તૃતીયાવૃત્તિ ૩ શ્રી પર્યુષણ અષ્ટાહિકા–પુસ્તક કર્ક ૪ શ્રી સરળ પચ પ્રતિક્રમણ પુસ્તક ૬-૦૦ * ૫ શ્રી વિશસ્થાનક તપવિધિ પુસ્તક . ૯ ૬ શ્રી દેવવંદનાવલી પુસ્તક ૯ ૭ શ્રી લઘુ તપાવલી પુસ્તક ૩-૦૦ * ૮ શ્રી દક્ષાવિધિ પુસ્તક ૧-૦૦ ૯ શ્રી વિધિ સંગ્રહ પુસ્તક તૃતીય આવૃત્તિ ૨-૫૦ તા. ક. :-- ચેષ્ઠીવાળા પુસ્તકે હાલ અપ્રાપ્ય છે. પિસ્ટેજ ચાર્જ અલગ. ** Page #21 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિભાગ નામ પૃષ્ઠ વિભાગ નામ ૧ દશન વિભાગ સવારના પડિલેહણની વિધિ વજપંજર તેત્ર સાથે દેવવંદનની વિધિ ' ' દર્શન કરવાની વિધિ સઝાય કરવાને વિધિ અષ્ટપ્રકારી પૂજા વિધિ રાઈ મુહપતિ અથવા સાથિયે કરવાની વિધિ દ્વાદશાવર્ત વંદનની વિધિ ૮૭ ચૈત્યવંદનની વિધિ પિરિસી ભણાવવાને વિધિ ૮૮ સ્નાત્ર પૂજાની વિધિ પૌષધમાં જિનમંદિરે દર્શને શાંતિકળશની વિધિ ૨૯ જવાને વિધિ ૮૯ ધજા ચઢાવવાને વિધિ ૩૨ પૌષધમાં પચ્ચકખણ જુદી જુદી પૂજાની સામગ્રી ૩૨ પારવાને વિધિ ૯ પૂજાના ઉપકરણેની યાદી ૩૪ વ્રત વાળાએ ઘેર વાપરવા : : ૨ ઉપાશ્રય વિભાગ 5 જેવાને વિધિ ૯૧ ગુરુવંદનની વિધિ ૩૫. વાપર્યા પછી ચૈત્યવંદન ગુરુ મ. પાસે પાઠ લેવાની વિધિ કંપ કરવાની વિધિ ૯૧ જ્ઞાનપૂજન કરવાની વિધિ ૩૬ રાત્રિ સિાતિને માંડલાની વિધિ હ૪ સુહપત્તિ પડિલેણની વિધિ ૩૭ દેવસિ પ્રતિક્રમણની વિધિ સ્પ સામાયિક લેવાની વિધિ ૩૯ સંથારા પિરિસી સામાયિક પારવાની વિધિ ૪૨ છે. ભણાવવાની વિધિ ૧૧૧ રાઈ પ્રતીકમણની વિધિ ૫ સવારના પચ્ચકખાણે પૌષધ પારવાની વિધિ. ૧૧૩ સઈ પ્રતિકમણની વિધિ અનુકમ ૭૦ નવકારવાલી ગણવાની વિધિ ૧૧૫ પણ લેવાની વિધિ કાઉસ્સગ્ન કરવાને વિધિ ૧૧૭ f. તથા તેના ઉપકરણે ૭૩ ] આરાધનાના કાઉસગ પદે ૧૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ વિભાગ નામ, પૃ. 1 વિભાગ નોમ પૃષ્ઠ પકિખ માસી સંવત્સરી વિશ સ્થાનના-ચૈત્યવંદન પ્રતિક્રમણના સુત્રો ૧૨| સ્તવન-સ્તુતિ ને સક્ઝાય ૨૮૯ પકિખ–ચમાસી-સંવત્સરી– વિશસ્થાનકની આરાધનામાં પ્રતિક્રમણની વિધિ ૧૪ કાઉસ્સગ્ગના કારણે ર૫ પ્રતિકમણમાં છીંક આવે તે | વીશસ્થાનકની આરાધનામાં - કાઉસ્સગ્ન કરવાને વિધિ ૧૫૧ | કાઉસગ્ગ વગેરે વિકલ્પ ૨૯ ત્રણ ચોમાસાના કાળનો કેઠે ૧૫ | શ્રી નવપદ તપ વિધિ ૩ દેવવન વિભાગ | નવપદના ચૈત્યવંદન સ્તવન પદ્યવિજયજી ચોમાસા દેવવંદન ૧૫૩ ને થયો જ્ઞાનવિમલસૂરજી દિવાળી , ૧૭૦ તપમાં વપરાતાં સાંકેતિક શબ્દ જ્ઞાન પાંચમના દેવવંદન૧૭૫ તપમાં હંમેશા કરવાની વિધિ ૩૧૭ મૌન એકાદશીનું ગણ૭ ૧૮૯ ૪૫ આગમ તપ જ્ઞાન એકાદશીનું દેવવંદન ૧૯૩ અઠ્ઠાવીશ લબ્ધિ તપ ૩૨૫ જ્ઞાનવિમલસુરિ કૃત ચૌદ પૂર્વ તપ ૩૨૬ ચિત્રી પૂનમના દેવવંદન ૨૦૫ અગીયાર અંગ તપ ૩૨૭ વીસ જિનેશ્વરને છંદ ૨૩૫ યુગપ્રધાન તપ ચોવીશ જિનેશ્વરને છેદ ૨૩૪ અષ્ટમહાસિદ્ધિ તપ ૩૨૯ કલ્યાણક આરાધન વિધિ ૨૩૯ સ્વર્ગ સ્વસ્તિક તપ ૩૨૯ ઔદ નિયમ ધારવાને વિધિ નવકાર મહામંત્ર તય ૩૨૯ ઉપાધાન તપ વિધિ ૨૪ ક્ષીરસમુદ્ર તપ ૩૩૧ શત્રુંજય યાત્રા વિધિ માહિતી ૨૫૧ પંચરંગી તપ ૩૩૧ નવ્વાણું યાત્રા વિધિ ૨૫૪ અક્ષયનિધિ તથા ૩૩૧ પાલીતાણામાં રહી માસું ગૌતમ પડશે તપ ૩૩૮ કરવાને વિધિ યેગશુદ્ધિ તપ ૩૩૯ ૪ ત૫ વિભાગ સાન દર્શન ચરિત્ર તપ ૩૩૯ વીશસ્થાનક તપ વિધિ ૨૫૭ | અંગવિશદ્ધિ તપ ૬૪૦ ઉજમણું કરવાની રીત ૨૮૭ , ચંડનબળા અટ્ટમ તપ ૩૪ ઉજમણુમાં મકવાના | ચત્તારી અદ્દલ દેય. ૩૪૦ આ ઉપકરણેની યાદી ૨૮૯ | શ્રેણી તપ , * ૩૪૧ ૩h૮ ૨૪ર. ૨૫૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિભાગ સિદ્ધિ તપ અષ્ટ પ્રાતિહા ય તપ શત્રુંજ્ય માદક પ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ પ પંચ મહાવ્રત તપ ષાય તપ સાત સૌષ્યઆઠમુ મોક્ષ તપ ૩૪૨ વર્ષી તપની વિધિ ૩૪૨ ૩૪૩ ૩૪૪ નામ વધમાન તપ આય બીલ એળીની વિધિ રહિણી તપ દિવાળી છે? તપ ઘડીયાં એ ઘડીયાં તપ પોષ દશમી તપ ખીજ તપ મેરૂત્રયેાદશી તપ મૌન એકાદશી તપ શત્રુંજ્ય છે? રૃમ તપ જ્ઞાનપંચમી તપ ૩૪૬ ૩૪૬ ૩૪૭ ૩૪૭ ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ મોટા દશ પÜાણુ તપ ૩૫૧ નાના દેશ પચ્ચકખાણ સમવસરણ તપ નાના પંચ પરમેષ્ઠિ તપ ચિંતામણી તપ ૩૫૨ ૩૫૨ ૩૫૩ ૩૫૩ ૩૫૩ ૩૫૪ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૬ ૩૫૬ ખાવન જીનાલય તપ કલબેંક નિવારણ સીતા તપ દારિદ્ર હરણુ તપ કર્મસૂદન તપ ચૈત્રીપુનમ તપ સૌભાગ્ય સુંદર તપ શ્રી અષ્ટમી તપ દેશવિધ યતિ ધ તપ ન્દ્રરેક તપમાં નિયમિત કરવાના સામાન્ય વિધિ જ્ઞાન પદ પૂજાના વિધિ તપસ્યામાં વપરાતી આણા– હારી ચીજની સમજ પૃષ્ઠ ૩૪૧ ૩૪૨ ૩૪૨ ૩૪૨ ૩૪૨ ૩૫૭ ૩૫૭ ૩૬૦ વિભાગ નામ ૫-મુનિ આચાર વિભાગ દીક્ષા વિધિ સજ્ઝાય ને ઉપયાગ કરવાની પૃષ્ઠ વાસક્ષેપ મત્રવાની વિધિ વમાન વિધા મંત્ર નાંતરાં દેવાના વિધિ કાલગ્રહીનો વિધિ દાંડીકરનો વિધિ કાળ વેવાનો વિધિ સજ્ઝાય પડાવવાનો વિધિ કાલમાંડલા (પાટી)ની વિધિ ૩૮૧ પાતરાં(સ ઘટ્ટો) કરવાનો વિધિ ૩૮૪ માંડલીના સાત આય ખીલ વિધિ ૩૮૬ અનુયાગ કરાવવાના વિધિ સજ્જોય કાલમાંડેલું કાલગ્રહણ કેટલે ઠેકાણે ભાંગે ? તે ૩૯૦ ૩૭૯ ૩૮૭ યેાગે કલ્પાકલ્પ તથા ૩૯૧ નીવિયાતાની સમજ ચૈત્ર માસે કાઉસગ્ગ ૩૯૩ કરવાના વિધિ સંવત્સરી ખામણાના વિધિ ૩૯૩ સંઘ તી માલારોપણ વિધિ ૩૯૫ નવકારવાલી મંત્રવાની વિધિ ૩૯૭ સાધુ કાળ કરે ત્યારે સાધુને ૩૯૮ તથા શ્રાવકને કરવાનો વિધિ અને સામાનની યાદી ૬-શ્રમણ સૂત્ર વિભાગ કરેમિલ તે ઈચ્છામિઠામ ૪૦૩ દેવસિક અતિચાર રાત્રિક અતિચાર શ્રમસુત્ર ૪૦૪ ४०७ પાક્ષિક અતિચાર પાક્ષિક સૂત્ર ખિ ખામણાં ૪૧૦ ૪૨૪ સવારના પડિલેહણની વિધિ ૪૨૫ સ્થાપનાચાયના પડિલેહણની વિધિ ૪૨૫ ૩૬૩ ૩૭૦ ૩૭૧ ૩૭૨ ૩૭૩ ૩૭૬ ૩૭૮ વિધિ ૪૨૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિભાગ નામ ધમ્મામ ગલની ૧૭ ગાથા સાંજના ૫ લેહણની વિધિ ગોચરી આલાવવાની વિધિ લાચ કરાવવાના વિધિ ૭-આરાધના વિભાગ પુન્ય પ્રકાશનું સ્તવન શ્રી પદ્માવતી આરાધના મરણ સમયે શુભ ભાવના શુભ ચિતવન કરવાની ભલામણુ૪૪૨ ચાર ગતિના જીવ ખામણાં ૪૪૪ વિતરાગ સ્તંત્ર પ્ર. ૧૭ સા અંતિમ સાધના અંત સમયની અણુમેલ ૪૪૭ ૪૪૯ આરાધના પાનું લીટી અશુદ્ધ पण सणा ર ગ્રહ શાન્તિની વિધિ ચેાઘડીયા જોવાની રીત સુતક વિચાર-ગ્રહણ વિચાર અસાય વિચાર ૪૫૬ કાર્તિકી-ચૈત્રી પૂનમે શત્રુ જય પટના દર્શને જવાનો વિધિ ૪૫૯ નવ સ્મરણાની ને ધ જ્વર તાવના છંદ ૪૬૬ ૪૭૩ શ્રી લેાગસ કલ્પ ૪૭૫ રે ૨ ૧૫ ૧૪ ૧૭ ૧૬ ૨૧ ૧૬ ૨૧ ૧૮ ६ ૧૮ ७ ૨૨ रक्षणम् આતા સત સતાઇ પૃષ્ઠ ૪૨૭ ૪૨૮ ૪૨૯ ૪૨૯ ૪૩૧ ૪૩૮ ૪૪૧ . ૪૫૦ ૪૫૩ ૪૫૫ # શુધ્ધિપત્રક शुद्ध पणासणे रक्ष ખાતે સત સતાð નામ વિભાગ ખીજ પાંચમ-આઠમઅગીયારસની સ્તુતિ રક્ષા પેટલી મંત્રવાનો મંત્ર ૪૭૬ ૪૭૮ ૪૭૯ શ્રી સતા ભદ્રયગ્ શ્રી જૈત શારદા પૂજનવિધ ૪૮૦ દેરાસરના ધ્વજનું ચિત્ર માય અને માહિતી. કરણ કરણ મખડા મખા äક્કાસય ઉક્કોસચ વીશ સ્થાનકની નવકારવાલી ગણવાના પો ને યંત્ર વાસક્ષેપ મત્રવાના ચિત્રની માહિતી અને ચિત્ર શાંતિસ્નાત્રની પીઠિકાના ચિત્રની સમજણ અને ચિત્ર ૪૯૪ શ્રી વીશ સ્થાનકના પ્રતીકા ૪૯૬ ચામાસાની ૪ વિધિ (૧ કપડાં વહેારાવવાની ૨ મુહપત્તિ પડિલેહણ કરવાની ૩ ઘર ખુલ્લુ રાખજોની ૪ ચામાસુ બદલાવવાની પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન જમણના થાળ-અ સહિત વીશ સ્થાનકને પરિચય. ૪૭ ૫૦) —મરણ પાછળની રીત દ્વિદળની સમજણ. પાનું લીટી ૪૫ ૨ ૪૫ ૫૪ ૫૫ ૬૯ ૩ ૧૦૩ 3 ૧૦૩ ૪ ૧૦૫ ૧૧ ૧૭ ૧૮ ૧૯ પૃષ્ઠ: ૪૮૯ ખંખાઈ ૪૦ વંદિત્ત ૪૨ અશુદ્ધ શુદ્ધ યન્નુત્તા યત્તો આગઢ આગાહિ ૫૦૭ ૧૦૮ ૧૦૮ સક્કમણે ચમણે પસ ચ પપ્પુ સ ખિ ખ વિદેતુ રખવાનુ રાખવાનુ માલવાની ખેલવાની. Page #25 -------------------------------------------------------------------------- ________________ દાન ૦. છટકે W2) *.. પાનું લોટી અશુદ્ધ શુધ ! પાનું લીટો એશુધ શુધ ૧૧૬ ૧૭, મત્ર ' મંત્રજ ! ૩૨૫ ૧૧ ૨૬ ૩૬ ૧૨૧ ૬ શ્રયસે ' શ્રેયસે ૩૩ર ૭ રૂપનાણે રૂપાનાણે ૧૨૧ ૧૬ શાંત્યે શાંત્યો ૩૪૨ ૧૮ જૈન ૧૨૫ ૧૧ ગુણ ગુણતાં ૩૪૮ ૧૮ મેડો મટ ૧૨૫ ૩૦ પાણેજ “ પાખે ૩૫૧ ૬ આવ આ ૧૨૫ ૩૦ દેવપૂ દેવપૂજા ૩૫૩ ૬. ૧૨૭ ૩ આતક આત ક ૩૫૪ ૧૧ स्वेिती स्थिती ૧૩૬ ૧૧ બાહું બાહુ ૩૫૪ ૧૨ कृति कृतिक ૧૫૧ ૧ અવે આવે ૩૫૪ ૧૨ कवला क्रवला ૧૫૨ ૮. ૩૬૦ ૨૦ બંધો ૧૬૦ ૩ અરપાતિ અરપતિ ૩૬૩ ૧૯ અંડુ અન્ડ ૧૬૧ ૧૭ નિમમ નિર્મામ ૩૬૫ ૧૯ સતિ સતિ ૧૬૯ ૮ સેવ સેવા ૩૬૭ ૧૯ પવત્તા વવાહ ૧૭૩ ૧૦ મહુમાં મહિમા ૩૬૯ ૧. સાત સવંરૂપત્તા ૧૭૩ ૧૭ વષજ વર્ષજ सामाइय' सव्व सावज्ज ૧૭૩ ૨૩ 36 3 अन्ने अन्न - ૧૭૫ ૨૧ પચમી. પંચમી ૩૭૦ ૧૮, ગભીર ગંભીર ૧૮૧ ૨૨ પ્રમા પ્રમાણુ ૩૭૪ ૯ દડી દડી ૧૮૧ ૨૩ જેજ જે જન ૩૭૪ ૧૦ નવ ર. નવકાર - ૧૮૨ ૨૧ સ૬ ૩૮૨ ૧૭ કેડા ૧૮૫ ૧૫ ચત્ય ચૈત્ય ૩૮૪ ૧૬ સંઘટ સંઘટ “૧૯૩ ૧૧ મંદિર મંદિર ૩૮૫ ૨ અકડતાં અડકતા ૧૯૩ ૨૧ સુખાકરે સુખકરે ૩૮૫ ૪૧ ચીત્યા ૧૯૪ ૨ કડા કરી ૩૯૪ ૧૭ ઈજારે અઈયારે ૨૦૦ ૨૧ વર્ભ વૈદર્ભ ૩૯૫ ૧૫ હતા દંતાન ૨૧૯ ૬ નિરૂણારૂ નિરુ કરુણાયરૂ ૪૦૫ ૩ ડાએ હડાએ ૨૨૦ ૧ ઈસ્થિઉ ઈચ્છિઉ ૪૪૩ ૩ બૈરા ય વાગ્ય ૨૪૧ ૧૨ શ્રેયાંસ શ્રેયાંસ ૪૫૩ ૧૦ ગેમે ગમેદ ૨૪૧ ૧૯ મેણે મેક્ષ ૪૭૧ ૨૦ આકાણતુ આકાણિતંતુ ૨૪૭ ૧ માતરીનું માતરીયું ४७६ ५ समाहिबर समाहिवर ૨૪૭ ૨૧ ચત્ય ચૈત્ય ૪૭૮ ૨ આત અતિ ૨૪૯ ૯ પશુની પણાની ૪૮૦ ૧૮ નાડાછડ નાડાછડી ૨૫૪ ૪ છીપાવાસી છીપાવલી ૪૮૨ ૧ પચ પંચ ૨૭૧ ૯ સાર્ગવ સંસર્ગ ૪૮૨ ૧ મત્ર મંત્ર ર૭૯ ૨૩ ધરય કરાય. ૪૮૩ ૧૧ ભિરામા ભિરમાં ર૯૭ ૬ પાલેડણ પડિલેડુણ ૪૮૩ ૧૫ માલિગતીમાલિંગની ૩૦૫ ૧૧ પંડગાદિ . પંડકાદિ | ૪૮૩ ૨૯ થિતાક્ષઃ મિતાક્ષરઃ ૩૧૬ ૩ દેવી દેવી ' ૪૮૪ ૧૦ દેવ દેવી Page #26 -------------------------------------------------------------------------- ________________ .0; દ : ૧૨ " s હજfe છN : સંપાદકે ! મુનિશ્રી અમરેન્દ્ર સાગરજી મુનિશ્રી મહાભદ્ર સાગરજી : પ્રકાશક : અમરચંદ રતનચંદ ઝવેરી મુદ્રક : જીતુભાઈ શાહ * જીગી પ્રિન્ટર્સ ફેન ૩૧ ૭૮ ૧૦. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ચરમતીર્થપતિ શ્રીમહાવીરાય નમઃ सुसिला तंबय पत्ता, रुढा सव्वे जिणागमा जेण । निम्मविया आणदो-दहिमरिसा सया जयउ ॥१॥ શ્રી વિધિસંગ્રહ વિભાગ ૧ લે શ્રીવજપંજરસ્તોત્રમ [ સાથે] ओं परमेष्ठि नमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराम स्मराम्यहम् ॥ २ ॥ ઉત્તમ નવપદ રૂ૫ આત્માની રક્ષા કરનાર અને વજના પંજર તુલ્ય શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારનું હું સ્મરણ કરું છું. ૧ ॐ णमा अरिहंताणे, शिरस्कं शिरसि स्थितम् । ॐ णमो सव्व सिद्धाण, मुखे मुखपटं वरम् ॥२॥ ઓ નમે અરિહંતાણું” એ પદ મસ્તક પર રહેલા ટોપ સદશ છે, ઓમ નમો સવ સિદ્ધાણં” એ પદ મુખ ઉપર શ્રેષ્ઠ મુખપટ સમાન છે. ૨ » ગારિજા, અક્ષાતિ-શાયિની ! ॐ गमा उवज्झायाणं, आयुधं हस्तयोई ढम् ॥३॥ વિ. સં. ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રેડ એ નમો આયરિયાણં' એ પદ અતિશયવાળી અંગરક્ષા રૂપ છે, “ઓ નમે ઉવઝાયાણં' એ પદ બન્ને હસ્તને વિષે દઢ શસ્ત્ર સમાન છે. ૩ ॐ णमो लाए सव्यसाहूण मोचके पादयोः शुभे । एसो पंचनमुक्कारो शिलावत्रमयीतले ॥ ४ ॥ એ નમો લેએ સવ્વસાહૂણું” એ પદ બન્ને પગની રક્ષા કરનાર શુભ મોજડી રૂપ છે, “એસે પંચણમુકકારે” (આ પંચ પરમેષ્ઠિનમસ્કાર ) આ પદ રૂપ તળિયું વજશિલામય છે. ૪ सव्वपावप्पणसणो, वो वनमयो बहिः। मंगलाणं च सव्वेसि, खादिरांझारखातिका ॥ ५ ॥ સવપાવપ્પણુસણ” એ પદ બહાર રહેલે (ફર) વજમય કિલ્લો છે, “મંગલાણં ચ સવેસિં” એ પદ કિલ્લાને ફરતી ખેરના સળગતા અંગારાવાળી ખાઈ રૂપ છે. પણ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । वोपरि वनमयं, पिधानं देहरक्षणम् ॥६॥ અંતમાં સ્વાા પદ છે. જેને એવું “પઢમં હવઈ મંગલં પદ કિલ્લા ઉપર રહેલ દેહની રક્ષા કરનારું વજમય ઢાંકણ છે. ૬ महाप्रभावा रक्षेयं क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठी पदेोद्भूता, कथिता पूर्वसरिभिः ॥७॥ આ મોટા પ્રભાવવાળી રક્ષા ક્ષુદ્ર ઉપદ્રને નાશ કરનારી છે, તે પંચ પરમેષ્ઠિ પદથી ઉત્પન્ન થયેલી છે અને તે પૂર્વાચાર્યોએ કહેલી છે.૭ यश्चैव कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भय, व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ જે માણસ પંચ પરમેષ્ઠિના પદ સહિત આ પ્રમાણે આત્મરક્ષા કરે છે, તેને કદાપિ ભય, આધિ, વ્યાધિ કાંઈ પણ ઉત્પન્ન થતું નથી.૮ ઈતિ પંચપરમેષ્ટિ નમસ્કાર સ્તોત્ર Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી દર્શનની વિધિ શ્રી દર્શનની વિધિ દેરાસરમાં પેસતાં પ્રથમ “નિસીડિ” કહેવી. દૂરથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “નમે જિણાવ્યું બોલવું. જ્યાં પ્રદક્ષિણા કરી શકાય તેમ હોય તે ત્યાં ત્રણ પ્રદક્ષિણા ફરવી. પ્રદક્ષિણા ફરતાં દુડા બલવા. -પ્રભુ-પ્રદક્ષિણા વખતે બેલવાના દુહાકાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિં પાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ દઉં સાર. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણ તે કારણે, ભવદુઃખ ભંજનહાર. ભમતીમાં ભમતાં થકા, ભવ ભાવઠ દૂર પલાય; પ્રદક્ષિણા તે કારણે, ભવિકજન ચિત્ત લાય. પ્રદક્ષિણા ફર્યા પછી દેરાસરમાં ટાળવા આશાતના દૂર કરવા પ્રયત્ન કરે, પછી મૂળનાયક પ્રભુ સન્મુખ ઊભાં રહી સ્તુતિ બલવી. * પુરુષોએ જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભાં રહી પ્રભુની સ્તુતિ કરવી. સ્તુતિ બોલતી વખતે પિતાનું અધું અંગ નમાવવું. -: સ્તુતિઓ:દર્શન દેવ—દેવસ્ય, દર્શનં પાપનાશનં; દર્શન સ્વર્ગ–સે પાન, દર્શન મેક્ષસાધનં. નારકાઃ અપિ મોદન્ત, યસ્ય કલ્યાણ-પર્વસુ પવિત્ર તસ્ય ચારિત્ર, કે વા વર્ણયિતું ક્ષમ, ૨ છે પ્રતિમા મનેહારિણી દુઃખ હરી, શ્રી વીર જિણંદની; ભક્તોને છે સર્વદા સુખ કરી, જાણે ખીલી ચાંદની. આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસે ગાય છે પામી સઘળાં સુખ તે જગતમાં, મુક્તિ ભણું જાય છે. ૩ * દર્શને પૂજા કરવનારે વચમાં ઊભાં ન રહેવું જેથી બીજાને અંતરાય ન પડે Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે, પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. આવ્યે શરણે તુમારે, જિનવર કરજે આશ પૂરી અમારી, ના ભવપાર મારે તુમ વિણ જગમાં, સાર લે કેણુ મારી; ગાયે જિનરાજ આજે હરખ અધિકથી, પરમ આનંદકારી, પાયે તુમ દર્શ, નાશે ભાવભર્યું ભ્રમણ, નાથ સર્વે હમારી. પાતાલે યાનિ બિબાનિ, યોનિ બિબાનિ ભૂતલે, સ્વર્ગોડપ યાનિ બિબાનિ, તાનિ વદે નિરંતરમ્. અન્યથા શરણે નાસ્તિ, તમેવ શરણં મમ, સ્માત્ કારુણ્ય–ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર ! આદિમ પૃથિવીનાથ-માદિમ નિ પરિશ્રમ આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિન તુમ સુધા–સોદર- વાસ્ના , નિર્મલીકૃત–દિભુખ; મુગલમાં તમાશાન્ધ, શાંતિનાથ, જિતુ વઃ કમઠ ધરણેન્દ્ર ચ, ચિત કર્મ કુતિ, પ્રભુતુલ્ય –મવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વ: શ્રી આદ્યશ્વર શાંતિ નેમિનિને, શ્રી પાર્શ્વવીર પ્રભે, એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે કરી તે વિભે; કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ, એહવા ગૌતમસ્વામી લબ્ધિ ભરાયા, આપ સદા સન્મતિ. અદ્ય મે સફલ જન્મ, અદ્ય મેં સફલા ક્રિયા, અદ્ય મેં સફલ ગાત્ર, જિનેન્દ્ર, તવ દર્શનાત્. ૧૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીદશનવિધિ જિન ભંક્તિજિનર્ભક્તિ, જિને “ક્તિ દિને દિને, સદા મેડસ્તુ સદા મેડસ્તુ, સદા મેડતુ ભવે ભવે. સરસ-શાંતિ-સુધારસ-સાગર, શુચિતરં ગુણરત્ન–મહાગ, ભવિકપંકજબેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વમ શ્રીપા ધરણેન્દ્ર સેવિતપદઃ પાશ્વ સ્તુવે ભક્તિતઃ, પાર્વેન પ્રતિબોધિત. કમઠઃ પાર્લાય કુર્શનમ; પાર્ધાતુ ચિન્તિતકાર્યસિદ્ધિરમલા, પાર્શ્વસ્ય તેજે મહત, શ્રીપાર્વે પ્રકટપ્રભાવ ઈહ નઃ શ્રી પાર્શ્વ સૌખ્ય કુરુ. વીરઃ સર્વસુરા–સુરેન્દ્રમહિને, વીરં બુધાઃ સંશ્રિતા વીરેણું–ભિડતઃ સ્વકર્માનિયે, વીરાય નિત્ય નમઃ વીરતીર્થમિદં પ્રવૃત્તમતુલં, વીરસ્ય ઘેર તપ, વીરે શ્રીધૃતિકીર્તિકાંતિનિચયઃ શ્રીવીર ભદ્રં દિશ. = આબુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુજ્ય સાર; પાંચે તીરથ ઉત્તમ ધામ, સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ. ૧૫ ૧૬ ૧૭ વીશ તીર્થકર ભગવાનની ગુજરાતી સ્તુતિઓ ૧ તીર્થરાજ વિમલાચલ નિત્યવંદે, દેખી સદા નયનથી જિમ પૂર્ણ ચંદે, પૂજે મેલી સુરવરે નરનાથ જેને, ધોરી સદા ચરણ લંછન માંહિ જેને, શ્રેયાંસના ઘર વિષે રસ ઇક્ષુ પીધે, ભિક્ષાગ્રહી નિજ પ્રપૌત્ર પવિત્ર કીધે. માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ, અઠું અહે પરમ કેવલ શ્રીવિભુએ, ૨ દેવાધિદેવ ગજલંછન ચંદ્રકાતિ, સંસાર સાગરતણી હસ્નાર બ્રાંતિ, એવા જિનેશ્વર તણા યુગપાદ પૂજે, દીઠે નહિ જગતમાં તુમ તુલ્ય દુજે; જમ્યા તણી નગરી ઉત્તમ જે અધ્યા, પિતા નરેશ પ્રભુના જિતશત્રુધા, દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી, સેવો સદા અજિતનાથ ઉમંગકારી; ૩ વાધે ન કેશ શિરમાં નખ રેમ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ છે માંસ શેણિત અહે અતિતકારી, હે સ્વામી સંભવ સુસંપદ ગાત્ર તારી , Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસ ગ્ર ૪ છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહારને તુમ નીહાર ન કાય જાણે; એ ચાર છે અતિશય પ્રભુ જન્મ સાથે, વંદું હું મેશ અભિન ન જોડી હાથે. ૫ ભૂમડયે વિચરતાં જિનરાજ જ્યારે, કાંટા અધોમુખ થઈ રજ શુદ્ધ ત્યારે; જે એક યેાજન સુધી શુભવાત શુદ્ધિ, એવા નમ્' સુમતિનાથ સદા સુબુદ્ધિ ૬ વૃષ્ટિ કરે સુરવો અતિસૂક્ષ્મધારી, જાનુ પ્રમાણુ વિચે કુસુમે શ્રીકારી; શબ્દો મનેાહર સુણી શુભ શ્રોત્રમાંહિ, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમુ ઉચ્છાંહિ. ૭ સેવા કરે યુગલયક્ષ સુRsકરીને, વીંજે ધરી કર વિષે શુભ ચામરોને; વાણી સુણે સરસ તૈયણુ એક સારી, વદુ સુપાર્શ્વ પુરુષોત્તમ પ્રીતિકારી. ૮ જપે જિનેન્દ્ર મુખ માગધી અ ભાષા, દેવેશ નરા તિરિંગણા સમજે સ્વભાષા; આ અના સઘળા જન શાંતિ પામે, ચદ્રપ્રભુ ચરણુ લાંછન ચદ્ર નામે. હું બૈર વિરોધ સઘળા જન ત્યાં વિસારે,મિથ્યાત્વીએ વિનયી વાકય મુખે ઉચ્ચારે; વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિજિન ગવ છાંડે. ૧૦ જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર ર્નાર્ડ લવલેશ ત્યારે; ઇતિ ઉપદ્રવ દુકાળ વિદૂર ભાગે, નિત્ય કરું નમન શીતલનાથ આગે. ૧૧ છાયા કરે તરુ અશોક સદૌવ સારી, વૃક્ષો સુગંધ શુભશીતલ શ્રેયકારી; પચ્ચીશ જોયણ લગે હું આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવનથી સાધિ. ૧૨ સ્વપ્ના ચતુ શ લહે જિનરાજ માતા, માતંગ ને વૃષભ સિંહ સુલક્ષ્મીદાતા; નિધૂમ અગ્નિ શુભ છેવટ દેખીને તે, શ્રીવાસુપૂજ્ય પ્રભુતા શુભસ્વપ્નથી તે. ૧૩ જે પ્રાતિહા શુભ આઠ અશોક વૃક્ષ, વૃષ્ટિ કરે કુસુમની સુરનાથ દક્ષ; બે ચામરો શુભ સુખાસન ભાસ્કરો તે, છે છત્ર વિમલનાય સુદુંદુભિ તે. ૧૪ સઠાણુ છે સમ સદા ચતુરસ્ર તારું, સઘયણુ વજ્ર ઋષાદિ દીપાવનારું; અજ્ઞાન ક્રોધ મદ મોડુ હર્યાં તમોએ, એવા અન ત . પ્રભુને નમીએ અમોએ. C ૧૫ જે કમ વરી અમને બહુ પીડનારા, જે કથી પ્રભુ તમે જ મૂકાવનારા; સંસાર સાગર થકી પ્રભુ તારતારા, શ્રી ધર્મનાથ પદ્મ શાશ્વત આપનારા. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિદશન ૧૬ શ્રીવિશ્વસેન નૃપ નંદન દિવ્ય કાંતિ, માતા સુભવ્ય અચિરા તસ પુત્ર શાંતિ, શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનાં સ્વરૂપ બનાવી. પારેવને અભય જીવિતદાન આપ્યું, પિતાતણું અતિસુકમલમાંસ કાપ્યું; તેવા મહા અભયદાનથી ગર્ભવાસે, મારી ઉપદ્રવ ભયંકર સર્વ નાશે. શ્રી તીર્થનાયક થયા વળી ચકવર્તી, બન્ને લહી પદવીઓ ભવ એક વર્તી જે સાર્વભૌમ પદ પંચમ ભેગવીને, તે સેલમાં જિન તણું ચરણે નમીને; ૧૭ રાશી લક્ષ ગજ અશ્વ રથે કરીને, છનું કરેડ જન લશ્કર વિસ્તરીને. તેવી છતી અતિ સમૃદ્ધિ તજી ક્ષણિકે, શ્રી કુંથુનાથ જિનચક્રી થયા વિવેકે. ૧૮ રત્ન ચતુર્દશ નિધાન ઉમંગકારી, બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી; પદ્માનની ચોસઠ સસ અંગનાએ, તેવી તજ અર નેધર સંપદાઓ. ૧૯ નિત્ય કરે કવલક્ષેપન કંડ સુધી, મિત્રને તરણકાજ નિપાઈ બુદ્ધિ ઉદ્યાન મેડન ગૃહ રચી હેમ મૂર્તિ, મલ્લી જિનેશ પડીમા ઉપકાર કરતી. ૨૦ નિસંગ દાંત ભગવંત અનંતજ્ઞાન, વિશ્વોપકાર કરુણાનિધિ આત્મધ્યાન પંચેન્દ્રિયે વશ કરી હણું કર્મ આઠે, વદે જિનેન્દ્ર મુનિસુવ્રત તેહ માટે. ૨૧ ઇન્દ્રો સુરે નરવરે મલી સર્વ સંગે, જન્માભિષેક સમયે અતિભક્તિ રંગે; વિદ્યાધરી સુરવરી શુભ શબ્દરાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. ૨૨ રાજિમતી ગુણવતી સતી સૌમ્યકારી, તેને તમે તજી થયા મહાબ્રહ્મચારી; પૂર્વે ભવે નવ લગે તુમ સ્તંડધારી, હે નેમિનાથ ! ભગવંત પરેપકારી. ૨૩ સમેત શૈલ શિખરે પ્રભુ પાર્શ્વ સેહે, શંખેશ્વર અમીઝરા કલિકુંડ મેહે, શ્રીઅશ્વસેન કુલદીપક માત વીમા, નિચ્ચે અચિન્ય મહિમા પ્રભુ પાનામા. ૨૪ સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વંદ, આનંદકારક સદા ચરણારવિંદો; જે શાસનેશ્વર તણે ઉપકાર પામી, પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી. Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ. શ્રી અષ્ટપ્રકારી પૂજાવિધિ જિન પૂજામાં સાચવવાની સાત શુદ્ધિઓ શ્રાવકે રેજ શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને પ્રકારે પૂજા કરવી જોઈએ. અંગ–૧ વસન–૨ મન–૩ ભૂમિકા-૪ પૂજે પકરણ સાર-૫ ન્યાય દ્રવ્ય- વિધિ શુદ્ધતા-૭ શુદ્ધિ સાત પ્રકાર ૧ શરીરશુદ્ધિ-શરીર બરાબર શુદ્ધ થઈ શકે તેટલા માપસર જળથી સ્નાન કરી રૂમાલથી લુછવું. ૨ વસંશુદ્ધિ– પૂજા માટે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર રાખવા જોઈએ. પૂજા માટેનાં વસ્ત્રો મુખ્યતાએ સફેદ જોઈએ. ફાટ્યા વગરનાં, બળ્યા વગરનાં અને સાંધા વિનાનાં જોઈએ તે વસ્ત્રો બીજા કામમાં ન લેવા. ૩ મનશુદ્ધિ– જેમ બને તેમ બીજા બધા વિચારે ભૂલી જઈને મનને પૂજામાં સ્થિર કરવું. ૪ ભૂમિશુધ્ધિ- દેરાસરમાં બરોબર કાજે (કચરો) લીધે છે કે નહિ, તે જેવું તથા પૂજાના સાધને લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી. ૫ ઉપકરણશુધ્ધિ- પૂજામાં જોઈતાં દ્રવ્ય, કેશર, સુખડ, બરાસ, પુછપ–ધૂપ, અગરબત્તી, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ બને તેમ ઊંચી જાતનાં વાપરવાં, અને બને તેટલાં ઘરનાં જ વાપરવા. કળશ ધૂપ-ધાણા, આરતિ, મંગલદી, અંગભૂંછણ વગેરે એકદમ સ્વચ્છ ને ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આલ્હાદ વધારે આવશે અને ભાવની વૃદ્ધિ પણ થવાની. ૬ વ્યશુધ્ધિ- જિનપૂજા આદિ શુભ કાર્યમાં વપરાતું દ્રવ્ય જે ન્યાયથી ઉપાર્જન કરેલું હોય તે ભાવની વૃદ્ધિ થવાથી સેનામાં સુગંધ જેવું થાય. Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂજાવિધિ ( ૭ વિધિશુદ્ધ-પૂજા કરવાની જે જે વિધિ છે તેમાં કેઈ અવિધિ ન થાય તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. પૂજા કરનારે પિતાના કપાળમાં તિલક કરી પછી બીજી વખતની નિસાહિ કહી દ્રવ્ય પૂજામાં જોડાવવું. અષ્ટ પ્રકારી પૂજા એટલે આઠ પ્રકારેથી જિનેશ્વરદેવની પૂજા કરવી તે. તેમાં પહેલી ત્રણ પૂજા, જલપૂજા, ચંદનપૂજા ને પુ૫પૂજા, પ્રભુના અંગને સ્પર્શ કરીને કરવાની હોય છે. માટે તેને અંગપૂજા કહેવાય છે. બાકીની ધૂપપૂજા, દીપપૂજા, અક્ષત પૂજા, નવઘ પૂજા અને ફલપૂજા, આ પાંચ પ્રભુની સન્મુખ રહીને કરવાની હોવાથી તે અગ્રપૂજા કહેવાય છે. [જેના શરીરમાંથી રસ ઝરતી હોય તેણે અંગપૂજા ન કરતાં પિતાનાં લાવેલાં ક બીજાને આપી તેની પાસે પૂજા કરાવવી, પિતે અગ્રપૂજા તથા ભાવપૂજા કરવી.] અષ્ટ પ્રકારી પૂજા ૧ જલપૂજા-પ્રથમ પંચામૃતથી [ દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગાં કરીને ] શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓને ન્ડવણ કરી, વાલાફેંચી કરી પછી ચેખા પાણીથી ન્હવણ કરવું પછી ત્રણ અંગલુહણાં પિતાના હાથે જ બહુમાનપૂર્વક બરાબર કરવાં. દહે-જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હશે, માગે એમ પ્રભુ પાસ. જ્ઞાન–કલશ ભરી આતમા, સમતાસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર (૧) પૂજા કરનાર પ્રક્ષાલનનું પાણી લેતાં નીચે ન ઢળે તેનો ખાસ ઉપયોગ રાખે કારણ કે પાણી ઢોળાવવાથી જીવ વિરાધના અને લપસવાનો સંભવ છે. (૨) પૂજા કરનારે ભગવાને વાળાકુંચી કરતા ખૂબ જ ધ્યાન રાખવું. પ્રભુની પ્રતિમા પર ઘસારો ન લાગે, અને અવાજ ન થાય તે રીતે કરવી. (૩) કેશરપૂજા કરતાં ભગવાનના શરીર પર રેલા ન ઉતરે તેને ઉપયોગ રાખવો જરૂરી છે. પૂજા કરતાં ભગવાનની ડાબી-જમણી બાજુએ ઊભા રહી પૂજા કરવો જેથી બીજાને દર્શનમાં અંતરાય ન પડે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીવિધિસંગ્રહ મેરુશિખર નવરાવે છે સુરપતિ મેરુશિખર જન્મકાળ જિનવરજીકે જાણી, પંચ રૂપે હરી આવે. હે સુર૦ ? રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે, ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હે સુર૦ ૨ એણીપરે જિનપ્રતિમાકે ન્યૂડણ કરી, બેધિબીજ માનું વાવે, અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હે સુર૦ કે. ચંદનપૂજા- કેસર, બરાસ, સુખડ વગેરેથી વિલેપન-પૂજા કરવી. નવ અંગે તિલક કરવાં, પૂજા કરતાં નખ કેસરમાં બળાય નદ્ધિ અને પ્રભુને અડે ન િતથા કેસરના છાંટા પડે નહિ, એ ધ્યાનમાં રાખવું. દહ-શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ, આત્મ શીતળ કરવા ભણી, પૂજે અરિડા અંગ. નવ અંગે પૂજા કરવાના દુહા જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ઋષભ ચરણ—અંગૂઠડે, દાયક ભવજલ અંત. (પ્રભુના જમણુ-ડાબા અંગુઠે તિલક કરવું) જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ-વિદેશ, ખડાં ખડાં કેવળ લહ્યું, પૂજે જાનું નરેશ. (પ્રભુના જમણુ-ડાબા ઢીંચણે તિલક કરવું) લેકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન; કર કાંડે પ્રભુ પૂજતાં, પૂજે ભવી બહુમાન. (પ્રભુના જમણુ-ડાબા કાંડે તિલક કરવું) માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંત; ભૂજા બળે ભવજળ તર્યા; પૂજે ખંધ મહંત. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂજાવિધિ (પ્રભુના જમણા-ડાબા ખભે તિલક કરવુ) સિદ્ધશિલા ગુણ ઊજળી, વસિયા તિણે કારણ ભવી, (પ્રભુના મસ્તક-શિખાએ તિલક કરવુ) તીથ ંકર પદ પુન્યથી,ત્રિભુવન જન સેવત; ત્રિભુવનતિલક સમા પ્રભુ, ભાલતિલક જયવંત લેકાંતે ભગવ’ત; શિરશિખા પૂજત (પ્રભુના કપાળમાં તિલક કરવુ) સોળ પહેાર પ્રભુ દેશના, કવિવર વર્તુલ; મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. (પ્રભુની છાતીએ તિલક કરવું) હૃદય કમળ ઉપશમ મળે, ખાળ્યા રાગ ને રાષ હિમ દહે વનખંડને, હૃદય તિલક સ ંતાષ. (ભુના કંઠે તિલક કરવુ) રત્નત્રયી ગુણુ ઉજળી, સકલ સુગુણવિશરામ; નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ. દુહા—સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ; સુમજતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ. ૪ ધૂપ કરવા. (પ્રભુના નાભિએ તિલક કરવું) ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિષ્ણુ દ્રુ; પૂજે બહુવિધ રાગથી કહે શુભવીર મુણિ દ. પુષ્પપૂજા-સરસ, સુગંધી વાળા અને અખંડ પુષ્પો ચઢાવવાં નીચે પડેલ પુષ્પ ચઢાવવાં નિડે. ૧૦ ૩ ૧૧ ७ ધૂપપૂજા——ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીવિધિસંગ્રહ દ–ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. પ દીપક પૂજા–પ્રભુની જમણી બાજુએ ઊભા રહી દીપક પૂજા કરવી. દુ-દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુખ હાય ફેક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત કલેક. ૬ અક્ષતપૂજા-અખંડ ચોખા વડે સાથિયે કે નંદાવર્ત કર. દુહ-શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાળી સકળ જ જાલ. ૭ નૈવેદ્યપૂજા-સાકર, પતાસા, ઉત્તમ મીઠાઈ વગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું. દુહા-અણડારી પદ મેં કર્યા, વિગડુ ગઈ ય અનંત; દૂર કરી તે દીજીયે, અણુહારી શિવ સંત. ૮ ફળપૂજા–બદામ, પારી, શ્રીફળ અને પાકાં ફળ સિદ્ધશિલા ઉપર મૂકવાં. દહે-ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજા કરી, માગે શિવફલ ત્યાગ. ચામર વીંઝતાં બોલવાને દુહો બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરુ ધરી ઉત્કંગ, ઈન્દ્ર ચેસઠ મલીયા રંગે; પ્રભુ પાર્શ્વનું મુખડું જેવા, ભવોભવના પાતિક ખોવા. (બધી દ્રવ્ય પૂજા પૂરી કર્યા પછી ત્રીજી વખતની નિશીહિ કહી ચૈત્યવંદનાદિ ભાવપૂજામાં જોડાવવું. ) Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂજાવિધિ (સાથિયા કરવાની (વધ) દુહા-શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવત્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહેા, ટાળી સકળ જ જાળ. સાથિયા કરવામાં પ્રથમ પહેલાં સિદ્ધશિલાની ઢગલી કરી તેની નીચે દન, જ્ઞાન, ચારિત્રની ત્રણ ઢગલી કરવી. તેની નીચે સાથિયા કરવા માટે ચેાખા મૂકીને સાથિયા કરવો પછી જ્ઞાન, દર્શન ચારિત્રની ત્રણ ઢગલી ને સિદ્ધશિલા કરવી. ૧૩. સિદ્ધશિલાને જ્ઞાન, દર્શન, ચારિત્રની ઢગલી કરતા આ દુહા મનમાં ભાવવો. દન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. હવે સાથિયેા કરતી વખતે અક્ષત પૂજા કરતાં થયાં, સફળ કરુ અવતાર; ફળ માડુ પ્રભુ આગળે, તાર તાર મુજ તા. સાંસરિક ફળ માંગીને, રવડયેા હું સ ંસાર; અષ્ટક નિવારવા, માર્ગુ મેક્ષ ફળ સાર ચિહુ ગતિ ભ્રમણુસંસારમાં, જન્મ-મરણુ જ જાળ; પંચમ ગતિ વિષ્ણુ જીવને, સુખ નહીં તિહુ કાળ. ચારગતિરૂપ સ ંસારમાંથી છૂટવા માટે દશન, જ્ઞાન, ચારિત્રની ઢગલી છે અને તે જ્ઞાન દન ચારિત્ર વડે સિદ્ધશિલા પામી શકાય છે. સાથિયા કરવાની વિધિમાં કાઈ પ્રથમ કરી પછી સાથિયે મનાવવાનુ કહે છે અને ત્રણ ઢગલી અને સિદ્ધશિલા આમ કરવાનું કહે છે. સિદ્ધશિલાને ત્રણ ઢગલી કોઈ પહેલાં સાથિયે, અષ્ટ પ્રકારી પૂજાના હેતુઓ જલપૂજા–જગતના બાહ્ય મલીન પદાર્થોનુ શુદ્ધ કરવાનું કા મુખ્યપણે જલ-પાણી કરે છે. તેના પ્રતીક તરીકે જલપૂજા છે. તેમ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીવિધિસ ગ્રહ પવિત્ર ભાવપૂર્વકની જલપૂજા આત્માને શુદ્ધ કરે છે. તે ભાવ કેળવવા શુદ્ધ આત્મસ્વરૂપને વરેલા અરિહંતદેવોની દ્રવ્યથી જલ પૂજા છે. ચંદનપૂજા-કષાયાની ગરમીથી આત્મા સતત ગરમ પાણીની જેમ ઊકળી રહ્યો છે. એને ઠારવા સમભાવ–શીતલભાવની છે. એના બાહ્ય પ્રતીક તરીકે ચંદનપૂજા કરવાની છે. આવશ્યકતા પુષ્પપૂજા—આત્મા જ્ઞાનની સુવાસને સ્વામી છે. અગર સમ્યગ્ત્વની સુવાસના સ્વામી છે પણ ક`મળથી અગર મિથ્યાત્વથી દુર્ગંધિ અન્યા છે. એ અજ્ઞાન અને મિથ્યાત્વની ફુગંધિ ટાળવાના શુભભાવસમ્યગ્દન ભાવની સુગ ંધીના પ્રતીક તરીકે પુષ્પપૂજા છે. દીપકપૂજા-અન તજ્ઞાનના સ્વામી આત્મા અત્યારે અજ્ઞાનના અંધકાર નીચે આવી પડયા છે. એ જ્ઞાનભાવને પ્રાપ્ત કરવાના ભાવાના બાહ્ય પ્રતીક તરીકે દીપક પૂજા છે. પપૂજા–આત્મા સમ્ય અને શીલની સૌરભ ખોઈ બેઠો છે. અને એના કારણે અંતરનુ વાતાવરણ દૂષિત બન્યું છે. એ દૂષિત વાતાવરણને શુદ્ધ કરવાની શુભ ભાવનાના પ્રતીક તરીકે ધૂપપૂજા છે. અક્ષતપૂજા—આત્મા અક્ષત સ્વરૂપે છે. પણ કના પ્રતાપે ક્ષતવિક્ષત-અની ખત્તા ખાતા આવ્યા છે. એ પોતાના અક્ષત-અખંડઉજજવલ સ્વરૂપને પામવાની ભાવનાના પ્રતીક તરીકે અક્ષતપૂજા છે. શૈવદ્યપૂજા-ખાવું પીવુ એ મારો સ્વભાવ નથી, પુદ્ગલ સ્વભાવ છે. એ વિભાવદશાને ટાળવા સ્વભાવ ભાવનાના પ્રતીક તરીકે—અણાહારી પદ પામવાની ભાવનાના પ્રતીક તરીકે નૈવદ્યપૂજા છે. ફલપૂજા-મુક્તદશાએ વીતરાગની પૂજાના પરમોત્કૃષ્ટ ભાવનું ફૂલ છે. તે શુદ્ધ આત્મદશાના ફળની ભાવનાના પ્રતીક તરીકે ફળપૂજા છે. બાહ્ય પૂજા——દ્રવ્યપૂજા-આઠ પ્રકારી–સત્તર પ્રકારી–એકવીશ પ્રકારી અગર એથીએ વધુ પ્રકારની હોઈ શકે. પણુ દરેક પ્રકારની પૂજામાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન વિધિ ૧૫ ભાવને પ્રકાર એક જ છે જોઈએ કે વીતરાગની પૂજા કરતાં હું પણ વહેલે અને પહેલે વીતરાગ બનું. ત્યવંદનની વિધિ. ૧–પ્રથમ દહેરાસરમાં ત્રણ ખમાસમણ દેવાં, પછી ડાબે ઢીંચણ ઊભે રાખે. પછી ઇચ્છાકારેણ સંસિ ભગવન ચૈત્યવંદન કરું ? ઈચ્છ, કી. ર–સકલકુશલવલ્લી કડી ચૈત્યવંદન કહેવું. સકલ કુશલ વલ્લિક, પુષ્પરાવર્ત મેઘો, દુરિત તિમિર ભાનુ, કલ્પવૃક્ષોપમાનઃ, ભવજલનિધિ પિત, સર્વ સંપત્તિ હેતુ, સ ભવતુ સતત વ, શ્રેયસે શાતિનાથ-શ્રેયસે પાર્શ્વનાથ ૧ ચોવીશ જિનના શરીરના વર્ણનું ચૈત્યવંદન. પ્રઢપ્રભુ ને વાસુપૂજ્ય દેય રાતા કડીયે; ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દે ઉજ્જવળ લહીયે. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દે નીલા નીરખ્યા: મુનિસુવ્રત ને નેમનાથ, દે અંજન સરીખા. સેળે જિન કંચન સમાએ, એવા જિન ચોવીશ; ધીરવિમલ પંડિત તણ, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૨ શ્રી પંચ પરમેષ્ટિનું ચૈત્યવંદન. બાર ગુણે અરિહંત દેવ પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતા, દુઃખ દેહગ જાવે આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવઝાય; સત્તાવીશ ગુણ સાધુના જપતાં શિવસુખ થાય. અષ્ટોત્તર શત ગુણ મલીએ, એમ સમરે નવકાર; દીર વિમલ પંડિત તણે નય પ્રણમે નિતસાર Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ જ કિંચિ સૂત્ર. જ કિંચિ નામતિથં, સચ્ચે પાયાલિ માણસે એક જા જિણ-બિંબઈતાઈ સવાઈ વંદામ. નમુથુલું ( શકસ્તવ) સૂત્ર. નમુત્થણું અરિહંતાણં ભગવંતાણું. આગરાણું તિત્વ યરાણું, સાંસંબુદાણું. પુરસુરમાણુ પુરિસ-સીહાણું પુરસ-વર-પુંડરીઆણુ પુરિસરગંધહસ્થીણું. લગુત્તરમાણું, લેગ-નાહાણું. લગ-હિઆણું, લેગ-પઈવાણું, લેગ-પજજો અગરાણું. અભયદયાણું, ચક્ખુદયાણુ, મગ્નદયાણું, સરણદયાણું, બોહિદવાણું, ધમ્મદયાણું, ધમ્મદેસયાણું. ધમ્મુનાયગાણું; ધમ્મ-સારહીશું, ધમ્મ-વર-ચાઉંરંત ચવદીયું, અપડિહય-વરનાણ-દંસણધરાણે, વિય-ઉમાણે, જિર્ણ જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બાહયા, સુરાણ અગા, સરવણુર્ણ સવદારસીણું, સિવમય-મરૂઆ ભણત-મફખચ માબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધગઈ-નામધેય, ઠાણું સંપત્તાણું, નમે જિણાવ્યું. જિઅભયાણું જે અ અઈઆ સિદધા. જે અ-ભવિસ્મૃતિણાગએ કોલે, સંપાઈ અ વર્માણા, તિવિહેણ વંદામ. જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉડે અ-અહે અ--તિરિઅલાએ અર સવાઈ તાઈ વંદે, ઈહ સતે તત્થ સ તાઈ કહી એક ખમાસમણ દેવું પછી Page #43 -------------------------------------------------------------------------- ________________ १७ શ્રી ચૈત્યવંદન વિધિ જાવત કેવ સાહૂ સૂત્ર જાવંત કેવિ સાહ. ભરહે-રવય-મહાવિદેહે અ સોવેસિં તેસિ પણુઓ, તિવિહેણુ તિરંડ વિરયાણું નમોડહંત-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય: આ સૂત્ર બોલી સ્તવન અથવા ઉવસગહરે તેત્ર કહેવું. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારે, સાંભળીને આવ્યે હું તીરે, જનમ મરણ દુઃખ વારે; સેવક અરજ કરે છે રાજ ! અમને શિવસુખ આપે. સેવક. ૧ સહુકોનાં મન વાંછિત પૂર, ચિંતા સહુની શ્રે; એવું બિરુદ છે જ ! તમારું, કેમ રાખો છે દરે? સેવક. ૨ સેવકને વલવલતે દેખી, મનમાં મહેિર ન ધરશે; કરુણાસાગર કેમ કહેવાશો ? જે ઉપકાર ન કરશે. સેવક. ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિસણ દીજે; ધૂંઆડે ધીજું નહિ સાહેબ, પેટ પડ્યા પતી જે. સેવક. ૪ શ્રી શંખેશ્વરમંડન ! સાહેબ, વિનતડી અવધારે; કહે - જિનહર્ષ” મયા કરી મુજને, ભવસાયરથી તારે. સેવક. ૫ ઉવસગ્ન-હરે પાસ, પાસં વંદામ કમ્મુ-ઘણુ–સુર્ક, વસહર-વસ-નિનાસ, મંગલ કલ્લાણ આવાસ. વિસહરકલિંગ-મંતં; કઠે ધારે ઈ જે સયા મણુઓ; તસ્સ ગહરેગ–મારી, દર જરા જતિ ઉવસામ. (ચઉ દરે મતે, તુ પણ વિ-બહુ હેઈ, નર-તિરિએસ વિ-જીવા પાવંતિ ન દુખ-દગચં. તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ ક૫પાય-વષ્ણહિએ; પાવંતિ અવિશ્લેણું, જીવા અયરામર ઠાણું ઈએ સથ મહાયસ ભક્તિભર નિરભરેણુ હિયએ તા દેવ દિજજ બોહિ ભ ભ પાસ જિણચંદ. વિ. સં-૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિસ ગ્રહ પછી એ હાથ મસ્તકે ધરી જયવીયરાય આભવખડા સુધી કહેવા પછી હાથ લલાટે ધરી જયવીયરાય સ ંપૂર્ણ કહેવા. ૧૮ જય વીયરાય સૂત્ર જય વીયરાય જગ-ગુરુ, હાઉ મમ તુહુ પભાવ ભયવ, ભવન-વેએ ભગાજીસારિઆ હૂ-લ-સિદ્ધિલાગ–વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણુ-પૂઆ પરત્થકરણ ચ, સુહગુરુજાગે ત॰ત્રયણ-સેવણા આભવ-મખડા. વાજઇ જઇવિ નિયાણુ ભધણ. વીયરાય ? તુહ સમએ; તહિને મમ હુજ્જ સેવાઃ ભવે ભલે તુમ્હેં ચલણાણુ. દુશ્મwએ કમ્મુખ, સમાહિ મરણં ચ એાહિલાલેા અ, સપ૪૩ મહુ એ, તુહ નાહ! પણામ કરણે. સવ–મગલ-માંગલ્ય, સ– કલ્યાણ-કારણ, પ્રધાન' સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. પછી અસ્તુિત ચેચાણ અન્નત્થ કહી, એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. અરિહંત ચેઇઆણું, કૅરેમિ કાઉસ્સગ્ગ, વદણુવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સઝારવત્તિયાએ સમાણુવત્તિયાએ, મહિલાભવત્તિયાએ, નિરુવસગવત્તિયાએ, સદ્દાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ,અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામ કાઉસગ્ગ, અસત્ય ઊસિએણુ નીસિએણું ખા(સએણ છીએણુ, જભાઇ એણુ, ઉડુએણુ વાયનિસગ્ગ, ભ્રમલીએ પિત્તમુચ્છાએ. સુહુમેહે' અ ગ–સ ચાલે હૈં, સુહુમેહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિšિ-સ ચાલેહ એવમ એઇહિ આગારેહિ, અભગ્ગા અવિરાહ હુજ મે કાઉસ્સગ્ગા જાસ્ત્ર અરિહંતાણુ, ભગવંતાણું, નમુક્કારણ ન પાસિ તાવ કાય, ટાણેણુ મેણેણુ આણેણુ, અપાણુ વાસરામિ ' પછી કાઉસ્સગ્ગ પારીને ‘ નમા' કહીને નીચેની થાય કહેવી. શ ંખેશ્વર પાસજી પૂજીએ, નરભવના લાહે લીજીએ, મનવાંછિત પૂર્ણ સુરતરૂ, ય વામાસુત અલવેસરુ. ૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજાની વિધિ પછી ખમાસમણ દેવું. 2. સવારના ચૈત્યવંદનમાં નવકારશી–એકાસણું વગેરે જે પચ્ચખાણું લેવું હોય તે લેવું અને સાંજના ચૈત્યવંદનમાં દુવિહાર, તિવિહાર, ચેવિહાર કે પાણહાર વગેરે જે પચ્ચકખાણ લેવું હોય તે લેવું. | સ્નાત્ર પૂજાની વિધિ [પંડિત શ્રી વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા ] (સ્નાત્રીયાઓએ હાથમાં પંચામૃત કળશ લઈને ઊભા રહેવું.) સરસશાંતિસુધારસસાગર, શુચિતરં ગુણરત્નમહાગર; ભવિક પંકજબેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ, ૧ દુહ-કુસુમાભરણ ઉતારીને, પમિા ધરિય વિવેક: મજજન પીઠે થાપીને, કરીયે જળ-અભિષેક. ૨ (અહીં જમણું અંગૂઠે પક્ષાલ અને અંગભૂંછણ કરી પૂજા કરવી.) જિણજન્મ સમએ. મેરુ સિહરે ચણ કણયકલસેહિં; દેવાસુરેહિં હવિઓ, તે ધન્ના જેહિં ટ્રિોસિ. (અહીં કુસુમાંજલિની થાળી લઈને ઊભા રહેવું) કુસુમાંજલિ–ઢાળ નિર્મળ જળ કળશે ન્ડવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલ આદિ જિર્ણોદા સિદ્ધ સ્વરૂપી અંગ, પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાલી-કુ. (અહીં પ્રભુના જમણું અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.) * આ ચૈત્યવંદનમાં–સ્તવન–ય આ સિવાય બીજાં જે આવડતાં હોય તે બેલી શકાય, ચૈત્યવંદન કરનારે જિનમંદિરમાં પિતાની કિયા ખૂબ જ શાન્તિથી કરવી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મચકુ દ—ચંપ—માલઈ—કમલાઈ પુખ્પંચ-વણાઈ, જગનાડુ—ઝુવણુ—સમએ, દેવા કુસુમાંજલિ ર્જિન્તિ. નમાડુ તસિદ્ધાચાર્યે પાધ્યાયસ સાધુભ્યઃ કુસુમાંજલિ—ઢાળ રયણુ—સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુચરણે, ઢીજે; કુસુમાંજલિ મેલે શાંતિ-જિષ્ણુ .. દુહા:-જિષ્ણુ તિહુ કાલય સિદ્ધની, પર્મિમા ગુણુભઠાર; તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર, ૭ નમા ત્॰ કુસુમાંજલિ ઢાળ કૃષ્ણાગરુ વર ધૂપ ધરીજે, સુગંધ વર કુસુમાંજલિ દીજે, કુસુમાંજલિ મેલે નેમિ—જિષ્ણુ દા. જસુ પરિમલ અલ સિ, મહુયર ઝંકાર સદ્ સ ંગીયા; જિણચલાવરિ મુક્કા, સુર નર કુસુમાંજલિ સિદ્ધા નમોડુ ત્॰ કુસુમાંજલિ—ઢાળ શ્રીવિધિસ ગ્રહ પાસ જિજ્ઞેસર જગ જયકારી, જલથલફૂલ ઉદક કર ધારી; કુસુમાંજલિ મેલા પાર્શ્વ જિણ દા. દુઃ-મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણું સુકુમાલ; તે કુસુમાંજલ વિનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧ નમે ત્॰ કુસુમાંજલિ—ઢાળ વિવિધ કુસુમવર જાતિ ગહેવી, જિનચરણે પણુમંત વેવી; કુસુમાંજિલ મેલા વીર જિષ્ણુ દા. વસ્તુ છંદ-હવણુકાળે ન્હવણુકાળે દેવઢાણુવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિ સવિય, પસરતદિસિ પરિમલ સુગંધિય, જિષ્ણુપયકમલે નિવડેઈં, વિશ્વહર જસ નામ—મ તે; અન ત ચવીસ જિન, વાસવ મલીય અસેસ, સાસુમાંજલિ સુકરા, ચવિત્તુ સઘ વિશેષ, કુસુમાંજિલ મેલો ચઉવીસ જિષ્ણુ દા. ૧૦. ૧૨. ૧૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજાની વિધિ નમેહંતુ કુસુમાંજલિ–ઢાળ અનંત ચકવીસી જિનજી જુહારુ, વર્તમાન ચઉવીસી; સંભારું; કુસુમાંજલિ મેલે ચાવીસ જિર્ણદા. ૧૪ દુહા-મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ ! 'ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ નમર્હત કુસુમાંજલિ-ઢાળ અપછરમંડલિ ગીત ઉચ્ચારા, શ્રી શુભ વીરવિજય જ્યકાર, કુસુમાંજલિ મેલે સર્વ જિર્ણ દા. ઇતિ શ્રીકુસુમાંજલય પછી શ્રી શત્રુંજયના નીચેના ત્રણ દુહા બેલતાં બોલતાં સિંહા– સનની ત્રણ પ્રદક્ષિણા કરી ત્રણ ખમાસણા દઈ જગ ચિંતામણિનું સંપૂર્ણ ચૈત્યવંદન કરવું. એકેક ડગલું ભરે, શેનું જ સમે જેહ, રીખ કહે ભવ ક્રોડનાં, કર્મ અપાવે તેહ. શેત્રુજા સમે તીરથ નહિં, રીખ સમે નહિં દેવ; ગૌતમ સરખા ગુરુ નહિં, વળી વળી વંદુ તેહ, ૨ સિદ્ધાચળ સમરું સદા, સોરઠ દેસ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર (પછી-હાથ ધૂપી મુખકોશ બાંધી, કળશ લઈ ઊભા રહીને કળશ કરે.) જગચિંતામણિ સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ગૌત્યવંદન કરું ? ઈચ્છ, જગચિંતામણિ જગન્નાહ, જગ–ગુરુ જગ–રફખણ, જગ–બંધવ જગ-સત્યવાહ, જગ-ભાવ વિઅખણ; - અઠ્ઠાવય સંડવિય રૂવ, કમ્મ વિણાસણ, ચઉવીસપિ જિણવર યંતુ, અસ્પહિયસાસણ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પઢમ ઘણુ, કમ્મભૂમિહિ’કમ્મભૂમિિ ઉક્કોસય સત્તરિસય, જિવરાણુ વિટુંરત લખ્ખઈ; નવકોડિહિ કેવલિ, કોડિ–સહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિષ્ણુવર વીસ મુણિ, ખિહું કોડિહિં વરનાણુ; સમણુહુ કોડિસહસ્સ દુશ્મ, ણિજજઈ નિચ્ચ વિડાણિ, જયઉ સામિય જય સામિય, રિસહુ સત્તુજિ. ઉજ્જિત પહુ નેમિજિષ્ણુ, જયઉ વીરસચ્ચઉરિ—મડણુ, ભરૂઅહિં મુણિસુવ્યય, મુહરિપાસ, દુહ-દુરિઅ-ખડણુ; અવરવિદૈહિં તિત્થયા, ચિહું દિસિ વિદિસિ જિ કેવિ, તીઆણુાગય સ’પઈએ, વંદુ જિષ્ણુ સન્થેવિ. સત્તાણુવઈ સહસ્સા, લકૃખા છપ્પન્ન અટ્ટે કાર્ડિએ; ખત્તીસય ખાસિઆઈ, તિઅલેએ ચેઈએ વઢે. પનરસ કાડી સયા કાડી માયાલ લક્ષ્મ અડવા; છત્તીસ સહસ્સ અસિઈ સાસય-ખિખાઈ પણમામિ. જ કિંચિ નામ તિત્ય, સન્ગે પાયાલિ માણુસે લાએ, જાઈં જિષ્ણુ ખિંખાઈ, તાઈ, સવાઈ વંદામિ. પ શ્રી વિધિસ ગ્રહ નમ્રુત્યુણ' સૂત્ર નમ્રુત્યુણ અરિહંતાણં ભગવંતાણુ.૧ આઈગરાણું, તિત્શયરાણુ,સયંસ બુદ્ધાણુ ૨ પુરિમુત્તમાં, પુસિ-સૌહાણ પુરસ“વર-પુડરિઆણું, પુરિસવરગંધ હત્ફીણ, ૩ લેગુત્તમાણુ લાગ—નાહાણ, લેાગ-હિંઆણુ, લેગ-પઈવાણુ, લેગ-પજોઅગરાણું, ૪ અભય—દયાણુ, ચક્ષુ-દયાણું મગ—યાણુ, સરણદયાણુ, બેહિદયાળુ ૫ ધમ્મ દયાણુ, ધમ્મ દેસયાણું, ધમ્મ નાયગાણુ, ધમ્મ-સારહીણું, ધમ-વર—ચાઉરત ચઢવટ્ટીણ ૬ અપષ્ક્રિય વનાણુઈ...સણધરાણ, વિયટ્ટ-છઉમાણું ૭ જિણાણુ જાવયાણ તિન્નાણુ તારયાણુ મુદ્ધાણુ એડયા મુત્તાણુ માઅગાણુ ૮ સવ્વન્દૂ સન્ન-દરિસીણ, સિવ— મયલ-મરુઅ-મણું ત-મય-મન્નાબાહુ મપુણ રાવિત્તિ-સિદ્ધિગઈનામધેય ઠાણુ સંપત્તાણુ નમે જિણાણુ જિઅભયાણ. ૯ જે આ અઇ સિદ્ધા Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજાની વિધિ ૨૩ જે એ ભવિસતિ-ણાગએ કાલે, સોંપઇ અ વટ્ટમાણા, સબ્વે તિવિહેણ વામિ. જાતિ ચેઈઆઈ, ઉઢ અ-અહે અ. તિરિઅલેએ અ, સવ્વાઈ તાઈ વઢે, ઇહ સ ંતા તત્વ સંતાઈ ૧. ખમાસમણુ દેવુ. જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમાવિત્રુહે આ સન્થેસિ તેસિ' પણએ તિવિહેણ તિંડ–વિયાણું ૧ નમોઽ ત્ સિદ્ધાચાર્યે પાધ્યાયસ સાધુભ્યઃ ૧ ઉવસગ્ગહર સ્તવન ઉવસગ્ગ—હર પાસ’, પાસ વામિ કમ-ઘણુ—મુ; વિસહર–વિસ–નિન્દાસ', મગલ કઠ્ઠાણુ-આવાસ. વિસડર–કુલિંગ-મત, કૐ ધારેઇ જો સયા મણુ; તસ્સ ગહુ રાગ–મારી, દુ: જતિ ઉવસામ. ચિòઉ દૂર મતા, તુન્ત્ર પણામે વિ અટુલા હોઈ; નતિરિએસ વિ જીવા, પાવતિ ન દુખ-દાગચ્ચ. તુત્યુ સમ્મત્તે લÛ, ચિંતામણિ કલ્પપાય-વખ્તદ્ધિએ; પાતિ અવિશ્વેણ, જીવા અયામર ઠાણું . ઈઅ સથુએ મહાયસ ! ભત્તિખ્તનિમ્ભરેણુ દ્વિઅંએણ તા દેવ દિજ્જ એહિ, ભવે ભવે પાસ ? જિચંદ. જય વીયરાય જગગુરુ, હોઉ મમ તુતુ પભાવએ ભગવ; ભવનવે માણુ—સારિ ઇહુ-ફૂલ સિદ્ધી. લેગ—વિરુદ્ધચ્ચા, ગુરુજણુ—પૂઆ પરત્થકરણ ચ; સુહગુરુ—જોગો તબ્યયણુ સેવા આભવ મખડી. વારિજઈ જઈ વિ નિયાણુ-અંધણ વીયરાય ? તુ સમએ; તવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હેં ચલણાણું. દુખખ કમ્મખએ, સમાહિમરણુ ચ આહિલાને અ; સોંપજઉ મહુ એમ, તુત્યુ નાડું ! પાંમ કરણેણુ. 3 ૩ ૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી વિધિસંગ્રહ સર્વ–મંગલમાંગલ્ય, પ્રધાન સર્વધર્માણ, સર્વ–કલ્યાણકારણમ; જૈન જયતિ શાસનમ- ૫ અથ-કાશ દુ–સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧ ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા, વિશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. જે હોવે મુજ શક્તિ ઈસી, સવિજીવ કરું શાસનરસી; શુચિ રસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતાં. સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી; ચવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્ય ખંડે પણ રાજવી કુલે. પટરાણી કૂખે ગુણનીલે, જેમ માનસરેવર હંસલે; સુખ શય્યાએ રજની શેષ, ઊતરતાં ચૌદ સુપન દેખે. ૩ ઢાળ–સ્વપ્નની પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પઈચ્છે; ત્રીજે કેશરી સિંહ, ચોથે લક્ષમી અબીહ. ૧ પાંચમે ફૂલની માળ, છ ચંદ્ર વિશાળા, રવિ રાતે ધ્વજ મહોટે, પૂરણ કળશ નહિ છે. ૨ દશમે પદ્મ સરેવર, અગિયારમે રત્નાકર, ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખાધૂમ વ. ૩ સ્વપ્ન લહિ જઈ રાયને, ભાખે રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે. ૪ વસ્તુ–દ અવધિ–નાણે અવધિ–નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રો સ્નાત્ર પૂજાની વિધિ ધર્મ મિથ્યાત્વ તારા નિબળા, ધર્મ ઉડ્ડય માતા પશુ આન ક્રિયા, જાગતી જાણતી જગ તિલક સમા, હાથે પુત્ર દુહા:-શુભ લગ્ને જન જનમીયા, નારકીમાં સુખ જ્યાત, સુખ પામ્યા ત્રિભુવન જના, હુઆ જગત ઉદ્યોત. ૧ પ્રધાન. સાંભળે કળશ જિન-મહાત્સવનેા ઇહાં, પરભાત સુ ંદર; વિધાન; છપ્પન કુમરી દિશિ, વિદિશી આવે તિહાં, માય સુત નમીય, આણુંદ અધિક ધરે, અષ્ટ સવ-વાયુથી કચરો હરે. ૧ વૃષ્ટિ ગ ંધાદકે, અકુમરી કરે, અષ્ટ કળશા ભરી, અષ્ટ દપણું ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળનાં, માય સુત લાવતી, કરણ શુચિકમ, જળ-કળશે ન્હેવરાવતી; કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩ નમીય કહે માય ! તુજ, બાળ લીલાવતી,મૈરુ રવિ ચંદ્ર લગે,જીવ જગપતિ; સ્વામી—ગુણ ગાવતી નિજ ઘર જાવતી, તેણે સમે ઇંદ્ર-સિંહાસન કે પતી. ૪ ઢાળ ( એકવીસાની દેશી ) જિન જનમ્યાજી, જિન વેળા જનની ઘરે, તિક્ષ્ણ વેળાજી, ઇંદ્ર સિંહાસન થર ુરે. દાહિણાત્તરજી, જેતા જિન જનમે ચઢ્ઢા, તદ્દા ચિતે ઇન્દ્ર મનમાં કણ અવસર એ અન્યા, જિનજન્મ અવધિનાથે જાણી, હષ આન ંદ ઉપન્યા; સુધાષ આઠે ઘંટનાદે, ઘાષણા સુરમે કરે, સવિ દૈવી દેવા જન્મમહાત્સવે, આવો સુરગિરિવરે. ( અહી' ઘંટ વગાડવા ) ઢાળ-પૂલી એમ સાંભળીજી, સુરવર કાડી આવી મળે; ૨૫ ક્રિશિનાયકજી, સેહમ ઇશાન બેઠું તદા. ૧ ત્રોટક-છ દ જન્મ-મહાત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સોહમપતિજી, બહુ પરિવારે આવિયા, માય જિનનેજી વાંદી પ્રભુને વધાવીયા.૩ ( અહી પ્રભુને ચાખાથી વધાવવા ) Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ ટોટક-છંદ વધાવી બેસે છે રત્નકુક્ષિ,ધારિણિ ! તુજ સુતતણે, હું શક સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિઘણે; એમ કહી જિન-પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ-દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪ ઢાળ-પૂર્વલી મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉદ્યસે; તિહાં બેસીજી, શક જિન એળે ધર્યા, હરિ ત્રેસઠછ બીજા તિહાં આવી મળ્યા. ૫. ત્રાટક-છંદ મળ્યા ચેસઠ સુરપતિ તિડાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના અચુતપતિએ હુકમ કને, સાંભળે દેવા સવે, ક્ષીરજળધિ ગંગા–નીર લાવે, ઝટિતિ જિન મહત્સવે. ૬. ઢાળ ( વિવાહલાની દેશી ) સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા, પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે. ૧ તીરથ જળ ઔષધિ લેતા, વળી ક્ષીરસમુદ્ર જાતા; જળ કળશા બહુલ ભરો, ફૂલ અંગેરી થાળ લાવે. ૨. સિંહાસન ચામર ધારી, ધૂપધાણા કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તે. તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સહુ તિડાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. ૪ (ઢાળ રાગ-ધનાશ્રી) આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ નારી પ્રેર્યા વળી નિજ કુળવટ, ધમ ધર્મ સખાઈ ઈસ વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સુર આવે; અમ્યુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. આ૦૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્નાત્ર પૂજાની વિધિ ૨૭ અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠ સહસ હુવા અભિષેકે, અઢીસે ગુણ કરી જાણે, સાઠ લાખ ઉપર એક કેડી, કળશાને અધિકાર, બાસઠ ઈન્દ્રતણું તિહાં બાસઠ, લેકપાલના ચાર આ૦ ૨. ચંદ્રની પંક્તિ છાસઠ, છાસઠ, રવિશ્રેણિ નરલે કે, ગુરુસ્થાનક સુરકેરે એક જ, સામાનિકને એકે; હુમપતિ ઈશાનપતિની, ઈન્દ્રાણીના સળ; અસુરની દશ ઈન્દ્રાણું નાગની, બાર કરે કલ્લેલ. આ૦ ૩ જ્યોતિષ વ્યંતર ઈન્દ્રની ચીં ચીં, પર્ષદા ત્રણને એકે, કટકપતિ અંગરક્ષક કેરે, એક એક સુવિવેકે; પરચૂરણ સુરને એક છેલ્લે, એ અઢીસે અભિષેકે, ઈશાન ઈન્દ્ર કહે મુજ આપે, પ્રભુને ક્ષણ અતિરેકે. આ૦ ૪ તવ તસ એળે ઠવી અરિડાને, સહમપતિ મનરંગે, વૃષભ રૂપ કરી શૃંગ જળ ભરી, ડુવણ કરે પ્રભુ અંગે; પુઠપાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગરેલે; મંગળદી આરતી કરતાં, સુરવર જય જય બેલે. આ૦ ૫ ભેરી ભૂંગળ તાલ બજાવત, વળિયા જિન કર ધારી; જનની ઘર માતાને પી, એણે પેરે વચન ઉચ્ચારી; પુત્ર તુમારે સ્વામી હમારે, અમ સેવક આધાર, પંચ ધાઈ રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર. આ૦ ૬ બત્રીસ કેડિ કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણુ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા લેવલને અભિલાષ, નિત નિત જિન ગુણ ગાવે. આ૦ ૭ તપગચ્છ ઇસર સિંહ-સૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજ્ય ગંભીર; ખિમાવિજ્ય તસ સુજસવિયના, શ્રીગુભવિજય સવાયા; પંડિત વીરવિજયે તસ શિષ્ય, જિન-જન્મ મહોત્સવગાયા. આ૦ ૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિસંગ્રહ ઉત્કૃષ્ટા એકસે ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. આ૦ ૯ (અહીં કળશાભિષેક કરી, પંચામૃતને પખાલ કરે. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, લૂણ ઉતારી, આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડે પડદો રાખી, સ્નાત્રીયાએ પિતાના નવ અંગે કંકુના ચાંલ્લા કરવા, પછી પડદે કાઢી નાખી મંગળ દી ઉતાર. જે સ્નાત્ર ભણાવ્યા પછી તરત જ શાંતિકળશ ભણવું હોય તે આ બધી કિયા પછી કરવી.) પડિત શ્રી વીરવિજયજી-કૃત સ્નાપૂજા સમાસ લુણ ઉતારણ લૂણ ઉતારે જિનવર અંગે, નિર્મલ જલધારા મન રંગે. લૂણ૦ ૧ જિમ જિમ તડ તડલૂણ જ ફૂટે, તિમતિમ અશુભ કર્મ બંધ તૂટે. લૂણ૦ ૨ નયન સલુણ શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ૦ ૩ રૂપ સલુણું જિનજીનું દીસે, લાર્યું લૂણ તે જળમાં પેસે. લૂણ ૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જળધારા, જલણ ખેપવીયે લૂણ ઉદારા. લૂણુગ ૫ જે જિન ઉપર દુમણે પ્રાણુ, તે એમ થાજે લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃણાગરુ કુંદરું સુગંધ, ધૂપ કરી જે વિવિધ પ્રબંધે. લૂણ ૭ - આરતી જયજય આરતિ આદિ જિર્ણદા, નાભિરાયા મરુદેવીકે નંદા. જય૦ ૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવે લીજે. જય૦ ૨ દુસરી આરતી દીન દયાળા, ધુળેવા મંડપમાં જગ અજવાળા. જય૦ ૪ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઈન્દ્ર કરે તેની સેવા. જય૦ ૪ ચેથી આરતી ચઉગતિ સૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય૦ ૫ પાંચમી આરતી પુણ્ય ઉપાય, મૂલચંદે અષભ ગુણ ગાયા. જ્ય. ૬ મગલ ઘીવા દીવે રે દી મંગલિક દીવે, આરતી ઉતારીને બહુ ચિરંજીવે. દી. ૧ સેહામણું ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમર બાળી. દીઠ ૨. Page #55 -------------------------------------------------------------------------- ________________ બૃહન્તિ દીપાળ ભણે એણે કુલ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીઠ ૩ દીપાળ ભણે એણે એ કલિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાલે. દીવે. ૪ અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હેજે. દીવે૫ શાંતિ કળશની વિધિ સ્નાત્રીયાઓએ જમણા હાથમાં સાથિયે કરી તથા કંડીમાં સાથિયે કરી રૂપાનાણું મૂકવું, તથા કળશ હાથમાં લઈ અવિરત ધારા ચાલુ રાખી. ત્રણ નવકાર ઉવસગ્ગહર તથા બહદુ શાંતિ બલવી. હશાન્તિ (મેટી શાન્તિ) ભે જે ભવ્યાઃ ! શણુત વચનં પ્રસ્તુત સમેત, યે યાત્રામાં ત્રિભુવનગુરેરાર્ડતા ભક્તિભાજ; તેષાં શાન્તિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદરેગ્યશ્રી–વૃતિ–મતિ–કરી કલેશ-વિäસહિતુ. ૧ ભે ! ! ભવ્યલેકા ! ઈહ હિ ભરતૈરાવત-વિદેડ-સમ્ભાવના. સમસ્ત-તીર્થંકૃતાં જન્મજાસન-પ્રકમ્માનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિ, સુઘષા-ઘટા-ચાલનાનન્તર, સકલ–સુરાસુરેન્દ્રઃ સહ સમાગટ્ય સવિનયમહંદુ-ભટ્ટારકે ગૃહત્વા, ગત્વા કનકાદ્રિશડુગે, વિહિત–જન્મા-- ભિષેકઃ શાન્તિમુદ્દષયતિ યથા, તતેડું કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજને ચેન ગતઃ સ પત્થા ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્ર પીઠે સ્નાત્ર વિધાય શાંતિમુદ્દષયમિ. તપૂજા–યાત્રા-સ્નાત્રાદિ–મહત્સવાનન્તરમિતિ કૃત્વા કર્ણ દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ૨ ૐ પુણ્યાતું પુણ્યાહં પ્રીયન્ત, પ્રીયન્તાં, ભગવતેડéન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિલેકનાથાસ્ત્રિકમહિતાસ્ત્રિલેકપૂજ્યાસ્ત્રિલોકેશ્વરાસ્ત્રિકોદ્યોતકરાર. ૩ ૪ ઋષભ-અજિત-સવ-અભિનન્દન–સુમતિ–પદ્મપ્રભ સુપાર્શ્વચંદ્રપ્રભસુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય–વિમલ-અનંતધર્મ-શાંતિકુન્શ–અર–મલિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્થવર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાંતિકર ભવન્તુ સ્વાહા. ૪. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિસ ગ્રહે મુનયા મુનિપ્રવા રિપુવિજય-દુભિક્ષ—કાન્તારૈષુ દુઃમાગેષુ રક્ષન્તુ વે નિત્ય સ્વાહા. ૫ ૩૦ ૐ હ્રી-શ્રીકૃતિ-મતિ-કીર્તિ કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધા-વિદ્યા સાધન-પ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાના જયન્તુ તે જિનેન્દ્રા. ૬ ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશરૂ:ખલા-વજ્રાંકુશી-અપ્રતિચકા-પુરુષદત્તાકાલી—મહાકાલી—ગૌરી—ગાન્ધારી—સર્વાશ્ત્રમહાવાલા-માનવી–બૈરાટ્યા– અશ્રુતા-માનસી–મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યે રક્ષન્તુ વે। નિત્ય સ્વાહા. ૭ ૐ આચાર્યોપાધ્યાય——પ્રભૃતિ—ચાતુ સ્ય શ્રીશ્રમણ્સ ઘસ્ય શાન્તિવતુ તુષ્ટિ વતુ પુષ્ટિવતુ. ૮ ૐ ગ્રહાશ્ચન્દ્ર—સૂર્યોçગારક—બુધ—બૃહસ્પતિ—શુક્ર—શનૈશ્ચર— રાહુ-કેતુ-સહિતા સલેાકપાલાઃ સોમ-યમ-વરુણ-કુબેર-વાસવાદિત્યસ્કન્દ્વ-વિનાયકે પેતા ચે ચાન્સેપ ગ્રામ-નગર-ક્ષેત્ર-દેવતાઽદયસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્ત અક્ષીણુ——કેશ—કાષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા. ૯ પુત્ર-મિત્ર—ભ્રાતૃ—કલત્ર-સુહત્-સ્વજન-સમ્મંધિ—અ વગ સહિતા નિત્ય સામેદ-પ્રમાદ-કારિણઃ અમિશ્ર ભૂમઙલાયતન—નિવાસિસાધુ-સાધ્વી-શ્રાવિક-શ્રાવિકાણાં રાગાપસગ-વ્યાધિ-દુઃખ-દુભિ ક્ષ-ઢૌમનસ્યાપશમનાય શાંતિ બતુ. ૧૦ ૐ તુષ્ટિ—પુષ્ટિ—ઋદ્ધિ—વૃદ્ધિ-માંગલ્યેાસવાઃ સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ, શત્રવઃ પરમુખા ભવન્તુ સ્વાહા. ૧૧ શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને, શૈલેાકચસ્યામરાધીશ-મુકુટાલ્યચિ તાદ્ન પ્રયે. શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન, શાંતિ દિશતુ મૈ ગુરુ, શાંતિદેવ સદા તેષાં, ચેષાં શાંતિગૃહ ગૃહે, ૧૩ ૧૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ બૃહત્શાન્તિ 媽 ઉત્કૃષ્ટ-ષ્ટિ-દ્રુષ્ટ-ગ્રહ-તિ-દુઃસ્વઞ--દુનિમિત્તાદિ, સમ્પાદિત--હિત--સમ્પન્નામ-ગ્રહણુ તિ શાંતે. ૧૪ શ્રી સંઘ જગજ્જનપદ રાજાધિપ રાજસન્નિવેશાનામ્, ગાષ્ઠિક—પુરમુખ્યાનાં, બ્યાહરણૈ બ્યાડુરાન્તિમૂ. ૧૫ શ્રીશ્રમણુસહૂ ઘસ્ય શાંતિ વતુ, શ્રીજનપદાનાં શાંતિભવતુ; શ્રીરાજાધિપાનાં શાંતિ વતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિ વતુ, શ્રીગાષ્ઠિકાનાં શાંતિ વતુ, શ્રીપૌરમુખ્યાણાં શાંતિ વતુ; શ્રીપૌરજનસ્ય શાંતિ વતુ, શ્રીખ઼ાલાકસ્ય શાંતિ વતુ. સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. ૧૬ એષા શાંતિઃપ્રતિષ્ઠા યાત્રા સ્નાત્રાઘવસાનેષુ શાંતિ કળશ', ગૃહીત્વા કુંકુમ-ચ ંદન–કપૂરાગરુ-ધૂપ-વાસ-કુસુમાંજલિઃ સમેતઃ સ્નાત્ર-ચતુષ્ટિકાયાં શ્રીસ ઘસનેતઃ શુચિ-શુચિ-૧પુ;ઃ પુષ્પ-વસ્ત્ર ચંદનાભાલ કૃતઃ પુષ્પમાલાં કૐ કૃત્વા શાંતિમુદ્ઘોષયિત્વા, શાંતિપાનીયા મસ્તકે દાતશ્રૃમિતિ. નૃત્યતિ નૃત્ય મર્માણ-પુષ્પ-વ, સતિ ગાયન્તિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગાત્રાણિ પતિ મન્ત્રાન્, કલ્યાણભાો હિ જિનાભિષેકે.૧૮ શિવમસ્તુ સજગતઃ, પર-હિત-નિરતા-ભવન્તુ ભૂતગણાઃ ઢાષા પ્રયાન્ત નાશ સર્વત્ર સુખી ભવતુ લેક:. ૧૯ અું તિત્થયર્ માયા, સિવાદેવી તુમ્હ નયર–નિવાસિની, અમ્ડ સિવ’તુમ્હે સિવ, અસિવેાવસમ સિવ' ભવતુ સ્વાહા. २० ઉપસર્ગા: ક્ષય' યાન્તિ ક્વિન્તે વિઘ્નવલય:, ૧૭ મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૨૧ સ મ ગલમાંગલ્ય, સર્વ-કલ્યાણ—કારણમ પ્રધાન સ-ધર્માણાં જૈન જયતિ શાસનમ્. * ૩૧ ૨૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ ન વિવા અગર શાળ ગુરુ શ્રી વિધિસંગ્રહ દેર૦રની વર્ષગાંઠે-ધજા ચડાવવાને વિધિ દેરાસરના મૂલનાયક પ્રભુજીની વરસગાંઠના દિવસે સવારે સત્તર ભેદી પૂજા ભણવવી, એમાં નવમી ધ્વજ પૂજા વખતે ધજાને થાળ ગુરુ પાસે પાટલા ઉપર મૂકવે. ગુરુમહારાજ વર્ધમાન વિદ્યા અગર સૂરિમંત્ર દ્વારા મંત્રી વાસક્ષેપ નાંખે તે ધજા ઉપર કેશરના છાંટણા કરવા ને કેશરના ત્રણ કે પાંચ સાથિયા કરવા અને પછી તે થાળ ભાગ્યવાન હાથમાં રાખી ઊભા રહે, ત્યાર બાદ નવમી પૂજા ભણાવવી. તે પૂજા પૂર્ણ થયે થાળી ડંકાના નાદ સાથે મંદિરની અગર છેવટે પ્રભુની ત્રણ પ્રદક્ષિણા ફરવી, સાથે ધૂપ દીપ ધારાવલી કરવી ત્યારબાદ મંદિરના શિખરે ચઢવું. ત્યાં દંડ અને કળશની અષ્ટપ્રકારી પૂજા કરવી. ઓં પુણ્યાતું પુણ્યાહું પ્રયન્તાં પ્રીયન્તાં ના નાદપૂર્વક ધજા ચડાવવી. પછી ગુરુ મુખે નવકાર મંત્ર અને મેટી શાન્તિ સાંભળવી. નીચે આવી બાકીની પૂજાઓ ભણાવવી. આ દિવસે બને તે સ્વામિવાત્સલ્ય કરવું. છેવટે પ્રભવાના પણ ભાષચ સાથિયા તે ધજા ઉપર જુદી જુદી પૂજા માટે લાવવાની સામગ્રીની સમજ મા પચ કલ્યાણક પૂજા આ પૂજામાં ફળ નૈવેવની સંખ્યા પાંચ પાંચ શ્રી વાસ્તુ પૂજ્ય ! અથવા આઠ-આઠ સમજવી. શ્રી અષ્ટ પ્રકારી પૂજા ) આ પૂજામાં ફળ નૈવેદ્યની સંખ્યા આઠ-આઠ સમજવી. ૪૫ આગમની પૂજા માટે શ્રી ૪૫ આગમ પૂજી ) આગમની પ્રતોની સ્થાપના કરવી જોઈએ, શ્રી સિદ્ધચક્ર (નવપદ)ની આ પૂજામાં ફળ નૈવેદ્યની સંખ્યા નવ-નવની પૂજ્ય સમજવી. શ્રા સિદ્ધાચલની નવાણું આ પૂજામાં ફળ નૈવેદ્યની સંખ્યા અગિયાર પ્રકારના પૂજા , અગિયારની સમજવી. Page #59 -------------------------------------------------------------------------- ________________ પૂજાઓ માટે સામગ્રીની સમજ ૩૩. ] આ પૂજામાં ફળ નેવેદ્યની સંખ્યા તેર તેરની શ્રી બારવ્રતની પૂજા સમજવી. દર્પણ, ધજા તથા અષ્ટમંગલ વગેરે મૂકવાં. પૂજામાં મહાવીર પ્રભુની મૂર્તિ સિંહાસન–ત્રિગડામાં સ્થાપન કરવી. પ્રભુની ડાબી બાજુએ કલ્પવૃક્ષ હોય તે તે સ્થાપન કરવું. આ પૂજામાં પ્રભુજીની પ્રતિમાઓ વીશ-વીશ અથવા ચોવીશ સ્થાપન કરવી. ફળ નેવેદ્યની શ્રી વીશ સ્થાનક પૂજા સંખ્યા ૨૦-૨૦ ની સમજવી કળશ-ર૦, ફૂલમાળા ૨૦, દીપક ર૦, કેશર વાટકી ૨૦, જાત-જાતનાં ફૂલો ૨૦ થાળીમાં વધુ હકીક્ત જાણકાર પાસેથી જાણી લેવી. આ પૂજામાં ફળ નૈવેધની સંખ્યા સત્તર (૧૭) સમજવી. વાસક્ષેપ તોલે ના, હું અત્તર, શ્રી સત્તર ભેદી પૂજા પંચવિધ ફૂલની માલા નંગ ૭, પાંચ જાતનાં કુલ અને અષ્ટ મંગલની પાટલી. મુકુટ કુંડળની જોડી-ધજા-ચામર, બે અંગલૂછણાં માટે એક મીટર ધેયેલું પતલું કાપડ, બરાસને કેશર-સુખડ સુગંધી દ્રવ્ય યુક્ત ઘસાવી જુદા જુદા વાટકામાં તૈયાર રખાવવું. એકસો આઠ નાળચાને કલશ પણ લાવ. -: સૂચનાઓ : (૧) પૂજા માટે બધી સામગ્રી શક્તિ અનુસાર શુદ્ધ સુંદર ને તાજી લાવવી. (૨) ચંદર, પૂઠિયું, તેરણ વગેરે વિધિકારકને પૂછી નક્કી કરી અગાઉથી બાંધી સિંહાસન અથવા ત્રિગડું પધરાવવું. (૩) ત્રિગડા નજીક આગળના ભાગમાં પાટ ગોઠવી તેના પર સુભિત અથવા લાલ મદ્રાસી વસ્ત્ર જે વપરાય છે તે પાથરી થાળીમાં ફળ નૈવેદ્ય ગોઠવી તેને વરખ છાપી તૈયાર કરવા. () પૂજા સમયે ધૂપ માટે ધૂપધાણું મંગાવી દશાંગ વગેરે પૂજા ભણાવવા માટે સ્વતંત્ર-વિવિધ પૂજા સંગ્રહનું પુસ્તક છે. માટે વિશેષ ખુલાસે તેમાંથી જેઈલે. વિ. સં. ૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીવિધિસંગ્રહ ધૂપ તૈયાર રાખવે. (૫) પૂજા ભણાવતાં પહેલાં જે જગ્યાએ સિંહાસન પધરાવવું હોય તે સ્થાન પ્રથમ દૂધ ને પાણીથી ધોવડાવી, ધૂપ કરી, સિંહાસન સ્થાપન કરવું. પ્રભુજીની પ્રતિમાને પધરાવી, પૂજા ભણાવતાં પહેલાં સ્નાત્ર ભણાવી લેવું. (૬) પૂજાના જાણકાર અનુભવી એવા બે ભાઈઓ (સ્નાત્રીયા) જોઈએ. (૭) પ્રભુ પ્રતિમા લાવતાં અને પાછાં લઈ જતાં પ્રભુની આગળ કળશ વડે દૂધની ધારા, જમણી બાજુ દીપક, ડાબી બાજુ ધૂપ અને આગળ થાળી ડેકે વગાડતાં લઈ જવા. . (૮) પૂજા પત્યા પછી આરતી-મંગલ દી ઉતારી શાન્તિ કળશ કરી ઈરિયાવહિયં” કરી ત્યવંદન સ્તવનને સ્તુતિ કરી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં દઈ પ્રભુજીને વધાવી; ત્રણ નવકાર ગણવા. પ્રભુ પ્રતિમાજી જ્યાંથી લાવ્યા હોય ત્યાં પધરાવવા. પૂજ ભણાવવા માટેના ઉપકરણેની યાદી ' (૧) શ્રી શક્તિનાથ ભગવાન અથવા પાર્શ્વનાથ ભગવંતની પંચતીર્થી પ્રતિમા અને સિદ્ધચક્રજીની પાટલી, (૨) પૂઠિયું-ચંદર-તેરણ, (૩) સિંહાસન અને ત્રણ બાજોઠ, (૪) ઊભી દીવી–ફાનસ સાથે (૫) ફાનસ, ધૂપ-ધાણું ચામર, દર્પણ, પંખે, (૬) કાંસાની થાળી, ડેકે. (૭) કળશ નંગ ૪, (૮) નાની થાળી જરમનની નંગ ૭, (૯) મેટી થાળી જરમનની નંગ ૭, (૧૦) કેશર-બરાસ માટે વાટકી નંગ ૮, (૧૧) મેટે જરમનને થાળે નં. ૧, (૧૨) કુંડી નંગ ૨, દેગડે એક. (૧૩) આરતીમંગલ દીવે, (૧૪) ડેલ પિત્તલની, વાળાકુચી, ત્રણ અંગલૂછયું, સ્નાત્ર પૂજાની પડીએ, અને સાપડ. રૂ તથા દીવાસળીની પેટી. પ્રભુને સ્થાપન કરતાં સિંહાસનમાં પ્રભુની ગાદી નીચે મૂકવા માટે રૂપાનાણું, સવા રૂપિયે, પાન પર મૂકવા છૂટા પૈસા, બત્રીસ કેડી દાન વગેરે માટે પૈસા રાખવા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદનની વિધિ દિ વિભાગ ૨. જે આ ગુરુવંદનની વિધિ - ગુરુ મહારાજ પાસે જઈ બે હાથ જોડી આ પ્રમાણે બે ખમાસમણ દેવાં. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મQએણુ વંદામિ. ” પછી ઊભા થઈ બે હાથ જોડી ઈચ્છકારને પાઠ બેલ. * “ ઈચ્છકાર સુતરાઈ (સહદેવસિ) સુખપ શરીર નિરાબાધ સુખ સંજમ, જાત્રા નિર્વહ છે? સ્વામી શતા છે ? ભાત–પાણીને લાભ દેજેછે. ” (જે ગુરુ મ. આચાર્ય મ. ઉપાધ્યાયજી, પંન્યાસજી વગેરે પદવીધર હોય તે અડીં એક ખમાસમણ વધુ દેવું. ) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન અભુઢિઓમિ અભિંતર રાઈટ્ય ખામેઉં, ઈચ્છે ખામેમિ રાઈ, આદેશ માંગી જમણે હાથ જમીન પર સ્થાપી નીચેનું સૂત્ર બલવું ' ' “ અંકિંચિ અપત્તિ–પરપતિએ ભણે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આલવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ અંકિંચિ મઝ વિણય પરિહીણું સુહુમલા બાયરવા તુમ્ભ જાણહ અડે ન જાણુમિ તસ્સ મિચ્છામિ દુક્કડં.” (ઈચ્છકાર અને અભુઢિઓ સૂત્રમાં બપોરના બાર વાગ્યા સુધી રાઈટ્યપછી દેવસિ બેલિવું. ) ગુરુ મ. પાસે પાઠ લેવાની વિધિ સહુ પ્રથમ ગુરુ મ. પાસે જઈ ગુરુવંદનની વિધિથી વંદન કરીને પછી એક ખમાસણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણ સંદિસાહું? ઈચ્છા પછી બીજું ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાણું લેશું ? ઈચ્છે પછી ત્રીજું ખમાસણ દઈ ઈચ્છકારિ ભગવન્ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ પસાય કરી વાણું પસાય કરશે. આટલા આશે માંગી ઊભક પગે (ઉત્કટ આસન) બેસી ગુરુ મહારાજ પાઠમાં જે સૂત્ર–અર્થ વગેરે આપે તે બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને લેવા. આ પાઠ લેવાને વિધિ સાધુ મહારાજ જ્યારે આચારાંગ સૂત્ર સૂયગડાંગ સૂત્ર વગેરે સૂવોને તથા બીજે કઈ પણ પાઠ લે હોય ત્યારે કરે અને શ્રાવકેને ઉપધાન વગેરેમાં જ્યારે આવશ્યક ક્રિયાઓનાં સૂત્રોને પાઠ લેવાનું હોય ત્યારે કરવામાં આવે છે. આ સિવાય પણ ગુરુ, મહારાજ પાસે કઈ પણ વસ્તુને પાઠ લઈએ ત્યારે આ વિધિ કરાય છે. કેટલાક શ્રદ્ધાલુ શ્રાવકે ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળતાં પહેલાં પણ આ વિધિ કરે છે. જ્ઞાનપૂજન કરવાની વિધિ આપણા શ્રી સંઘમાં દરેક ભાઈ-બહેને અને નાનાં બાળકે પણ જ્ઞાનપૂજન કરતાં હોય છે. પણ તે જ્ઞાન પૂજા જે વિધિથી થવી જોઈએ. તે વિધિ સચવાતી નથી. તેમાં કેટલાક જીવે તે વિધિ તરફ ઉપેક્ષા કરતાં હોય છે પણ તે એગ્ય નથી. અને કેટલાક જી વિધિના અજાણ હોય છે. - સૌ પ્રથમ–દેરાસર કે ઉપાશ્રયમાં જિનેશ્વર ભગવંતની વાણીનું જે પુસ્તક અથવા પ્રતનાં પાનાં જ્ઞાનપૂજનમાં મૂક્યાં હોય તેની પૂજા કરતાં આ સ્તુતિ બલવી જોઈએ.. નિવાણ મગે વરજાણકપં, પણસિયા સેસ–કુવાઈદગ્ધ; મયં જિણણું, સરણે બુહાણું, નમામિ નિર્ચા તિજગપ્પહાણું. ૧ અ ત્ર-પ્રસૂતં ગણધર-રચિત, દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બવર્ણયુક્ત મુનિગણ-વૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ, મેક્ષા–દ્વારભૂત, વતચરણ ફલૂ, ભાવ–પ્રદીપ, ભકત્યા નિત્યં પ્રપદ્ય, કૃતમહમલિં , સર્વ– કૈકસારમ્, ૨ જ્ઞાનની પૂજા કર્યા પછી પૈસા જ્ઞાનભંડારમાં નાખવા ખાસ ઉપગ રાખે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મુનિ પડિલેહણની વિધિ પછી જમણા હાથમાં વાસક્ષેપ લઈ વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરવી. પછી તે જ્ઞાન પર પૈસા–રૂપિયા કે નાણું મૂકી તેના વડે પૂજા કરવી. કેટલાક ભાવિકે જ્ઞાન ( પુસ્તક કે પાના) ઉપર પૈસા કે નેટ મૂકી તેના ઉપર વાસક્ષેપથી પૂજા કરે એટલે જ્ઞાનપૂજનને બદલે પૈસાનું પૂજન થાય છે. પણ તે રીત બબર નથી. જેમ જ્ઞાનની પૂજા વાસક્ષેપથી થાય તેમ પૈસાથી પણ થાય એટલે જેમ જ્ઞાનની પૂજા વાસક્ષેપથી કરવાની તે જ રીતે પૈસાથી જ્ઞાનની પૂજા કરવાની. મુહપત્તિ પડિલેહણની વિધિ ૧ પહેલાં ઉભડક પગે બેસી બે હાથને એ પગની વચ્ચે રાખે, મુહપતિને લઈ તેની ઘડી ઉકેલી બન્ને હાથથી બને છેડા પકડે, મુહપત્તિની સામે દષ્ટિ રાખી આ બોલે : “સૂત્ર” ૨ પછી તેને ડબા હાથ પર મૂકી વબા હાથે પકડેલે છેડે જમણે હાથે પકડે અને જમણે હાથે પકડેલે છેડે ડાબા હાથે પકડી સામે જોતાં મનમાં બેલેન્સ “ અર્થ તત્ત્વ કરી સદહું ” 9 પછી મુહપતિને ડાબા હાથ તરફને છેડે ત્રણ વાર ખંખેર તે વખતે - મનમાં બેલેઃ “સમ્યક્ત્વ મેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરુ” જ પછી મુહપત્તિ ડાબા હાથ પર મૂકી છેડે બદલી પકડીને જમણા હાથ - તરફને ભાગ ત્રણવાર ખંખેર તે વખતે મનમાં બેલેટ - “કામરાગ નેહરાગ, દષ્ટિરાગ, પરિહરું ” ૫ પછી મુહપત્તિને મધ્યભાગ ડાબા હાથ પર નાખી વચલી ઘડી ' પકડીને બેવડી કરી જમણા હાથની ચાર આંગળીના ત્રણ આંત. • રામાં મુહપત્તિને ભેરવી ડાબા હાથની હથેલીને ન અડકે તેવી રીતે - અદ્ધરથી ત્રણ કટકે કાંડા સુધી લો. તે વખતે મનમાં બેલે ? : “સુદેવ સુગુરુ-સુધર્મ આદરું.” ૬ પછી હાથને અડકે તેવી રીતે કાંડાથી આંગળીને છેડા સુધી લઈ - ' જાવ અને કંઈક કાઢી નાંખતા હે તે રીતે મનમાં બોલે ? “ કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું.” Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીવિધિસંગ્રહ ૭ એ જ રીતે બીજીવાર મુડપત્તિને અદ્ધર રાખી કાંડા સુધી લઈ જતાં " મનમાં બેલે: “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું.” ૮ એ જ રીતે પાછી કાંડથી આંગળીના ટેરવા સુધી ત્રણ વિરામે લઈ જતાં મનમાં બેલે : “જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિડરું” ૯ એ જ રીતે ત્રીજીવાર મુહપત્તિને અદ્ધર રાખી ત્રણ વિરામે કાંડા સુધી લઈ જતાં મનમાં બેલેઃ “મને ગુપ્તિ–વચનગુણિ-કાયગુપ્તિ આદરું” ૧૦ એ જ રીતે પાછી કાંડાથી આંગળીના ટેરવા સુધી અડકે તેમ ત્રણ વિરામે લઈ જતાં મનમાં બેલેઃ “મનદંડ વચનદંડ–-કાયદંડ પચ્છિરું?” ૧૧ એજ રીતે જમણા હાથના આંગળામાં ભરાવેલી મુડપત્તિથી ડાબા હાથ ઉપર પ્રદક્ષિણકારે ત્રણે બાજુ પ્રમાર્જન કરતાં મનમાં બેલે. હાસ્ય, રતિ, અરતિ, પરિહરું.” ૧૨ એજ રીતે હવે ડાબા હાથના આંગળામાં મુહપત્તિ રાખી જમણ હાથ ઉપર પ્રદક્ષિણાકારે ત્રણે બાજુ પ્રમાર્જન કરતાં મનમાં બેલેઃ ભય, શેક દુગચછા પરિહરું.” ૧૩ પછી મુહપત્તિ હાથની આંગળીઓમાંથી લઈ બેવડી વાળેલી મુહપત્તિના બને છે. બન્ને હાથે પકડી માથાના વચલા ભાગમાં, જમણી બાજુ અને ડાબી બાજુ પ્રમાર્જન કરતાં મનમાં બેલે ? “કૃoણ લેશ્યા, નીલ વેશ્યા, કાપત લેશ્ય પસ્પિરું.” ૧૪ પછી મુખ પર વચ્ચે જમણુ બાજુ અને ડાબી બાજુ મુડપત્તિથી પ્રમાર્જન કરતાં અનુક્રમે મનમાં બેલે : “ રસગારવ, ઋદ્વિગારવ, શાતાગારવ, પરિહરું.” ૧૫ એ જ રીતે છાતીની વચલા ભાગમાં જમણી બાજુ અને ડાબીટ બાજુ મુહપત્તિથી પ્રમાર્જન કરતાં મનમાં બેલે: માયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરુ.” ૧૬ હવે મુહપત્તિને એ જ રીતે પકડી રાખી જમણા ખભાનું પ્રમાર્જન કરતાં મનમાં બેલેઃ “ક્રિોધ, માન પહિ.” ૧૭ એ જ રીતે ડાબા ખભાનું પ્રમાર્જન કરતાં બેલે ઃ ૯ માયા, લેભા, પરિહરું. ” Page #65 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાની વિધિ ૩૯ ૧૮ પછી અરવલા વડે જમણા પગની વચ્ચે અને બન્ને બાજુ પ્રમાર્જન કરતાં મનમાં બેલઃ “પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાયની જયણા કરું.” ૧૯ એ જ રીતે ચરવલ વડે ડાબા પગની વચ્ચે અને બન્ને બાજુ પ્રમાર્જન કરતાં મનમાં બેલ : “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જ્યણા કરું. ”. સામાયિક લેવાની વિધિ સામાયિકમાં જોઇતાં ઉપકરણે શુદ્ધ વસ્ત્ર-કટાસણું–મુહપત્તિચરવલો–સાપડે–પુસ્તક-નવકારવાળી ઘડી કે ઘડિયાળ શુદ્ધ વસ્ત્ર પહેરી–અરવલાથી જગ્યા પુંજી ટેબલ પર સ્થાપનાચાર્ય અથવા સાપડા પર પુસ્તક પધરાવવું. સ્થાપનાચાર્ય ન હોય અને પુસ્તકને સ્થાપવાનું હોય તે મુહપત્તિ ડબા હાથમાં રાખી જમણે હાથ સ્થાપનાચાર્ય સન્મુખ રાખી નવકાર પંચિંદિયથી સ્થાપના કરવી. ણમો અરિહંતાણં ણમ સિદ્ધાણં ણમે, આયરિયાણં ણમે ઉવઝાયાણં ણમે લેએ સવ્વસાહૂણં. એસો પંચણમુક્કારે, સવ– પાવ૫ણાસણ, મંગલાણુંચ સન્વેસિ પઢમં હવઈ મગનં. પચિદિય સંવરણે, તહ નવવિહ બંભર-ગુત્તિધરે, ચઉવિહ કસાયમુક્કો, ઈએ અઠ્ઠારસ–ગુહિં સંજુ, પંચ મહાવય જુત્તે પંચ વિહાયાર પાલણ સમજ્યે, પંચસમિએ તિગુરૂં, છત્તીસ ગુણે ગુરુ મજ. પછી ખમાસમણ દેવું– સામાન્યથી મુહપત્તિનું માપ કેટલું જોઈએ ? તેના માટે ગ્રંથોમાં ઉલ્લેખ છે કે દરેક આરાધકને પિતાને એક વેંત અને ઉપર ચાર આંગળ માપને સુતરાઉ કાપડનો સમચોરસ કટકે જોઈએ તેમાં એક બાજુ કિનાર જોઈએ જ. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસહિઆએ મલ્થએણ વંદામિ. . . ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહિયં પરિક્રમામ? ઈચ્છે ઈચ્છામિ પડિકમિઉં ઈરિયાવહિયાઓ–વિરહણુએ, ગમણુ– ગમણે, પાણકમણે, બીયક્કમણે, હરિચક્કમણ, ઓસા–ઉસિંગ પણુગદગ–મટ્ટી–મકકડા સંતાણુ સંકમાણે, જે મે જીવા, વિરાહિયા, એબિંદિયા, બેઈદિયા, તે દિયા, ચઉરિદયા, પંચિંદિયા, અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઈ, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું, સંકામિયા, છવિયાઓ, વવવિયા, તસ્ય મિચ્છામિ દુક્કડં. તસ્સ ઉત્તરીકરણેણં સૂત્ર તસ્સ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્પણું, નિશ્થાયણદ્રાએ, ઠામિ કાઉસ્સગ. અન્નત્ય ઉરસિએણું સૂત્ર - અન્નત્થ ઊસસિએણું, નીસસિએણું, ખાસિએણું, છીએણું, જંભાઈએણું, ઉડુએણ, વાયનિસગેણં, સમલીએ પિત્તમુચ્છાએ. સુહુમેહિં અંગસંચાલેહિ, સુહુહિં ખેલ ચાલેહિં, સુહુહિં દિસિંચાલેહિ. એવભાઈએહિં આગાહિં, અભી અવિરહિએ, હુજ્જ મે કાઉસ્સગ્ગ. જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણં, નપારેમિ. તાવકાર્ય, ઠાણેણં, મહેણું ઝાણેણં અપાણે સિરામિ. '* *અન્નત્થ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારનો કોઉસ્સગ્ન કર, પછી મારી “નમે અરિહંતાણું” કહી પ્રગટ લોગસ્સ કહે. Page #67 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાની વિધિ * લીગલ્સ સૂત્ર . લેગસ ઉજજે અગર, ધમ્મતિન્શયરે જિણે અરિષ્ઠ તે કિન્નઈટ્સ ચકવીસ પિ કેવલી. ઉસભ મજિઆં ચ, વદે, સંભવમભિકુંદણું ચ સુમઈ ચ; પઉમ૫હું સુપાસ, જિણું ચ ચંદપડું વધે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ, સિર્જસ વાસુપુજજે ચ, વિમલ–મણુતં ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. કુંથું અરેચ મલ્લેિ, વદે મુણિસુવયં નમિજિર્ણ ચ, વંદામિ, રિફ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ. એવું મને અભિથુઆ, વિહુયાયમલા, પહણ જામરણાઃ ચઉવી સંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. કિતિય-વંચિય મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા, આરુષ્ણ બેહિલાભં, સમાહિ વર મુત્ત મં રિંતુ. ચંદેસ નિમ્નલિયા, આઈશ્વેસુ અહિયં પયાસયરા; સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પછી ખમાસમણ-દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !સામાયિક મુડપત્તિ પડિલેહું ? ઈચ્છે કહી મુહપત્તિ–પડિલેહવી. પછી ખમાસણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું ? ઈચ્છે કહી ખમાસણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં ? ઈચ્છે કહી–બે હાથ જોડી એક નવકાર ગણું પછી ઈચ્છકારિ ભગવાન ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરજી. એમ બેલી-ગુરુ મહારાજ અથવા વડિલ હોય તે તેમની પાસે કરેમિભંતે ઉચ્ચરે અને તે ન હોય તે કરેમિ ભંતે સત્ર જાતે બેલે. કરેમિ ભંતે સુત્ર કરેમિત ! સામાઈ, સાવજ્જ બેગ પચ્ચખામિ જાવ નિયમ જુવાસામિ, દુવિ, તિવિહેણું, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારમિ, તસ્સે ભતે ! પડિકકમામિ નિંદામિ ગરિહામિ, અપાયું સિરામિ. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહું ઈચ્છું કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણું ઠાઉં? ઈચ્છે કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સક્ઝાય સંદિસાડું ? ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણુ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ સંદિસહ–ભગવન સક્ઝાય કરું? ઈચ્છે કહી બે હાથ જોડી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી અર્થાત્ અડતાલીસ (૪૮) મિનિટ સુધી ધર્મધ્યાન કરવું. સમભાવની કરણી કરવી. સામાયિક પારવાની વિધિ પ્રથમ એક ખમાસમણ દઈને ઈરિયાવહિયં કહેવા. પછી તસ્મઉતરી; અન્નત્થ૦ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરવે. કાઉસ્સગ (નમે અરિહંતાણું કહીને) પારીને પ્રગટ લેગસ બેલી એક ખમાસમણ દેવું. પછી– ઈચ્છા, સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ, કહીને મુડપત્તિ પડિલેડવી. પછી એક ખમાસમણ દઈને ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક પારું ? યથાશક્તિ એમ કહી એક ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! સામાયિક પાયું ! તહત્તિ, એમ કહી પછી જમણે હાથ ચરવળા અથવા કટાસણું ઉપર સ્થાપીને એક નવકાર ગણી “ સામાઈયવયજુત્તે ” કહેવો. સામાયિક પારવાનું સૂત્ર. સામાઈ–વયજુરે, જાવ મણે હેઈનિયમ સંજુ છિન્નઈ અમુહં કમ્મ, સામાઈઅ જત્તિઓવારા. સામાઈઅંમિ ઊ કએ, સમણે ઇવ સાવએ હવાઈ જહા; એએણુ કારણું. બહુસે સામાઈ કુજાસામાયિક વિધિએ લીધું વિધિ એ પાયું, વિધિ કરતાં જે કંઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ જેમાં જે કેઈ દોષ લાગે છે તે સર્વે મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. સ્થાપનાચાર્ય ન હોય અને સામાયિક લેતાં પુસ્તકની સ્થાપના સ્થાપેલ હોય તે જમણે હાથ સવળે રાખી, એક નવકાર ગણીને તે પુસ્તક લઈને એગ્ય સ્થાને મૂકવું. Page #69 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાની વિધિ ૪૩ સામાયિક પારવાની વિધિ આ જ છે પણ ફક્ત જ્યારે દેવસિ પ્રતિક્રમણ કર્યા પછી સામાયિક પારવું હોય તે આટલે ફેરફાર સમજો. ખમાસમણ દઈ ઈરિયાવહિયં કરી ચઉકસાય સૂત્ર કહેવું ચઉકસાય ચઉકસાય પડિમલ્લૂ રાણુ, દુજય મયણ બાણ મુસુમૂરણું, સરસપિયગુ વનુ ગય ગામિઉ, જ્યઉ પાસુ ભુવણત્તય સામિઉ. જસુ તણું કંતિ કડ૫ સિદ્ધિઉ, સેહઈ ફણિ મણિ કિરણસિદ્ધઉ, ન નવ જલહર તડિલય લંછિG, સે જિણુ પાસુ પયચ્છઉ વંછિG. પછી નમુથુણંથી જયવીયરાય સુધીના સૂત્રો કહેવાં. નમુત્થણ સૂત્ર નમુત્થણ અરિહંતાણું, ભગવંતાણું. આઈગરાણું તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. પુરિસુરભાણું પુરિસસીવાણુ પુરિસવર, પુંડરીઆણું પરિવરગંધહથીણું. લગુત્તરમાણે, લેગનાહાણે, લેગડિઆણું. લેગપાઈવાણ, લોગ પજાગરણું. અભયદયાણું, ચક્ષુ-દયાણું, મગદયાણું, સરણદયાણું. બેહિદયાણું. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મુનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મરચાઉત ચકવટ્ટીણું, અપબ્લિાયવરનાણું, દંસણુધરાણું, વિયક્છઉમાણું. જિર્ણ જાવયાણું, તિન્નાણું તાયાણું, બુદ્ધાણં બેહુયાણું મુત્તાણું મેઅગાણું, સવ્હનૂર્ણ સવદરિસીણું, સિવમલમરૂઅમણુત મફખય મવાબાહમપુણરાવિત્તિ. સિદ્ધિગઈ નામધેયં, ઠાણું સંપત્તાણું, નમે જિણાણું, જિઅભયાણું. જે અ અઈયા સિદ્ધા, જે આ વિસ્તૃતિણુગએ કાલે; સંપઈ અ વક્માણ, સવે તિવિહેણુ વંદામિ. જાવંત ચેકઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉટૂડે આ અહે અ; તિરિઅલેએ અસવાઈ તાઈ વદે, ઈહિ સંતે તત્થ સંતાઈ. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીહીઆએ મFએણ વંદામિ. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્ર જ જાવંત કવિ સાહૂ સુત્ર : જાવંત કેવિ સાહ, ભરફેરવયમહાવિદેહે અ સર્વેસિં તેસિં પણ, તિવિહેણ તિદંડવિયાણું. પંચપરમેષ્ટિ નમસ્કાર સૂત્ર નમોહેં-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્યા. ઉવસગ્ગહરં સ્તવન ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણુમુક વિસહરસિનિન્નાલં, મંગલક@ાણઆવાસં. વિસહરફુલિંગમત, કઠે ધાઈ જે સયા મણુએ તસ્સ ગરેગમારી, દુદુ જરા જતિ ઉવસામ. ચિટૂઉ દૂરે મતે, તુઝ પણ વિ બહુફલો હોઈ, નરતિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્યું. તુહ સમ્મત્તે લધે, ચિંતામણિ કપુપાયવષ્ણહિએપાવંતિ અવિઘેણું, જીવા અયરામ ઠાણું. ઈએ સંયુઓ મહાયસ! ભક્તિબ્બરનિભરેણ હિયએણ; તા દેવ દિજ્જ બેહિં, ભવે ભવે પાસ જિણચંદ. જય વીયરાય સૂત્ર જય વીયરાય જગગુરુ, હેઉ મમં તુડ ૧૫ભાવએ ભયવં; ભવનિઓ, મગ્ગાણુ સારિઆ ઇફલસિદ્ધિ. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ પુઆ પરWકરણું ચ; સુહગુરુજે તન્વયણ સેવણું આભવમખંડ. વારિજઈ જઈ વિ નિયાણ બંધણું વિયરાય? તુડ સમએ; તહવિ મમ હુન્જ સેવા, ભવે ભવે તુહ ચલણણું. દુખખએ કમ્મફેખ, સમાહિંમરણં ચ બહિલા અ; સંપન્જઉ મહ એઅં, તુહ નાહ! પણમકરણેણું. સર્વમંગલમાંગલ્યું, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણ, જૈન જ્યતિ શાસનમ તે પછીએક ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવાન ! મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહીને મુહપતિ પડિલેહવી. પછી એક ખમાસમણ દઈને ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક પારું ? યથાશક્તિ. એમ કહી એક ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન! સામાયિક Page #71 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણની વિધિ ૪૫ પાયું. તહત્તિ, એમ કહી પછી-જમણે હાથ ચરવળ અથવા કટાસણું ઉપર સ્થાપીને એક નવકાર ગણું પૃષ્ઠ ૪રમાં આપેલ સામાઈયવયજુત્તા કહેવું. પછી–આચાર્યજી ન હોય અને સામાયિક લેતાં પુસ્તકની સ્થાપના સ્થાપેલ હોય તે જમણે હાથ સવળી રાખી, એક નવકાર ગણીને પુસ્તક લઈને ગ્ય સ્થાને મૂવું. રાઈ પ્રતિક્રમણની વિધિ પહેલાં આપેલ સામાયિક લેવાની વિધિથી સામાયિક લઈ પછી આ પ્રમાણે “રાઈ પ્રતિક્રમણ” શરૂ કરવું. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ, નિશીહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! કુસુમિણ, દુસુમિણ, ઉઠ્ઠાવણિ, રાઈ પાયછિત્ત વિસોહણથં કાઉસ્સગ્ન કરું? ઈચ્છ” કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણિ રાઈ પાયચ્છિત્ત વિરોહણë કરેમિ કાઉસ્સગં.” અન્નત્થ ઉસસિએણે, નીસિએણે ખાસિએણું, છીએણું, જંભાઈએણે, ઉડૂડએણું, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ (૧) સુહમેહિંઅંગ સંચાલેહિં, સહુએહિં ખેલસંચાલેહિં, સુહુહિં દિસિંચાલેહિં (૨) એવભાઈ એહિં, આગરેહિં, અભી અવિરાહિઓ હુન્જ મે કાઉસ્સગ્ગ (૩) જાવ અરિહંતાણું-ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ; (૪) તાવ કાર્યકાણેણં, મેણું, ઝાણેણં, અષાણ સિરામિ. (૫) ચાર લોગસ્સને ( સાગરવર ગંભીરા સુધી) અથવા સળ નવકારને કાઉસ્સગ્ન કરે. “ નમે અરિહંતાણું. કહેતાં કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહે. લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિથયરે જિણે અરિહંતે કિન્નઈ સ્મ, ચઉવીસંપિ કેવલી. ઉસભામજિસં ચ વદે, સંભવમભિકુંદણું ચ સુમઈચ, પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચંદuહું વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત બને તે યથાશક્તિએ પ્રતિક્રમણ ઊભા થઈને કરવું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રીવિધિસંગ્રહ સીઅલ સિર્જસ વાસુપુજંચ; વિમલમણુતં ચ જિર્ણ. ધમ્મ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નિિજર્ણ ચ; વંદામિ રિફ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ એવંમ એ અલિથુઆ, વિહુયેસ્થ મલા પડીણ જર-મરણ; ચકવીસપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંસુ. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરૂબેહિલાભ, સમાહિવરમુત્તમ દિંતુ ચંદેસુ નિમ્મલયર, આઈએસુ અહિયં પયાસરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસહિએ, મસ્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરું ? ઈચ્છ.” કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદન -જગચિંતામણિ જગનાહ, જગગુરુ જગરફખણ, જગબંધવ, જગસન્થવાહ, જગભાવવિઅફખણ, અવયસઠવિયરૂવ, કમ્મહુવિણાસણ, ચકવીસપિ જિણવર, જયંત પડિયસાસણ, અકસ્મભૂમિહિ, કમ્મભૂમિહિં પઢમસંઘણિ, ઉોસયસત્તરિચય, જિણવરાણવિડતલમ્ભઈ, નવકેડિહિં કેવલણ, કેડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ બિહું કેડિહિં વર નાણ સમણહ કેડિસહ સદુએ, યુણિજ્જઈ નિવિહાણિ. જ્યઉ સામિય, જયઉ સામિય, રિસહ સત્તજિ, ઉર્જિતિ પહુ નેમિજિણ, જયઉ વીર સચાઉરિમંણ ભરૂઅચ્છહિં મુણિસુવ્વચ, મુહરિપાસ, દુહદુરિઅખંડણ, અવરવિદેહિં તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિ કેવિ તીઆણાયસંપઈએ, વંદુ જિણ સવિ. સત્તાણવઈ સહસ્સા, લખા છપન્ન અઠ્ઠ કેડીએ, બત્તિસય આસિઆઈ તિઅલોએ ચેઈએ વદે. પનરસ કેડીસયાઈ, કેડી બાયાલ લખ અડવના, છત્તીસ સહસ્સ અસિઈ, સાસબિબાઈ પણમામિ. જકિંચિ – અંકિંચિ નામતિર્થ, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણબિબાઈ, તાઈ સવાઈ વંદામિ. નમુત્થણું – નમુત્થણે અરિહંતાણું ભગવંતાણું આઈગરાણું તિસ્થયરાણું સયંસંબુદ્વાણું, પુરિસુત્તમાશું, પુરિસસીહાણું, પુરિવર પુંડરીઆણું, પુરિવરગંધહસ્થીણું. લગુત્તમાણે, લોગનાહાણું, લોગહિઆણું, લોગઈવાણું લોગપજજોગરાણું. અભયદયાણું, ચબુયાણું, Page #73 -------------------------------------------------------------------------- ________________ ઈ પ્રતિકમણન વિધિ ૪૭. મગ્નદયાણું, સરણદયાણું, બેહિદયાણું, ધમ્મદયાણું ધમ્મદેસયાણું ધમ્મુનાયગાણું, ઘમ્મ-સારહીશું, ધમ્મવર–ચાઉરંત-ચકકવટ્ટીણું. અપૂમ્પિયવર નાણદ સણધરાણું, વિઅક્છઉમાણેજિણણું જાવયાણુંતિજ્ઞાણું તાયાણું બુદ્ધાણું બેયાણું, મુત્તાણું અગાણું, સવ્યજૂર્ણ, સવદરિસીણું-સિવ-મહેલ-મરૂઆ મણુત-મફખય મવાબાહ-મપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપત્તાણું નમે જિણ જિઅભયાણું જે અ આઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિયુંગયે કા, સંપઈ અ વક્મણ, સર્વે તિવિહેણ વંદામિ. જાવંત ચેઈઆઈ :-- જાવંતિ ચેઈઆઈ ઉડૂઢે આ અહે આ તિરિયલોએ આ સવાઈ તાઈ વદે, ઈડ સંતે તત્વ સંતાઈ “ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ નિસહિએ, મસ્થએ વંદામિ.” જાવન કેવિ સાહૂ-જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ, સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણું. પરમેષ્ઠિ નમસ્કાર :--નમેર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ શ્રી ઉવસગ્ગહર :-- ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મઘણુમુકર્ક વિસહરસિનિન્નાસ, મંગલકલ્યાણઆવાસ, વિહરકુલિંગમતું. કઠે ધોઈને સયા મણુઓ; તસ્સ ગહગમારી, દુ જરા નંતિ ઉવસામાચિઉ દુરે મતે તુઝ પણ વિ બહુફલો હેઈનરતિરિએ સુ વિ જીવા પાવતિ ન દુખદેગરચં. તુહ સમ્મત્તે લદ્ધ ચિંતામણિ કમ્પાયવષ્ણહિએપાર્વતિ અવિઘેણું છવા અયરામ ઠાણું, ઈ અસંયુએ મહાયસ ! ભત્તિબ્બર નિષ્ણરેણું હિયએણું તાદેવ ! દિ% બેહિં, ભવે ભવે પાસ જિણચંદ ! જય વીયરાય:-- જય વીયરાય ! જગગુરુ ! હેઉ મમં તુહમ્પભાવ ભયવં ભવનિએ મગાણુસારિઆ ઈફલસિદ્ધિ, લોગવિરુદ્ધઓ, ગુરુજણપૂઆ પરWકરણું ચ; સુહગુરુ જે તબ્બયણ, સેવણું આ ભવમખંડ, વારિજ્જઈ જઈ વિ નિઆણુ, બંધણું વીયરાયતુહસમએ; તહ વિ મમ હુજજ સેવા, ભવે ભવે તુહ ચલણણું દુખખઓ કમ્પષ્મએ, બહેનોએ નમેહંત ન બોલવું કારણ કે તે સૂત્ર પૂર્વમાંથી ઉદ્ભૂત કરેલું છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ બનાવ્યું છે એ વાત ખોટી છે કારણ કે તેમનું બનાવેલ કલ્યાણ મંદિર સ્તોત્ર બહેનો બોલે છે માટે. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ સમાહિંમરણં ચ બેડિલા અ સંપજજ મહ એઅં; તુહ નાહ ! પણુમ કરણેણં, સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. (પછી એક એક ખમાસણે ભગવાનાદિ ચારને વાંદવા તે નીચે પ્રમાણે) “ ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસહિઆએ, મર્થીએણુ વંદામિ. ” “ ભગવાનડું.” * ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મQએણુ વંદામિ. ” “ આચાર્યહં', “ ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મથએણ વંદામિ “ ઉપાધ્યાયડું” ઈચ્છમિ ખમાસણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિએ મએણ વંદામિ. “સર્વસાધુડં. ” ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહુ ભગવદ્ ! સજઝાય સંદિસાહું?” ખમાસમણ દઈ–“ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સક્ઝાય કરું.” ઈચ્છ.” કડી નવકાર ગણું સજઝાય કહેવી નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવઝાયાણું નમે લોએ સવ્વસાહૂણં. એ પંચનમુક્કારે, સવ્વપાવપૂણાસણે મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ. - ભરફેસરની સઝાય ભરફેસર બાહુબલી, અભયકુમારે આ ઢંઢણકુમારે; સિરિએ અણિઆઉત્ત, અઈમુતે નાગદ અ, ૧ મેઅજ ભૂલભો, વયરરિસી નંદિસે સીહગિરી, યવને આ સુકેસલ, પુંડરિએ કેસિ કરક. ૨ હલ્લ વિડવ્ર સુદંસણ, સાલ મહાસાલ સાલિભ અ ભો દસનભદ્દો અ પસનચંદે અ જસદો. ૩ જંબુપડુ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિસુકમાલો ધન્ને ઈલાઈ પત્તો, ચિલાઈપુત્તે અ બાહકુણું. Page #75 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિકમણની વિધિ અજજગિરિ અજજરફિખા, અજસુહસ્થી ઉદાય મણશે; કાલયસૂરિ સંબ, પજજુને મૂલદેવે અ. ૫ પભ વિણકુમારે, અદકુમારે દઢપહારી અ સિર્જસ ટૂર ગડુ અ, સિર્જભવ મેહુકુમારે અ. ૬ એમાઈ મહાસત્તાક દિનુ સુતું ગુણગણેહિ સંજુત્તા જેસિ નામગsણે, પાવપૂબંધા વિલયં જતિ ૭ સુલસા ચંદનબાલા, મણેરમાં મયણરેહા દમયંતી; નમયાસુંદરી : સીયા, નંદા ભદ્દા સુભદ્રા ય. ૮ રાઈબઈ રિસિદત્તા, પઉમાવઈ અંજણ સિરીદેવી, જિ સુજિદ્ર મિગાવઈ, પભાવઈ ચિલણદેવી. ૯ બંભી સુંદરી રૂપિણી, રેવઈ કુંતી સિવા જયંતી ય; દેવઈ દેવઈ ધારણું, કલાઈ પુફચુલાય. પઉમાવઈય ગેરી, ગંધારી લખમણુ સુસીમા ય; જંબુવઈ સચ્ચભામા, રૂપિણિ કહઠ મહિસીઓ. ૧૧ જખાય જખદિન્ના, ભૂઆ તહ ચેવ ભૂઅદિના ય; સેણુ વેણ રેણ, ભયણીઓ થુલભસ. ૧૨ ઈશ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક સીલકલિઆ અજજવિ વજઈ જાસિં, જસપડહે તિહુએણે સયલે. ૧૩ પછી નવકાર બેલ પછી ઉભા થઈ–ઈચ્છકાર બેલ-ઇચ્છકાર, સુહરાઈસુખતા, શરીર, નિરાધ, સુખ સંજમ જાત્રા નિર્વાહ છે ? સ્વામી શાતા છે ? ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન રાઈસ પડિક્કમણે ઠાઉં ? ઈચ્છ. (કહી જમણે હાથ ચરવલા અથવા કટાસણા પર સ્થાપીને આ બેલવું) આ સવસ્સવિ, રાઈ, દુચિંતિએ, દુમ્ભાસિસ, ચિટ્રિક મિચ્છામિ દુક્કડં. કહી પછી નમુત્થણું સૂત્ર કહી ઉભા થઈ કરેમિ ભંતે ને ઈચ્છામિ કામિ કહેવું Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૦ -- શ્રી વિધિ સંગ્રહ - કરેમિ ભંતે! સામાઈબં, સાવજે જોગ પચ્ચકખામિ, જાવનિયમ પજજુવાસામિ, દુવિહં તિવિહેણું મeણું, વાયાએ, કાણું; ન કરેમિ, ન કામિ, તસ્મ ભંતે ! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપાયું સિરામિ. ઈચ્છામિ, ઠામિ કાઉસ્સગ્ગ, જે મે રાઈ એ અઈયારે કઓ, કાઈએ, વાઈએ, માણસિએ, ઉસુતે, ઉમ્મ, અકપ અકરણિજે, દુઝાઓ દુવિચિંતિઓ, અણીયારે, અણિચ્છિ, અસાવગાઉ, નાણે, દંસણે, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહુઁગુત્તીર્ણ, ચઉહ કસાયાણું પંચહ મણુવ્રયાણું, તિëગુણવ્રયાણું, ચઉહંસિખાવયાણું બારસ–વિહસ સાવગધમ્મસ, જે ખંડિઅં, જે વિરાહિઅં, તસ્સા મિચ્છામિ દુક્કડં. પછી તસ્સઉત્તરી અન્નત્થ કહી “ચંદેસુ નિમ્મલયરા” સુધીને એક લેગસ્સને કાઉસ્સગ્ગ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નમે અરિહંતાણું” બોલી કાઉસગ્ગ પાર પ્રગટ લેગસ્સ કહે પછી સવ લેએ અરિહંત ચેઈઆણું, કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ, નિરૂવસગ્ગવત્તિયાએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ અણુપેહાએ, વરૂઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી એક લેગસ્સને કાઉસ્સગ્ન ચંદેસુ નિમ્મલયર સુધી અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરો. પછી “નમો અરિહંતાણું ” બેલી કાઉસ્સગ્ન પારી પુકૂખરવરદીસૂત્ર કહેવું. પુરૃખરવરદીવ૮, ધાયઈસંડેએ, જંબૂદી, ભરફેરવયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. તમતિમિરયડલવિદ્ધ, સણસ્મ, સુરગણુનરિંદમહિસ્સ; સીમાદરસ્સવ, પટ્ટેડિઅહજાલક્સ, જાઈજરામરણસેગપણાસણમ્સ, કઠ્ઠાણુપુખલવિસાલસુહાવહસ્સ; કે દેવ દાણવનરિંદગણુશ્ચિઅપ્સ, ધમ્મક્સસાર–મુવલમ્ભ કરે પમાયં. સિધ્ધ લે ! પયએ ણમે જિણમએ નંદી સયા સંજમે, દેવનાગ–સુવનકિન્નરગણું સભુઅભાવશ્ચિએ, ગજપઈદ્ધિઓ જગમિણું તેલકમથ્યાસુરં; ધમે વઢઉ સાસએ વિજયએ ધમ્મુત્તર વઢઉ. સુઅસ ભગવએ કરેમિ કાઉસગ્ગ, વંદણવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ, Page #77 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણની વિધિ ૫૧ નિવસગવત્તિયાએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાઓ, અપેહાએ, વઢમાણીએ, ઠમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ કહી પછી અતિચારની આઠ ગાથા અથવા આઠ નવકારને કાઉસ્સગ્ન કરે તે આઠ ગાથા નીચે મુજબ છે. નાણુમિ દંસણમે અ, ચરણુમિ તવંમિ તહ ય વરિયમિક આયરણે આયારે, ઈ એસ પંચડા ભણિઓ. ૧ કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્તવણે વંજણ અર્થે તદુભાએ, અવિહે નાણમાયા. ૨ નિસ્સકિઅ નિર્કખિસ, નિશ્વિતિગિચ્છા અમુઢદિટ્રિઅ ઉવવુહથિરીકરણે, વચ્છલ્લ પભાવણે અ. ૩ પણિહાણગજુ, પંચહિ, સમિઈહિં તીહિં ગુનાહિં, એસ ચરિત્તાયારે, અવિહે હાઈ નાય. ૪ બારસવિહેમ વિ તવે, સર્ભિતર બાહિરે કુસલદિઠે, અગિલાઈ અણજીવી, નાય સે તવાયારે. ૫ અણસણમણો અરિઆ, વિત્તીસંખેવનું રસચ્ચાઓ કાયાકલેસે સંલણયા ય, બઝે ત હેઈ ૬ પાયછિન્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સજઝાએ; ઝાણું ઉસ્સગ્ગ વિ અ, અભિતર ત હેઈ ૭ અણિગુહિઅબલવરિઓ, પરકમઈ જે જદુત્તમાઉત્તે, જુજઈ અ જહાથામ, નાય વીરિઆયારે. ૮ પછી “નમે અરિહંતાણું” કહી કાઉસ્સગ્ગ પારી, સિદ્ધાણં બુદ્ધાણું કહેવું. સિદ્ધાણં બુઠ્ઠાણું સૂત્ર સિદ્ધાણું બુદ્ધાણં, પારગાણું પરંપર-ગાણું, લેઅગ મુવયાણું, નમે સયા સવસિદ્ધાણું. જે દેવાણ વિ દે, જે દેવા પંજલી નમંસંતિ; તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ પર . શ્રી વિધિ સંહ - ઈકોવિ નમુક્કારે જિણવર વ સહસ્સવમાણસ સંસારસાગરા, તાઈ નર વ નારિ વા. ૩ ઉર્જિતસેલસિહ દિખ્ખા તાણું નિહિ જસ્સ તે ધમ્મચક્રવૃદ્ધિ અરિદ્રનેમિં નમામિ. ૪ ચારિ અદસ હૈર્ય, વદિયા જિણવર ચઉવ્વીસ, પરમનિટ્રિઅદ્ર સિહા સિદ્ધિ મમ દિસંતુ. ૫ પછી ત્રીજા આર્યકની મુહપતિ પંડિલેહી બે વાંદ દેવાં. . પ્રથમ વાંદણાં –ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસહિએ, અણજાણહ મે મિ ઉગહં, નિશીહિ, અહે–કાય કાયસંફાસ ખમણિજો બે કિલામે, અપૂકિલતાણું, બસુણ ભે રાઈવઈkતા જતા ભે? જવણિજજ ચ ભે? ખામેમિ ખમાસમણે! રાઈવઈકમ, આસિયાએ, પડિક્રમાંમિ, ખમાસમણુણું, રાઈએ આસાયણએ તિતસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણકકડાએ, વયદુક્કડાએ, કાયદુકડાએ, કેહાએ, માણુએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છવયારાએ સવ્વધસ્માઈક્રમણએ આસાયણુએ, જે મે અઈયારે એ તસ્સ ખમાસમણે! પડિકામામિ નિંદામિ, ગરિ હામ, અપાંખું સિમિ. બીજા વાંદણું -ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ, આણુજાણહ મેમિ ઉષ્મહં, નિસહિ, અહે–કાયં કાયસંફાસં, ખમણિજજો કિલામે અકિલંતાણું બહ-સુભેણ બે રાઈએ વઈર્ષાતા જત્તા ભે! જવણિજં ચ ભે? ખામેમિ ખમાસમણે! રાઈએ વઈકમ્મ, પડિકમામિ ખમાસમણુણું રાઈઓએ આસાયણએ તિત્તીસગ્નયરાએ, જ કિંચિ મિચ્છાએ, મણદુકડાએ, વયદુકકડાએ, કાયદુક્કડાએ; કેહાએ, માણા, માયાએ, લેભાએ, સવંકાલિઆએ, સવ્વમિચ્છવયારાએ, સવધમ્માઈક્રમણએ, આસાયણુએજે મે અઈયારેક, તસ્સ ખમાસમણે પડિકામ, નિંદામ, ગરિહામિ, અખાણ સિરામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન!” રાઈ આલેઉં? ” આ એમિ. - જે મેં રાઈઓ અઈયારે: ક, કાઈઓ, વાઈએ. માણસિએ, ઉસ્સો, ઉમ્મ, અર્થ, અકરણ જજે, દુઝાએ, વિચિતિએ Page #79 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણની વિધિ ૫૩ અણયારે, અણિચ્છિા , અસાગપાઉગેરે નાણે દંસણે ચરિત્તાચરિતે સુએ સામાઈએ તિહું ગુત્તીર્ણ, ચંકવર્ડ કસાયાણું પંચતુંમણુન્વયાણું, તિરહું ગુણવ્રયાણું, ચઉન્હેં સિખાવયાણું બારસવિહસ્સ સાવગધૂમ્મસ્સ જે ખંડિએ, જં વિરાહિઅં, તસ મિચ્છામિ દુક્કડં. - સાત લાખ સૂત્ર–સાત લાખ પૃથ્વકાર્ય સાત લાખ અષ્કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દક્સ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઇંદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચેરાશી લાખ છવાયોનિમાંહે મારે છે જે કઈ જીવ હણે હાય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમો હોય, તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. અઢાર પાપ સ્થાનિક સૂત્ર –પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, એથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દસમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ અરતિ, સેલમે પરપરિવાર, સત્તરમે માયામષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમેવું હોય તે સર્વ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. - સવ્વસ્સવિ, રાઈ, દુચિંતિ, દુક્લાસિસ, દુગ્નિટ્રિઅ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈચ્છે. તસ્સ મિચ્છામિ દુક્કડમ. જમણો પગ (ઢીંચણ) ઉભું કરી નીચે પ્રમાણે નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિ પડિકમિઉં ને વંદિત્તાસૂત્ર કહેવું. નમે અરિહંતાણું, નમે સિદ્ધાણં નમે આયરિયાણં નમો ઉવજઝાયાણં નમે લોએ સવ્વસાહૂણં; એસે પંચ નમુક્કારે, સવપાવ૫સર્ણ, મંગલાણં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ. કરેમિભંતે! સામાઈય; સાવજવંગ પચ્ચખામિ, જાવનિયમ પજજુવાસામિ, દુવિર્ડ તિવિહેણું મeણું વાયાએ, કાણું ન કરેમિ નકારમિતસ્ય ભંતે! પડિકમામિ,નિંદાગિરિહામિ,અશ્માણ સિરામિ.. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી વિધિ સંગ્રહ ઈચ્છામિ પડિકમિઉં જે મે રાઈઓ, અઈયારે કઓ, કાઈઓ, વાઈઓ, માણસિએ, ઉસ્તુનો, ઉમ્મ, અક, અકરણિજો, દુઝાએ, દુન્વિચિતિઓ, અણયારે, અણિચ્છિા , અસાવગપાઉગે, નાણે દંસણે, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાથાણું, પંચ૭મણુવ્રયાણું, તિર્લ્ડ ગુણવયાણું, ચઉહું સિફખાવાણું, બારસવિહસ્સ સાવગધમ્મક્સ, જે ખડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. વંદિત્તા સૂત્ર વંદિત્ત સબૂસિધ્ધ ધમ્માયરિએ આ સવસાહૂ અ; ઈચ્છામિ પડિકમિઉં, સાવગધમ્માઈઆરસ્સા જે મે વયાઈઆરે, નાણે તહ દંસણે ચરિતે અ; સુહુ આ બાયરે વા, તે નિંદે તં ચ ગરિહામિ. દુવિહે પરિગ્રહસ્મિ, સાવજે બહુવિહે અ આર; કારાવણે આ કરણે, પડિકમે રાઈ સળં. જ બદ્ધર્મિદિએહિં, ચઉહિં કસાહિં અલ્પસલ્વેહિ, રાગેણ વ દેસણ વ, તં નિદે તં ચ ગરિવામિ. આગમણે નિષ્ણમણે, ઠાણે સંક્કમણે, અણગે; અભિઓગે આ નિગે, પડિક્રમે રાઈએ સવં. સંકા કંખ વિગિચ્છા, પસંચ તહ સંથ, કુલિંગીસુ, સમ્મત્તરૂઈયારે, પડિકમે રાઈએ સવં. છકાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દેસા; અત્ત ય પર, ઉભયદ્રા, ચેવ તે નિંદે. પંચડમણુવ્રયાણું ગુણવયાણું ચ તિહુમઈઆરે; સિફખાણું ચ ચઉર્ડ, પડિકમે રાઈએ સવં. પઢમે અણુવ્યયમ્મિ, થુલપાણઈવાયવિરઈએ; આયરિઅપ્પસન્થ, ઈર્થી પમાયસ્પેસંગેણું. આ સૂત્રનું બીજું નામ “શ્રાદ્ધ - પ્રતિક્રમણ સૂત્ર” છે, આમાં બાર વ્રતનું સ્વરૂપ અને તેના અતિચારે દર્શાવવા સાથે શ્રાવકને કરણીય વિધિની વિરાધનાની માફી માગવામાં આવી છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિકમણની વિધિ વહ બંધ છવિ છે, અઈભારે ભરૂપાણવુ છેએ; પઢમવયસ્સઈઆરે; પડિકામે રાઈમં સવં બીએ અણુવ્રયમ્મિ, પરિશૂલગઅલિયવયણવિરઈએ; આયરિઅમમ્મસન્થ, ઈર્થી પમાયસ્પેસંગેણું. સહસારહસ્સ દારે, મેસુવએશે કુલેહે અ; બીઅવયર્સીઈઆરે, પડિકમે રાઈએ સવં. તઈએ અણુવયમ્મિ યુગ પરદબ્રહરણવિરઈએ; આયરિઅમપત્થ, ઈર્થી પમાયસ્પેસણું. તેનાહડપ્પગે, તપડિરૂ વિરૂદ્ધગમણે અ; કુડતુલકુડમાણે, પડિકમે રાઈએ સવં. ચઉથે અણુ વયશ્મિ, નિર્ચા પરદારગમણવિરઈએ; આયરિઅમ પસન્થ, ઈર્થી પમાયખસંગેણું. અપરિગ્દહિઆ ઈત્તર, અણુગવિવાહતિવઆશુરાગે; ચઉWવયસ્સઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. ઈનો અણબૂએ પંચમંમિ, આયરિઅમમ્પસન્દમિ; પરિમાણપરિએએ, ઈન્થ પમાયપૂસંગેણું. ધણધન્નખિત્તવત્યુ, રૂપસુવને આ કવિઅપરિમાણે, દુપએ ચઉપયમિય, પડિક્કમે રાઈએ સવં. ગમણસ્સ ય પરિમાણે, દિસાસુઉäઅહેઅતિરિપંચ; વઢી સઈઅંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે. મજમ્મિ અ મંગ્નિ અ, પુષ્ફ અ ફલે આ ગંધમલે આ ઉવગપરિભેગે, બીઅમિ ગુણવએ નિંદે. સચિત્તેપડિબલ્વે, અપલ, દુપોલિએ ચ આહારે; તુચ્છ સહિભક્ખણયા, પડિકામે રાઈએ સવં. ઈંગાલીવણસાડી-ભાડીફાડી સુવજજએ કમ્મ; વાણિજજ ચેવ દંત લકુખરસકે સવિસંવિસયં એવં ખુ જતપિલ્લણ–કમ્મ, નિલૂંછણું ચ દવદાણું; સરદહીલાયસોસ, અસઈ પરં ચ વજિજજા. સસ્થગિમુસલજતગતણકઠે મંતમૂલભેસજજે; દિને દવાવિએ વા, પડિકમે રાઈએ સવ્વ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૨૮ શ્રી વિધિ સંગ્રહ. હણવણવન્સગ-વિલેણે સદરૂવરસગધે; વસ્થાસણઆભરણે, પડિકમે રાઈએ સવં. કંદપે કુફ્ફઈએ, મહરિ અહિગરણ ભેગાઈરસે દંડમ્મિ અણીએ, તઈમિ ગુણવએ નિદે. તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહ સઈવિહૂણે, સામાઈએ વિતહએ, પઢમે સિફખાવ નિંદે. આણવણે પેસવણે, સદ્ રૂવે પુગ્ગલફખે; દેસાવગાસિઅશ્મિ, બીએ સિફખાવએ નિંદે. સંથાચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભયાણભેએ; પસહવિહિવિવરીએ, તઈએ સિફખાવએ નિદે સચ્ચિ નિફિખવણે પિહિણે, વવસ મચ્છરે ચેવ કાલાઈકામદા, ચઊત્યે સિફખાવએ નિંદે. સુહિએસુ આ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુક પા; રાગેણ વ દેસણ વ, તે નિંદે તં ચ ગરિહમિ. સાહૂણુ સંવિભાગે, ન કએ તવ ચરણકરણજુસુફ સંતે ફાસુઅદાણે, તે નિંદે તં ચ ગરિહામિ. ઈહલાએ પરાએ, જીવિય મરણે આ આસંસપગે; પંચવિહો અઈઆરે, મા મઝ હુજજ મરણું તે કાએ કાઈઅસ્સ, પડિકકમે વાઈઅસ્સ વાયાએ; મણુસા માણસિઅસ્સ, સવસ્સ વાઈઆરસ્સ. વંદણ–વય-સિફખાગારવેસુ, સન્ના કસાય દંડસુ, ગુત્તીસુ અ સમિઈસુ અ, જે અઈઆરે આ તે નિંદે. સમ્મદિડી જવો, જઈવિ હ પાવં સમાયરે કિંચિક અપસિ હાઈ બધે, જેણ ન નિદ્ધ ધર્સ કુણઈ. તંપિ હુ સપડિકમણું, સમ્પરિવં સઉત્તરગુણ ચ; ખિર્ષ વિસામેઈ, વહિવ સુસિખિઓ વિજજે. જહા વિસં કુટુગયું, સંત મૂલ વિસાયા વિજા હણંતિ મતેડિં, તે તે હવઈ નિવિસં. એવં અઠવિહં કમ્મ, રાગદેસ સમજિજઅં; આલે અંતે અ નિદંતે, ખિપ્પ હgઈ સુસાવએ. ૩૩ ૩૪ - ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ પાક; રાઈ પ્રતિકમણની વિધિ કયા વિ મગુસ્સે, આઈઆ નિંદિ ગુરુસગાસે; હાઈ અઈરેગલહુઓ, હરિઅભરૂવ ભારવહે. આવસ્ય એણે એએણ, સાવઓ જઈવિ બહુર હાઈ દફખાણમંતકિરિ, કાહી અચિરણ કાલેણ. ' આ અણુ બહુવિહા, ન ય સંભરિઆ પડિકમણકાલે; | મુલગુણ-ઉત્તરગુણે, તે નિંદે તે ચ ગરિડામિ. ૪૨ પછી ઉભા થઈને અથવા જમણે પગ નીચે રાખી નીચેની આઠ ગાથા બલવી. તસ્ય ધમ્મસ કેવલિપન્નત્તમ્સ, અમ્મુઠિઓમિ આરાણાએ, વિરઓમિ, વિરાહણાએ, તિવિહેણ પડિંતે, વંદામિ જિણે ચઉવીસં. ૪૩ જાવંતિ ચેઈઆઈ, ઉઠે આ અહે આ તિરિએ લેએ સવાઈ તાઈ વદે, ઈહિ સંતે તત્વ સંતાઈ ૪૪ જાવંત કે વિ સાહુ ભરહે–રવય–મહાવિદેહે અ; સલૅર્સિ તેસિ પણઓ, તિવિહેણ તિરંડવિયાણું. ચિરસંચિયપાવ–પણાસણીઈ, ભવસયસહસ્સ મહેણુએ; ચઉવીસ જિણવિણિચ્ચય-કહાઈ વેલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધ સહુ સુજં ચ ધર્મો અ. સમ્મદિઠી દેવા, દિંતુ સમાવુિં ચ બેહિ ચ. પડિસિદ્ધાણં કરણે(૧), કિચ્ચાણમકરણે પડિકમણું(૨), અસદુહણે આ તહા(૩), વિવરી અપરૂવણુએ અ(૪). ખામેમિ સવ્ય, સવે જીવા ખમંતુ મે; મિતિ મે સવભૂસુ, વેરં મજઝ ન કેણઈ. એવમહંઆલેઈઅ, નિંદિની ગરહિએ દુગંછિએ સમ્મ; તિવિહેણ પડિક તે, વંદામિ જિણે ચઉવ્વીસં. ૫૦ * પછી બે વાંદણ દેવા–વાંદણ દઈ–આદેશ માંગી અભુદ્વિઓ ખામ. * વાંદણું માટે પેજ નં. પર જુઓ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી વિધિ સંગ્રહ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અમ્મુદ્રિએમિ અભ્ભિતર રાઈએ ખામેઉં? ઈચ્છ, ખામેમિ રાઈએ. (કહી ચાવલા કે કટાસણું ઉપર હાથ સ્થાપીને અભુઢિઓ કહે.) જકિચિ અપત્તિએ, પરપતિએ, ભણે પાણે, વિષ્ણુએ, આવચ્ચે, આવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જે કિંચિ, મજઝ વિણયપરિહાણું, સુહુમ વા બાયર વા તુન્ને જાણહ. અહં ન જાણુમિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧ પછી બે વાંદણું દઈ ઉભા થઈ બે હાથ જોડી આ સૂત્ર બેલવું. આયરિય–ઉવજઝાએ, સીસે સાહસ્મિએ કુલગણે અ; જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ. સબ્યસ્સ સમણસંઘસ્ય, ભગવઓ અંજલિં કરિઅ સીસે; સવં ખમાવા, ખમામિ સવ્યસ્સ અહયંપિ. સવ્યસ્ત જીવરાસિમ્સ, ભાવ, ધમ્મનિહિઅનિચિત્તો સવૅ ખમાવઈરા ખમામિ સવ્યસ અયંપિ. ૩ પછી કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ્સ ઉત્તરી અને અન્ની કહી. તપચિંતવને કાઉસગ્ગ અથવા સેળ નવકારને કાઉસ્સગ્ન કરો, પછી ૮ નમે અરિહંતાણું ” બેલી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લેગસ્સ કહે. * શ્રી તપચિંતવાણિ કાઉસ્સગ્ન વિધિ. શ્રી મહાવીર દેવે છ માસને તપ કર્યો હતે. હે ચેતન ! તે તપ તું કરીશ? (અહીં મનમાં તેને ઉત્તર ચિંતવે કે-) “શક્તિ નથી. તેવા ઉત્કૃષ્ટ પરિણામ ( મનના ભાવ) પણ નથી.” તે તેથી એક ઉપવાસ ઓછો કરી શકીશ.? (ઉત્તરમાં) “શક્તિ નથી. પરિણામ નથી” તે બે ઉપવાસ ઓછા કરીશ ? ત્રણ ઉપવાસ ઓછા કરીશ? એમ ઓગણત્રીસ ઉપવાસ ઓછા કરવા સુધી ચિંતવવું, તેના ઉત્તરમાં દરેક વખતે “શક્તિ નથી, પરિણામ નથી.” એમ ચિંતવવું. Page #85 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણની વિધિ ૫૯પછી છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહણ કરીને બે વાંદણું. દેવાં અને સકલ તીર્થ સૂત્ર બેલવું. તીર્થ વંદના સક્લતીર્થ વંદુ કર જેડ, જિનવર નામે મંગલ ક્રોડ, પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧. બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખધાર, પાંચમે વંદુ લાખ જ ચાર. ૨. છઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગો છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગ્યાર બારમે ત્રણસેં સાર, નવ–શ્રેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મલી, લાખ ચોરાશી અધિકાં વલી. ૪ સહસત્તાણું નૈવીશસાર, જિનવર ભવન તણે અધિકાર લાંબા સે જે જન વિસ્તાર, પચાસ ઉંચાં બહોતેર ધાર. એકસે એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ઐત્યે જાણ; સેક્રોડ બાવનકોડ સંભાલ, લાખ ચોરાણુ સહસચઆલ. ૬ સાતમેં ઉપર સાઠ વિશાલ, સવિ બિબ પ્રણમું ત્રણ કાલ; સાત કોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. ૭ પછી પાંચ માસને તપ કર, ચાર માસનો તપ કર, ત્રણ માસને તપ કર, બે માસને તપ કર, માસક્ષમણ કર (અહીં પણ દરેક વખતે ઉત્તર મનમાં ચિતવતા જ.) પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન એમ તેરા દિવસ ન્યૂન (૧૭ ઉપવાસ) સુધી ચિતવવું. પછી ચોત્રીસ ભક્ત (૧૬ ઉપવાસ) કર, બત્રીસ ભક્ત (૧૫ ઉપવાસ) કર. એમ બબે ભક્ત ઓછા કરતા યાવત્, ચેથ ભક્ત કર. એમ ચિતવવું. પછી એક ઉપવાસ કર, આયંબિલ કર, નીવિ કર, એકાસણું કર, બિયાસણું કર, અવઠ્ઠ કર, પુરિમુઠ્ઠ કર, સાઢ પિરિસી કર, પિરિસી કર, છેવટે નમુક્કારશી મુટ્રિઠ સહિય કર, અહિં સર્વત્ર ઉત્તરમાં (પરિસી સુધીમાં) કાંઈ પણ ન કરવું હોય તે શક્તિ નથી અને પરિણામ નથી, એમ વિચારવું, અને કઈ વખત પહેલા જે તપ કર્યો હોય ત્યાં સુધી આવી ત્યારે શક્તિ છે, પણ પરિણામ નથી એમ વિચારવું, છેવટે જે તપ કરવું હોય તેને પ્રશ્ન આવે ત્યારે શકિત છે, અને પરિણામ પણ છે, માટે આ પચ્ચક્ખાણ ધારું છું, એમ કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લેગસ્સ કહે.. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ એકસે એંશી બિંબ પ્રષિાણુ, એક એક ચૌચે સંખ્યા જાણ તેરસે ક્રોડ નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ વંદુ કર જેડ. ૮ બત્રીસેં ને ઓગણસાઠ, તિચ્છી લેકમાં ચૈત્યને પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર. ૯ વ્યંતર જ્યોતીષીમાં વળી જેહ, સાધતા જિન વંદુ તેહ, રૂષભ ચંદ્રાનન વારિણ, વદ્ધમાન નામે ગુણસેણ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ વાસ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧ શંખેશ્વર કેસરિયે સાર, તારંગે શ્રી અજિત જુહાર અંતરિક્ષ વકાણે પાસ, જીરાવલે ને થંભણ પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર શૈત્ય નમું ગુણ ગેડ; વિહરમાન વંદુ જિન વિશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩ અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ-મહાવત સમિતિ સાર, પાલે પલાવે પંચાચાર. બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદુ ગુણમણિ માલ નિતનિત ઉઠી કીતિ કરૂં, “જીવ” કહે ભવસાયર તરૂં. ૧૫ પછી નમુક્કારસહિઅં, પરિસ, સાઢપિરિસી, પુરિમઢ, એકાસણું, બેસણુ, આયંબિલ, ઉપવાસાદિ વિગેરેનું યથાશક્તિ પચ્ચક્ખાણ લેવું. તે પચ્ચખાણું નીચે પ્રમાણે. નવકારશીનું:- ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, મુફ્રિસહિઅં, પચ્ચક્ખાઈ, ચઉહિંપિ આહારં, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું વસિરઈ. પિરિસિ–સાપરિસિનું :-ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પિરિસિં, સાઢપરિસિં, મુદ્રિકસહિએ પચ્ચક્ખાઈ, ઉગ્ગએ સૂરે, ચલ ૧૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ હાઈ પ્રતિક્રમણની વિધિ વિપિ આહારં, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં સહસાગારેણં, પચ્છન્ન-કાલે, દિશા–મોહેણું, સાહુ-નયણેણં, મહત્ત- રાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણં, સિરઈ પુરિમઢ-અવધૂનું-સૂરે ઉગ્ગએ, પુરિમ અવઢ-મુટ્રિ• સહિઅં, પચ્ચક્ખાઈ ચઉંવિલંપિ આહાર અસણં, પાણું, ખાઈમ, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસા–ગારેણં, પચ્છન્ન-કોલેણું, દિસામહેણું, સાહુ-વયણેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, સિરઈ. એકાસણુ-બિયાસણુનુ -ઉંગએ સૂરે, નમુક્કાર સહિઅં, પિરિસિં, સાઢ–પરિસિં, મુઠિસહિઅં, પચ્ચક્ખાઈ ઉગએ સૂરે ચઉવિડંપિ આહારં અસણં, પાણું, ખાઈમં, સાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસાહેણું સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિ-વત્તિયાગારેણં, વિગઈએક્ષચક્ખાઈ અન્નત્થણભેગેણં, સહસાગારેણં, લેવાલેવેણું, ગિહત્યસંસહૂર્ણ, ઉફિખત્તવિવેગેણં, પહુચ. મફિખએણું, પરિટ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયા ગારેણં, એકાસણું બિયાસણું પચ્ચખાઈ તિવિહં પિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરૂઅભુદ્રણેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ–સમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અછણ વા, બહુલેણ વા, સસિથેણ વા. અસિથેણ વા, સિરઈ આયંબિલનું -ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિઅં, પરિસિં, સાઢપિરિસિં, મુઠિસહિઅં, પચ્ચખાઈ, ઉગ્ગએ સૂરે ચઉવહંપિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, + પિત, સ્વયં પચ્ચક્ખાણ કરે ત્યારે “પચ્ચકખામિ અને સિરામિ ” બલવાનું છે. અને બીજાને કરાવવું હોય ત્યારે “પચ્ચક્ખાઈ' અને “સિરઈ - એમ બેલવું જોઈએ. “જે પુરિમડ કે અ ”કરવું હોય તે અહિં “સૂરે ઉગએ પુરિમઢ અવઢ એટલે પાઠ અધિક બોલવો. + નીવીનું પચ્ચકખાણ લેવું હોય તો “વિગઈ” પછી નિરિવગઈએ આ. પાઠ વધારે બેલવો. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી વિધિ સંગ્રહ પચ્છન્નકલેણું, દિસાહેણું, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણં, આયંબિલ પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવલેણું ગિહથ–સંસઠેણં, ઉફિખત્તવિવેગેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, એગાસણું પચ્ચખાઈતવિહં પિ આહારં, અસણું ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણ–પસારેણુ, ગુરૂઅભુઠ્ઠાણેણં, પારિઠ્ઠાવણિયાગારેણું મહત્તરાગારેણં, સવ્વસમાહિતૃત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેણ વા, અચ્છેણ વા, બહુલેણ વા, સસિન્હેણ વા, અસિથેણ વા, સિરઈ. તિવિહાર ઉપવાસનું – સૂરે ઉગ્ગએ અભુત્તડું પચ્ચક્ખાઈ, તિવિહંપિ આહારં અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવસમાહિવત્તિયાગારેણં, પાણહાર, પરિસિ, સાઢપેરિસ, મુઠ્ઠિસહિઅં, પચ્ચખાઈ અન્નત્થણુંભેગેણં, સહુસાગારેણં, પચ્છન્નકોલેણું, દિસાહેણું, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિ-વત્તિયાગારેણં, પાણસ, લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેણ વા, સસિન્હેણ વા, અસિન્હેણ વા, સિરઈ ચઉવિહાર ઉપવાસનું – સૂરે ઉગ્ગએ અભુત્તડું, પચ્ચક્ખાઈ ચીંવિહુ પિ આહારં અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણ સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિત્તિયાગારેણં, સિરઈ. સવારનું પાણહારનું - પાણહાર પિરિસિં, સાઢુપરિસિં, મુપ્રિસહિઅં, પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલેણું,દિસામોહેણું, સાહવયણેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ લેવેણવા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા, સિરઈ. દેસાવગાસનું – દેસાવગાસિએ, ઉવભેગં, પરિભેગં, પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ–સમાહિ-વત્તિયા ગારેણં, સિરાઈ - આ પચ્ચખાણ પહેલે દિવસે છ આદિનું પચ્ચખાણ લીધું હોય અને બીજે દિવસે પાણી વાપરવું હોય ત્યારે (સવારે) લેવાનું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિકમણની વિધિ અભિગ્રહનુદ-અભિગહું પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, સિરઈ ઉપર્યુક્ત પચ્ચખાણમાંથી જે પચ્ચખાણ કરવું હોય તે લેવું પછી– ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાઈયં, ચઉવિસલ્ય, વંદણય પડિકમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે જ. “ઈચ્છામે અણુસ”િ ન ખમાસમણાણું નëત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્ય . (કહી, પુરૂષે નીચે પ્રમાણે “વિશાલ-લેચન–દલ” બોલવું) *વિશાલલોચન સૂવ. વિશાલચનદલ પ્રોઘદ્રત્તાંશુકેસરમ, પ્રાતવરજિનેન્દ્રસ્ય, મુખપ પુનાતુ વ: ૧ ચેષાભિષેકષકર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતુ સુખ સુરેન્દ્રા, તૃણમપિ ગણયક્તિ નવ નાર્ક, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રા. ૨ કલકનિમુક્તમમુનપૂર્ણત, કુતર્ક રાહુ પ્રસનં સદયમ; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, દિનામે નોમિ બુદ્ધનમસ્કૃતમ. ૩ સ્ત્રીઓએ “નમેહંતુ તથા વિશાલચન” ન બેલતાં સંસારદાવાની ત્રણ ય કહેવી. સંસારદાવા સ્તુતિ. સંસાર દાવાનલાહનીર, સહધૂલીહરણે સમીર, માયારસદારણસારસી, નમામિ વીરં ગિરિસારધીરમ. ૧ ભાવાવનામસુરદાનવમાનવેન–ચૂલા વિલેલ કમલાવલિમાલિતાનિ, સંપૂરિતાભિનતક સમીહિતાનિ, કામું નમામિ જિનરાજપદાનિતાનિ.૨ બધાગાધ સુપદ્રપદવી, નીરપૂરાભિરામ, જીવહિંસાવિરલલહરી સંગમગાહદેહં, ચૂલાવેલ ગુરૂગમમણ સંકુલરપાર, સારંવીરા ગમજલનિધિં સાદરં સાધુ સેવે. ૩ નર્ણઅને વિશાલચન આ બે સૂત્રો પૂર્વમાંથી ઉદ્ધરેલા હેવાથી સ્ત્રીઓને બોલવાને નિષેધ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ '. " વિશાલચન (પુરૂષને) અથવા સંસારદાવાની ત્રણ ગાથા (બેનને) કહી નમુસ્કુર્ણ, અરિહંતઈયાણું અને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી નમે અરિહંતાણું કહેતા કાઉસ્સગ પારી, નમે હતું. સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય, કહી કલાકદંની પહેલી થેય કહેવી. કલ્યાણક પઢમં જિણિ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિ પાસ પયાસં સુગુણિkઠાણું, ભત્તીઈ વંદે સિવિદ્ધમાણું. ૧ પછી લેગસ્સ કહી સવ્વલોએ કહેવું. સવ્વલેએ અરિહંત ચેઈ. આણું કરેમિ કાઉસ્સગં, વંદણવત્તિયાએ પૂઅણવત્તિયાએ સ%ારવત્તિયાએ સમ્માણવત્તિયાએ બેહિલાભવત્તિયાએ નિરવસગ્ગવત્તિયાએ સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ આપેહાએ વડૂઢમાણીએ ઠામિ કાઉસ્સગં. અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ પારી બીજી ય કહેવી. ' અપાર સંસાર સમુદ્રપાર, પત્તા સિવં દિd સુઈકસાર સવે જિણિદા અરવિંદવંદા, કલાણુ વલ્લીણ વિસાલમંદા. ૨ . . પછી પુફખસ્વર-દીવ૮ સુવ કહેવુ. . પુખરવડ–દીવડઢ ધાયઈસંડે આ જંબુદ્દીવે અ; ભરફેરવયવિહે ધમ્માઈગરે નમામિ ૧ તમતિમિરપડલવિહેં–સણુસ્સસુરગણુનરિંદમહિયસ સીમાદરસ્સ વદે, પપફેડિઆ મેડલક્સ ૨ જાઈજરામરણસેગણાસણસ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ, કે દેવદાણવનસિંદગણચ્ચિઅસ્સ, ધમ્મન્સ સારમુવલમ્ભ કરે પમાયં? ૩,સિદ્ધ લે ! પયએણમે જિણમએ નંદીસયાસં જમે, દેવનાગસુવનકિન્નરગણુસ્સજૂઅભાવચ્ચિએ લેગો જથે પછાઓ જગમિણું તેલક્કમગ્નાસુર, ધમે વિદ્રુઉ સાસ વિજયઓ ધમ્મુત્તરં વડુઉ ૪ સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ ૧ વંદભુવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સકારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ બહિલાભવત્તિયાએ, નિરૂવસગ્ગવત્તિયાએ. ૨ સદ્ધાએ; મેહાએ ધિઈએ, ધારણાઓ, અપેહાએ, વડઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩ - અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરે. પછી નમે અરિહંતાણું” કહી, પારી, ત્રીજી થય કહેવી. Page #91 -------------------------------------------------------------------------- ________________ અગ નમસતિ દ્વાણ (૨) બે વાર ગયા રાઈ પ્રતિક્રમણની વિધિ નિવ્વાણુમગે વરજાણક૫, પણસિઆસેસકુવાઈદમ્યું; મયંજણાણું સરણું બુહાણું, નમામિ નિર્ચા તિજગષ્પહાણું. (૩) સિદ્ધાણં બુદ્ધાયું, પારગીયાણું પરંપરાગયાણુ, અગમેવગાણું, નમે સયા સવસિદ્ધાણું. (૨) જે દેવાણ વિ દે, જ દેવા પંજલી નમસતિ, તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર. (૨) ઈકોવિ નમુક્કારે, જિણવર-વસહસ વદ્ધમાણસ; સંસારસાગરાએ તારેઈનર વ નારિ વા. (૩) ઉર્જિતસેલ-સિહરે, દિખા નાણું નિસાહિઆ જમ્સ, તે ધમ્મચકવદ્ધિ, અરિટૂમ નમસામ () ચત્તારિ અદ્ર દસ દેય, વદયા જિણવારા ચઉસિં, પરમક્-નિટ્રિઅન્ટ્રી, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પયાવચ્ચગરા, સંતિગરાણ, સમ્માદડ્રેસમાડુિંગરાણું, કમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે. પછી “નમે અરિહંતાણું” કહી પારી, “નમેહંતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસવસાધુભ્યઃ' કહી, ચોથી થાય કહેવી. કુહિંદુ ગોખીર તુસાર–વના સરજહત્થા કમલે નિસન્ના, વાએાસરી પુWય–વષ્ણસ્થા, સુડાય સા અન્ડસયા પસન્થા. ૪ ( પછી નીચે બેસી નમુત્થણું કહેવું. ) અહિં ભગવાનાદિ ચારને ચાર ખમાસમણથી ભવંદન કરવું. ૮ ઈચ્છામિ ખમાસમણે ! વંદઉં જાવણિજજાએ નિસહીઆએ, મ©એણુ વંદામ.” ભગવાનડું.” “ઈચ્છામિ ખમાસમણો વંદિડ જાણિજાએ નિસાહિએ, મસ્થણ વંદામિ.” “આચાર્યોં.” ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મથએણુ વંદામિ.” “ઉપાધ્યાયહું.” “ઈચ્છામિ ખમાસમણે વદિ જાણિજાએ નિસાહિઆએ મસ્થણ વંદામિ ” “ સર્વસાધુડું: ” પછી જમણે હાથ કટાસણ કે ચરવળા ઉપર સ્થાપીને, અઢાઈ જેસુ સૂત્ર બોલવું અઢાઈજેસુ દીવ સમુદેસુ, પન્નારસમુ કશ્મભૂમિસ વિ સં ૫ જાવંત કે વિ સાહૂ, રયડરગુચ્છડિગ્નધારા, Page #92 -------------------------------------------------------------------------- ________________ - ૯ શ્રી વિાધ સંગ્રહ પંચ મહવ્યધારા, અટ્રાસસહસ્સસીભંગધારા; અકૂખયાયારચરિતા, તે સવે સિરસા મણસા મQએણુ વંદામિ. પછી એક એક દુહા સાથે ખમાસમણ દઈ શ્રી સીમંધરસ્વામીનું ચિત્યવંદન કરવું. સીમંધરસ્વામીના દુહા. બે કેડી કેવળધરા, વિહરમાન જિનવીશ; સહસ કેડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. જે ચારિત્રે નિર્મળા, જે પંચાનન સિંહ વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશદિશ. અનંત ચાવીશી જે હવા, સિદ્ધ અનંતી કડ; કેવળધર મુગતે ગયા, વંદુ બે કરોડ. ૩ પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ” ભગવન ! શ્રી સીમંધરસ્વામી આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? “ઈછું” કહી ચૈત્યવંદન કરવું. સીમંધરસ્વામીનું ચૈત્યવંદન. શ્રી સીમંધર જગધણ, આ ભરતે આવે; કરુણવંત કરૂણ કરી, અમને વંદા. સકલ ભક્ત તમે ધણી, જે હવે અમ નાથ; ભવ ભવ હું છું તાહરે, નહી મેલું હવે સાથ. ૨ સયલ સંગ છડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણ વરીશું. એ અળજે મુજને ઘણો, પૂરા સીમંધર દેવ; ઈહિ થકી હું વિનવું, અવધારે મુજ સેવ. કરજેડીને વિનવું, સામે રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજે અવિચલ ઠાણું. ૫ અંકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે એ. જાઈ જિણ– બિંબઈ, તાઈ સવાઈ વંદામિ (૧) પછી નમુત્થણું કહી– Page #93 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણની વિધિ જાવંતિ ચેઈઆઈ, ઉઢે અહે અ, તિરિઅલેએ અ. સવાઈ તાઈ વંદે, ઈહ સંતે તત્વ સંતાઈ. ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ, મસ્થણ વંદામિ. જાવંત કેવિ સાહૂ, ભરફેરવય-મહાવિદેહ અ. સસિં તેસિં પણુએ, તિવિહેણ તિદંડવિયાણું. નમો-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ–સાધુભ્યઃ” કહીને શ્રી સીમંધર સ્વામીજીનું સ્તવન બોલવું. સુણે ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી પ્રેમ ધરીને, એણે પરે તમે સંભળાવજે (ટેક) જે ત્રણ ભુવનના નાયક છે, જસ ચેસઠ ઈંદ્ર પાયક છે . નાણુ દરિસણ જેહને ખાયક છે. સુણ૦ ૧ જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પુંડરિકગિરિ નગરીને રાયા છે. સુણ૦ ૨ આર પદામાંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણિએ ગાજે છે. સુણે ૩ ભવિજનને જે પડિહે છે, તુમ અધિક શીતલ ગુણ સહે છે; રૂપ દેખી ભવિજન મેહે છે. સુણ૦ ૪ તુમ સેવા કરવા રસિઓ છું, પણ ભારતમાં દરે વસિઓ છું; મહા મહરાય કર ફેસિઓ છું. સુણે૫ પણ સાહિબ ચિત્તમાં ધરિઓ છે, તુમ આણું ખડ્રગ કર ગ્રહિઓ છે; . તે કાંઈક મુજથી ડરિયો છે. સુણ૦ ૬ જિન ઉત્તમ પૂંઠ હવે પુરે, કહે “પદ્રવિજય” થાઉં શુરે; તે વાધે મુજ મન અતિ મૂર. સુણ૦ ૭ પછી જય વિયરાય કહેવા જય વીયરાય જગગુરુ, હેઉ મમં તુડ ૫ભાવ ભવયં ભવનિઓ, મગાણુસારિઆ ઈફલસિદ્ધિ. લેગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજVઆ પરથકરણ ચ; સુહગુરુગે તવયણ, સેવણ આભવમખેડા. વારિજજઈ જઈવિ નિયાણબંધણું વિયરાય? તુહ સમએ; તહવિ મમ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી વિધિ સંગ્રહ હજજ સેવા, ભવે ભવે તુહ ચલણાણું, દુકૂખખઓ કમ્બખઓ, સમાહિંમરણં ચ બેહિલા અ સંપજઉ મહ એ, તુહ નાહ! પણમકરણેણં સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ. પછી ઉભા થઈ અરિહંત ચેઈયાણું અને અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી “નમે અરિહતાણું” કહી કાઉસ્સગ્ગ પારી, “નમેહંત સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્ય” કહીં શ્રી સીમંધરસ્વામિજીની થેય કહેવી. શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણું, જયવંતી આણ, જ્ઞાનવિમળ ગુણખાણી. (પછી શ્રી સિદ્ધાચલજીનું ચિત્યવંદન કરવા આ પાંચ દુહા પ્રથમ એકેક ખમાસમણ દઈને બોલવા.) સિદ્ધાચળ સમરૂં સદા, સેરઠ દેશ મેઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. એકેકું ડગલું ભરે, શેત્રુજા સમે જેહ, રિખવ કહે ભવ કોડનાં, કર્મ અપાવે તેહ. શેત્રુજા સામે તીરથ નહીં, રિખવ સમ નહીં દેવ ગૌતમ સરખા ગુરુ નહીં, લળી લળી વંદું તેહ. સેરઠ દેશમાં સંચર્યો, ન ચઢયો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહીં, એને એળે ગયો અવતાર. શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકેષ; દેવ યુગાદિ પૂજિએ, આણું મન સંતેષ. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મસ્થણ વંદામિ.” ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી સિદ્ધાચલગિરિ આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં ? ઈછું” કહી શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કહેવું. Page #95 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણની વિધિ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વ નવાણું રિખવ દેવ, જ્યાં ઠવી આ પ્રભુ પાય. સૂરજ કુંડ સહામણે, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડેણે, જિનવર કરૂં પ્રણામ. કિંચિ નામતિë, સગે પાયાલિ માણસે એ; જાઈ જિણિબંબઈ, તાઈ સવ્હાઈ વંદામિ. ૧ પ્રથમ મુજબ નમુત્થણું કહી જાવંતિ ચેઈઆઈ અને જાવંત કેવિ સાહુ કહી “મેકર્ડત સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્યઃ” બોલી “શ્રી સિદ્ધાચલજીનું સ્તવન” કહેવુંવિમલાચળ નિતુ વંદીએ, કીજે હની સેવા; માનું હાથ એ ધર્મને, શિવતરુફળ લેવા. વિમલા. ૧ ઉજજવળ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉનંગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિમલા ૨ કેઈ અનેરૂં જગ નહીં, એ તીરથ તેલે; એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બેલે. વિમલા. ૩ જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીયે; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. વિમલા. ૪ જન્મ સફળ હોય તેહને, જે એ ગિરિ વંદે સુજશવિજય સંપદ લહે, તે નર ચિર નિદે. વિમલા. ૫ પછી બે હાથ જોડી જયવીયરાય–અરિહંત ચેઈઆણું અને અન્નથ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, કાઉસગ્ગ પારી, “નમેડીં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય” કહી સિદ્ધાચલની થેય કહેવી. શ્રી શંત્રુજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાંહી નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું જળધર જળમાં જાણું; પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહી જેમ રીખવને વંશ, નાભિતણે એ અંશ ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશા મુનિવર મહંત, શત્રુંજય ગિરિ ગુણવંત. * વિધિ સહિત “રાઈ પ્રતિક્રમણ” સંપૂર્ણ. * Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૦ - શ્રી વિધિ સંગ્રહ રાઈ પ્રતિકમણ વિધિ ૧ પ્રથમ સામાયિક લેવું, પછી ૨ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન કુસુમિણ કુસુમિણ ઉઠ્ઠાવણું રાઈપાયછિત્ત વિરોહણë કાઉસ્સગ્ન કરૂં? ઈછું, કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈપાયછિત્ત વિરોહણë કમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી ચાર લેગસ્સને સાગરવરગંભીરા સુધીને (ન આવડે તે સેળ નવકારને) કાઉસગ્ગ કરી, પારી, પ્રગટ લેગસ્સ કહે. પછી ૩ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંસહ ભગવદ્ ? ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ, કહી જગચિંતામણિનું ચૈત્યવંદન કહી, અંકિચિ, નમુત્થણું, જાવંતિ ચેઈઆઈ, ખમાસમણ દઈ જાવંત કેવિસાહૂ, મેહં, ઉવસગ્ગહરં અને જયવીયરાય કહેવા. પછી ૪ એક ખમાસમણ દઈ ભગવાનદં, બીજું ખમાસમણ દઈ આચાર્યાં ત્રીજુ ખમાસમણ દઈ ઉપાધ્યાયાં અને ચોથું ખમાસમણ દઈ સર્વસાધુહ, પ્રત્યે વાંદવા. પછી પાંચમું ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સજઝાય સંદિસાહું ? ઈચ્છ. છઠું ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સજઝાય કરું? ઈચ્છ, કહી એક નવકાર ગણીને ભરખેસરની સજઝાય કહી, એક નવકાર ગણવે. ૫ પછી ઈચ્છકાર સુતરાઈને પાઠ કહે. પછી “ઈચ્છાકારેણ સંદિસહ, ભગવદ્ રાઈપડિઝમણે ઠાઉં ? ઈચ્છ, કહી જમણે હાથ ચરવાલા ઉપર સ્થાપીને સવસ્ફવિ રાઈ, દુઐિતિએ દુમ્ભાસિઅ દુચ્ચિઠ્ઠિા મિચ્છામિ દુકકડું કહેવું, પછી ૬ નમુત્યુ, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્ય ઉત્તરી, અન્નત્થ કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ગ, ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારી, ૭ પ્રગટ લેગસ્સ કહી સવ્વલેએ–અરિહંત ચેઈઆણું. અન્નત્થર કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ન કર. Page #97 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિકમણની વિધિ ૭૧ | ૮ પુખરવર૦ સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિઓએ અનથ્થ૦ કહી અતિચારની આઠ ગાથાનો, તે ન આવડે તે આઠ નવકારને કાઉસ્સગ્ગ કરે. ૯ સિદ્ધાણં બુદ્ધાણું કહીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણું દેવા. પછી ૧૦ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈ આલઉં? ઈચ્છ, આલે એમિ જે મે રાઈઓ અઈયારેને પાઠ કહે, પછી ૧૧ સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહી સવસ્ફવિ રાઈએ દુચિં– તિએ દુક્લાસિસ દુચિઠ્ઠિઅ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઈચ્છ તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવું. પછી ૧૨ ( જમણો પગ ઉભું કરી) નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિ પડિકમિઉં જે મે રાઈ એને પાઠ કહી વંદિત્ત કહી બે વાંદણ દેવાં, પછી૧૩ અભુઠ્ઠિઓ ખામી બે વાંદણ દેવાં. પછી ૧૪ આયરિએ ઉવઝાએ, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ૦ કહી તપચિતવણને કાઉસ્સગ્ગ, ન આવડે તે સોળ નવકારનો કાઉસ્સગ્ન કરે, પારીને પ્રગટ લેગસ્સ કહી છઠ્ઠા આવ શ્યકની મુહપતિ પડિલેહી બે વાંદણું દેવાં. પછી– ૧૫ સકલતીર્થ કહી યથાશક્તિ પચ્ચખાણ કરવું યા ધારવું. પછી– ૧૬ સામાયિક, ચઉવિસત્થઓ વંદણય પડિકમણું, કાઉસ્સગ્ગ, પચ્ચ ફખાણ કર્યું છે જી (એમ કહી છે આવશ્યક સંભારવા, તેમાં પચ્ચકખાણ કર્યું હોય તે કર્યું છે જ અને ધાર્યું હોય તે ધાર્યું છે કહેવું પછી— ૧૭ ઈચ્છામે અણુસણિમે ખમાસમણાણું, કહી શ્રાવકે એ નમેહંતુ કહી, વિશાલચનદલ કહેવું. શ્રાવિકાઓએ સંસારદાવા ની ૩ ગાથા કહેવી. પછી– ૧૮ નમુથુણં, અરિહંત ચેઈઆણું૦ અન્નત્થ કહી એક નવકારને કાઉ સ્સગ કરી, પારી નમેહંતુ કહી કલ્યાણકદની પ્રથમ શ્રેય કહેવી. પછી Page #98 -------------------------------------------------------------------------- ________________ - ૭૨ શ્રી વિધિ સંગ્રહ ૧૯ લેગસ્ટ, સવ્વલેએ અરિહંત ચેઈઆણું, અને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી કલ્યાણકદની બીજી ગાથા કહેવી. ૨૦ પછી પુખરવર૦, સુઅસ ભગવએ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિઓએ કહી અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી “કલાણુકંદની ત્રીજી ગાથા કહેવી. ૨૧ પછી સિદ્ધાણં બુદ્વાણું, વેયાવચ્ચગરણું, અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી, પારી નમેહંતુ કહી “કલાણુકંદની ચોથી ગાથા કહેવી– ૨૨ પછી નમુત્થણું કહી ખમાસમણ દઈ ભગવાનé, આચાર્યઉં, ઉપાધ્યાયાં, અને સર્વ સાધુહં દરેક ઠેકાણે ખમાસમણ દઈ કહેવું. પછી જમણે હાથ ચરવલા ઉપર સ્થાપી અઈજેસુ કહેવું. ૨૩ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી સીમંધર સ્વામિ આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છ. કહી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કહેવું. પછી જકિંચિ, નમુત્થણું, જાવંતિ ચેઈઆઈ ખમાસમણ દઈ જાવંત કેવિ સાહુ, નર્હત્ કહી સીમંધરસ્વામીનું સ્તવન કહેવું. પછી જયવયરાય, અરિહંત ચેઈઆણું, સીમંધર સ્વામીની થેય કહેવી.– ૨૪ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ શ્રી સિદ્ધાચલજી આરાધનાર્થ ચેત્યવંદન કરૂં? ઈછું, કહી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કહેવું. પછી અંકિંચિ, નમુત્થણું, જાવંત ચેઈઆઈ, ખમાસમણ દઈ જાવંત કેવિસાહૂ, નમેહંતુ કહી સિદ્ધાચલજીનું સ્તવન કહેવું. પછી જયવીયરાય, અરિહંત ચેઈઆણું અને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી નોઉં કહી સિદ્ધાચલ ની થેય કહેવી. પછી ખમાસમણ દેવું. ૨૫ પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. (સ્થાપના સ્થાપેલી હોય તે સવળે હાથ રાખી એક નવકાર ગણી સ્થાપના લઈ લેવા) Page #99 -------------------------------------------------------------------------- ________________ 93 પોષધ લેવાની વિધિ પષધ લેવાની વિધિ “દિવસના પૌષધવાલાને જોઇતા ઉપકરણે ” ચરલે, મુહપત્તિ, કટાસણું, છેતીયું, સૂતરને કરે, ઉત્તરાસણ, (એસ), માતરીયું, (વડીનીતિ કે લઘુનીતિ કરવા જતાં પહેરવાનું પંચીયું) ખેળીયું ( નાક લુછવા માટે વસ્ત્રને કટકે ) - દિવસરાત્રિ તથા રાત્રિ પૌષધવાલાને—ઉપરની બધી વસ્તુઓ ઉપરાંત-સંથારીયું, ઉનની ગરમ કામળ, સૂતરાઉ ઉત્તરપટો ( ચાદર ) કુંડલ ( રૂના પૂમડાં ) દંડાસણ, ચૂને નાખેલ ગરમ પાણી અને લેટો આટલી વસ્તુ જોઈએ. વિધિ --પૂર્વે જણાવેલ વસ્તુઓમાંથી શુદ્ધ છેતયું પહેરી ચરલે તથા મુડપત્તિ હાથમાં લઈ ચાવલાથી ભૂમિ અને પગ પ્રમાઈ, કટાસણું પાથરી સ્થાપનાચાર્ય સન્મુખ અથવા પુસ્તક સ્થાપીને વિધિ શરુ કરવી. ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મથએણુ વંદામિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચિાવહિયં પડિકમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમઉં; ઈરિયાવહિયાએ વિરોહણાએ, ગમણગમણે, પાણકમણે, બીયક્કમણે, હચિક્કમણે એસા ઉક્તિગ પણ દગ મઠ્ઠીમકડા સંતાણા સંકમાણે, જે જવા વિરાહિયા, એગિદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા, અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાએ ઠાણું સંકામિયા, જીવિયાએ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. તસ્ય ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિહીકરણેણં, વિસલ્લીકરણેણે પાવાણું કમ્માણે નિશ્થાયણદ્રાએ ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ઉસસિએણું, નીસસિએણ, ખાસિએણું, છીએણું, સંભાઈ એણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ (૧) સહુએહિં અંગસંચાલેહિં; સુહુમેડિં ખેલસંચાલેહિં, સુહુહિં દિસિંચાલેહિં (૨) એવભાઈઓર્ડિ, આગારેહિં, અભ અવિરહિએ હુન્જ મે કાઉસ્સગ્ગ(૩) જાવ અરિÚતાણું-ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ; (૪) તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝણેણં, અપણું સિરામિ. (૫) * હાથમાં ચરવલે અને મેં આગળ મુહપત્તિ રાખી બે હાથ જોડી ક્રિયા કરવી. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહુ ( આટલું બોલી એક લેગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પછી “નમે અરિહંતાણું” કહી, પારી હાથ જોડી પ્રગટ લેગસ્ટ કહે.) લેગસ્સ ઉજાગરે, ધમ્મતિર્થીયરે જિણે અરિતે કિન્નઈટ્સ, ચઉવીસ પિ કેવલી. ઉસભામજિલં ચ વદે, સંભવમભિસંદણં ચ સુમઈચ. પઉમ૫ડું સુપાર્સ, જિચ ચંદપહં વંદે સુવિહિં ચ પુષ્કૃદંત સીઅલ સિર્જસ વાસુપુજંચ, વિમલમણુતં ચ જિર્ણ. ધમ્મ સતિં ચ વંદામિ કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુયં નમિનિણં ચ વંદામિ રિટ્રનેમિં પાસ તહ વદ્ધમાણે ચ; એવંમએ અભિથુઆ, વિહૂયરયમલા પહાણ-જમરણ; ચઉવસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયતુ. કિરિય વંદિય મહિયા. જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા, આરૂગ્ગબેહિલાભ, સમાહિવરમુત્તમ હિંદુચંદેસુ નિમ્મલયરા, આઈચૈસુ અહિંય પયાસયરા; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (ખમાસમણ દઈ) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પસહુ મુડપત્તિ પડિલેહું ? ઈછું કહી (ઉભડક બેસી) મુડપત્તિ પડિલેહી, ફરી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પિસહ સંદિસાહું? ઈચ્છે ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સિહ ઠાઉં? ઈચ્છે કહી (ઉભા રહી) બે હાથ જોડી એક નવકાર બોલી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પસહદંડક ઉચરાજી” આમ આદેશ માંગવે. ત્યારે ગુરુ અથવા વડિલ પિસદંડક સૂત્ર ઉચ્ચરાવે. ગુરુને જેગ ન હોય તે નીચે પ્રમાણે પોતે બેલે. પસહ દંડક સૂત્ર કરેમિ ભંતે! પિસહ, આહારસિહં, દેસએ સવઓ. સરીરસકાર સિહં સવ્વઓ, બંભરોસહં સવ્વઓ, અવ્વાવારસિહં સવઓ, * ખમાસમણ ખૂબજ પ્રસિદ્ધ છે. માટે દરેક વખતે લીધું નથી. * જ્યાં જ્યાં ખમા આવે ત્યાં ખમાસમણ દેવું + જયાં જયાં ઈચ્છા ભ૦ આવે ત્યાં ત્યાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! કહેવું. Page #101 -------------------------------------------------------------------------- ________________ પૌષધ લેવાની વિધિ ૭૫ ચઉવિ પિસવું કામિ, જાવ દિવસ અહેરતં પજજુવાસામિ દુવિર્ડ. તિવિહેણું, મeણ, વાયાએ, કાણું ન કરેમિ ન કામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. પછી ખમા દઈ, ઈચ્છાભ૦ સામાયિક મુહપત્તિ પડિલેહું? ઈચ્છ કહી, મુહપત્તિ પડિલેહિ, ખમા ઈચ્છાભવ સામાયિક સંદિસાહું ? ઈચ્છખમા ઇછા ભા સામાયિક ઠાઉં? ઈચ્છ, કહી (ઉભા રહી બે હાથ જોડી એક નવકાર ગણું “ઈચ્છકારી ભગવન્પસાય કરી સામાયિક દંડક ઉશ્ચરાજી,” આમ બોલવું. પછી ગુરૂ પાસે અથવા પિતે કરેમિ ભંતે ઉચ્ચરે. કરેમિ ભંતે સૂત્ર–કરેમિ ભંતે ! સામાä, સાવજં ગં પચફખામિ, જાવ સર્ડ પજજુવાસામિ દુવિર્ડ તિવિહેણું, મણે વાયાએ, કાણું ન કરેમિ ન કારમિ; તસ્ય ભંતે ! પડિકકમામિ, નિંદામિ, ગરિડામિ અપાયું સિરામિ. પછી ખમાય ઈચ્છાભ૦ બેસણે સંદિસાહું ? ઈચ્છે. અમારા ઈચ્છાભ૦ બેસણે ઠાઉં ? ઈચ્છ. ખમાત્ર ઈચ્છા, ભ૦ સઝાય સંદિ સાહું ? ઈચ્છ) ખમાત્ર ઈચ્છા, ભ૦ સઝાય કરું ? ઈચ્છ. કહી ( ઉભા રહી ) બે હાથ જોડી ત્રણ નવકાર ગણું, ખમાત્ર ઈચ્છા ભo બહુવેલ સંદિસાહું ? ઈ ખમારા ભ૦ બહુવેલ કરશું ! ઈચ્છ. કહી પડિલેહણની વિધિ શરૂ કરવી. + * કેવલ દિવસને ( ચાર પ્રહરન ) જ પૌષધ લેવો હોય, તો જાવ દિવસ કહેવું અને દિવસ ને રાત્રિ એટલે આઠ પહોરને સાથે લેવો હોય તે જાવ અહોરાં પજજુવાસામિ કહેવું, જે રાત્રિનો જ લેવો હોય, તે. સેસ દિવસે જાવ અહોરાં પજજુવાસાદિ એમ બેલવું. + જેને સવારે પૌષધ લેતાં પહેલાં રાઈ પ્રતિક્રમણ ન કર્યું હોય તેણે રાઈ પ્રતિક્રમણ આ પુસ્તકમાં આપેલ વિધિથી કરવું. Page #102 -------------------------------------------------------------------------- ________________ ७६ સવારના પડિલેહણની વિધિ. ખમા॰ દઈ ઈચ્છાકારેણ સદિસડ ભગવન્ ! ઈરિયાવહિય પડિકકમામિ ? ઈચ્છ` કહી ઇરિયાવહિય પડિકકમવાં. પછી ખમા દઈ ઈચ્છાકારેણુ. ભ પડિલેહણ કરૂ ? ઈચ્છ' કહી ( મુહુપત્તિનું પડિલેહણ કરી પછી ચરવલાનુ’, કટાસણાનુ, કેદારાનુ, પંચીયાનુ ( પહેરેલું ધોતીયુ.) શ્રાવિકાએ પોતાને ચેાગ્ય પાંચ વાનાં ( કપડાં પડિલેહી ) પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારણ સક્રિસહ ભગવત્ ઈરિયાવહિય પકિકમામિ ? આ આદેશ માંગી ઈરિયાવહીય કરવા. પછી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન્ પસાય કરી પલેિહણા પડિલેડાવાજી, આમ કહી વિડેલ હોય તે તેમને ખેસ (ઉત્તરાસંગ) પડિલેહી ખમાસમણુ દઈ ઈચ્છા ભગ॰ ઉપધિ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ કહી મુહપત્તિ પડિલેડી, ખમાસમણ દઈ ઇચ્છા ભગ॰ ઉપધિ સદિસાહું? ઇચ્છ॰ કહી ખમાસમણુ દઈ ઇચ્છા૰ ભગ૰ ઉપધિ પડિલેહું ! ઇચ્છ૰ કહી પહેલાં જે પાંચવાનાં પડિલેણ કર્યો, તે સિવાયના બધાં વસ્ત્રો કામળી વગેરે પડિલેહી, એક જણે ઇરિયાવહિય કરી દ'ડાસણ પડિલેહી કાજૂ લેવા. પછી ખીજીવાર ઇરિયાવહિય કરી એ કાજાની અંદર જીવજં તુ જોઈને સુપડીમાં લઈ યોગ્ય સ્થાને જયણાં પૂર્ણાંક અણુજાણુહ જસુગ્ગહે એમ ખાલી કાજો પરવીને પછી ત્રણ વાર વોસિરે વાસિરે કહેવુ. પછી ત્રીજી વાર ઇરિયાવહિય કરી, ખમાસમણ દઈ ઈચ્છા૰ભગ૦ + ગમાગમણે આલેાઉ' ? ઇચ્છ કરી ગમાગમણે સૂત્ર ખેલવું. ઈય્યસમિતિ, ભાષાસમિતિ, એસણાસમિતિ, આદાનભંડમત્તનિ *ખેવણાસમિતિ, પારિડાણિયાસમિતિ, મનેગૃતિ, વચનગુપ્તિ, કાયશુતિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટપ્રવચનમાતા શ્રાવકતણે ધર્મ સામાયિક પેાસડુ લીધે રૂડી પરે પાલી નહિ, ખંડના વિરાધના થઈ હાય તે સવિષ્ણુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડ. ( કહીને જો પહેલાં દેવવંદન ન કર્યું' હાય તો દેવવંદન કરવું. ) શ્રીવિધિ સ ંગ્રહ * પૌષધમાં વધારે આરાધકા હાય તે કાજો એક જ જણે લેવા. - પૌષધમાં જ્યારે પણ ગમાગમણે કરવા હોય ત્યારે ઈરિયાવહિય કરી આદેશ માંગી આ જ રીતે કરવા. Page #103 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનની વિધિ જે પિસહ લીધાં પહેલાં જ પડિલેહણ કરવું હોય તે આ રીતે કરવું. ખમાસમણ દઈ ઈરિયાવહિયં કરી ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવન્! પડિલેહણ કરું ? ઈચ્છ, કહી મુહુપત્તિ, ચરવલે, કટાસણું પડિલેહી ( બીજા આદેશે માંગ્યા વગર ) બાકી બધા વસ્ત્રો પડિલેડણ કરી દંડાસણ પડિલેહી, કાજે લઈ તપાસી ઈરિયાવડિયું કરવા. સૂચના –સવાર, બપોર અને સાંજે આમ ત્રણેય સમય જ્યારે દેવવંદન કરવા હોય ત્યારે આ વિધિએ જ કરવાના હોય છે. - દેવવંદન વિધિ. એસ-ઉત્તરસંગ નાંખીને ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શૈત્યવંદન કરું? ઈચ્છ. (એ પ્રમાણે બેલી નીચે બેસી, ડ ઢીંચણ ઊંચે રાખી બે હાથ. જેડીને નીચે પ્રમાણેનું અથવા કેઈપણ બીજું ચૈત્યવંદન બોલવું.) જય ચિતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકમ્ રિપુ જિતને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવભયતણ, પાતિક સબ દહીએ. એ હી વર્ણ જેડી કરીએ, જપીએ પાનામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચલ ઠામ. ૩ અંકિંચિ-: જંકિચિ નામતિë. સગે પાયાલિ માણસે એ, જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્હાઈ વંદામિ. નમુત્થણે અરિહંતાણું, ભગવંતાણ. આઈગરાણે તિસ્થયરાણું, સયંસંબુદ્વાણ. પુરિસુત્તરમાણુ પુરિસ–સીહાણું પરિવર–પુંડરીઆણ પુરિસર–ગંધહસ્થીણું. લગુત્તરમાણે, લેગનાહાણું, લેગ-હિઆણું, લગ-પીવાણું, લેગ-પ અગરાણું, અભય-દયાણું, ચખુ–દયાણું. મગદયાણું, સરણયાણું, બેહિદયાણું. ધમ્મુ-દયાણું, ધમ્મ–દેસયાણું, ધમ્મુનાયગાણું, ધમ્મ–સાહીણું, ધમ્મવર–ચાઉરંત-ચક્કવઠ્ઠીણું, અપડિયવરનાણ, દંસણુધરાણું, વિયક્છઉમાણું. જિણણુજાવયાણું, તિન્નાણું તાયાણું Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસ ગ્રડ બુદ્ધાણુ આફ્રિયાણુ, મુત્તાણુ માઅગાણ, સવ્વન્નણ સવ્વદરિસીણુ સિવ– મયભ્રમરૂઅમણું તમફખય—મવામાય—મપુણુરાવિત્તિ. સિદ્ધિગઈનામધેય', ઠાણુ સંપત્તાણુ, નમે જિણાણુ, જિઅભયાણું. જે અ અયા સિદ્ધા, જે આ ભવિસતિણાગએ કાલે; સ પઇ અ વટ્ટમાણા, સબ્વે તિવિહેણ વંદામિ. ( એ હાથ લલાટ સુધી ઊંચા કરી ) જય વીયરાય ! જગદ્ગુરુ ! હાઉ મમ તુહ પભાવએ ભયવ ! ભવનિંગ્વે મન્ગાણુસારિયા ઇંડુલસિદ્ધિ ૧ લાગવિરુદ્ધ ચા, ગુરુજણપૂઆ પરત્થકરણ ચ; સુગુરુોગે તવયણસેવા, આભવમખંડાપછી ખમા॰ ઈચ્છા ચૈત્યવંદન કરું ? ઈચ્છ[ બેસી ડાબે ઢીચણ ઊંચા રાખી બે હાથ જોડી આ રીતે ખીજું ચૈત્યવદન ખેલવું] તુજ મુતિને નિરખવા, નયણાં મુજ તરસે; તુજ ગુણગણને ખેલવા, રસના મુજ હરખે. કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ સે; તે સેવક તાર્યો વિના, કહેા કિમ હવે સરશે. એમ જાણીને સાહેબાએ, નેક નજર મેહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવ હાય. જ કિંચિ નામતિત્થ, સન્ગે પાયાલિ માસે લાએ; જાઈ જિણ— ખિમાઈ તા સવાઈ વ દામિ. ૩ ૭૮ નમ્રુત્યુણ :- નમ્રુત્યુણ અડિ તાણુ ભગવ’તાણું આઈગરાણુ તિત્યયરાણુ સયસ બુદ્ધાણું, પુરિસુત્તમાણુ, પુરિસસીયાણુ, પુરિસવર પુંડરીઆણું, પુરિસવરગ ધડથીણું, લગુત્તમાણુ લેગનાડાણ લેગંહ-આણ', લેાગપઇવાણ, લાગપોઅગરાણુ, અભયદયાણ', ચક્ષુદયાણ', મગદયાણું, સરણુદયાણ, ખેાહિયાણુ, ધમ્મદયાણુ, ધમ્મદ્રેસયાણુ ધમ્મુનાયગાણુ, ધમ્મસાર ણુ, ધમ્મવરચાઉર તચકકટ્ટીણું. અપહિયવર— નાણુદ સધરાણ, વિઅદ્ભૂઉમાણુ જિણાણુ જાવયાણ, તિન્નાણુ તાયાણુ. બુદ્ધાણુ એહિયાણું, મુત્તાણુ માઅગાણ, સબ્ન્નણ, સરિસી સિવ–મયલ-અરૂણુ–મણુંત-મધ્મય મળ્યાખાડુ-મપુણરવિત્તિ સિદ્ધિગઇ નામધેય, ઠાણું સંપત્તાણુ, નમે જિણાણુ જિઅભયાણ જે આ અઈઆસિદ્ધા, જે આ ભવિસતિણાગએ કાલે, સંપ અ વજ્રમાણા, સબ્વે તિવિહેણ વામિ ૨. Page #105 -------------------------------------------------------------------------- ________________ પૌષધ લેવાની વિધિ ७८ [ ઊભા થઈ બે હાથ જોડી, આ રીતે બેસવું ] અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ પૂઅણવત્તિઓએ સક્કારવત્તિઓએ, સમ્માણવરિઆએ, બહિલાભવત્તિએ, નિવ-- સગ્ગવત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાઓ, આશુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણું નીસિએણું, ખાસિએણું છીએણું ભાઈએણું ઉડુએણે વાયનિસણું, ભમલીએ પિત્તમુચ્છાએ. સુહમેડિં અંગસંચાલેહિ, સુહમેડિં ખેલસંચાલેન્ડિં, સુહમેડુિં દિક્ટિસંચાલેહિં એવભાઈએ હિં આગારેહિ અભાગે અવિરદ્ધિએ હુંજજ મે કોઉસગ્ગ, જાવ અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ, તાવ કાર્ય, ઠાણેણં, મણણ. ઝાણેણં, અપાણું, વસરામ. ( એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને “નમે ડું– સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ” કહીને નીચેની થેય કહેવી. ) પ્રહ ઉઠી વંદું, કષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સેહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર બીરાજે, ચામર ઢાળે ઈંદ્ર, જિનના ગુણ ગાવે, સુરનર-નારીના વૃદ: ૧ લેગસ્સ ઉmઅગરે, ધમ્મતિન્શયરે જિણે અરિવું તે કિન્નઈટ્સ. ચઉવીસ પિ કેવલી. ઉસભ મજિમં ચ વંદે, સંભવ-મણિંદણું ચ સુમઈ ચ; પઉમ૫ર્ડ સુપાસ, જિર્ણ ચ ચંદપડું વદે, સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ, સિજર્જસ વાસુપુજ્જ ચ; વિમલ-મણુતં ચ જિર્ણ, ધમૅ સંતિં ચ વંદામિ. કુંથું અરં ચ મલિં, વદે મુણિ–સુવર્ય નમિજિર્ણ ચ, વંદામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. એવું મને અભિથુઆ, વિયયમલા પીણ-જમરણ; ચકવીસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયંતુ કિત્તિય–વંદિય-મહ્યિા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુષ્ણ બોકિલાભ, સમાહિ વર મુત્તમ દિતુ. ચંદેસુ નિમ્મલયા, આઈશ્વેસુ અહિયં પયાસયરા; સાગરવર ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત સવલએ અરિહંત, ચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સકારવરિઆએ, સમ્માણવરિઆએ, બેન્દુિલાભવત્તિ આએ, નિરુવસગ્ગવત્તિઓએ સદ્ધાએ મેડ્ડાએ, ધિઈએ ધારણાએ, આણુપેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રડ. - - અનW ઊસિએણે, નીસિએણું ખાસિએણે છીએણે જભાઈએ ઉડએણું વાયનિસગેણં, ભમલીએ પિત્તમુછાએ, સુહમેહિં અંગસંચાલેડુિં સુહમેહિ ખેલસંચાલેહિ, સુહુહિં દિદ્ધિસંચાલેહિ, એવભાઈએહિં આગારેહિં અભષ્મ અવિરાહિઓ હજ મે કાઉસ્સગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મેણું, ઝાણું, અમ્પાયું સિરામિ. ( એક નવકારને કાઉસ્સગ કરી, પારી થાય આ રીતે બોલવી.) બાર પર્ષદા બેસે, ઈદ્ર-ઇંદ્રાણુ રાય, નવ કમળ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવદુદુભિવાજે-કુસુમવૃષ્ટિ બહુ હુંત, એવા જિન વીશે, પૂજે એકાણચિત્ત. ૨ પછી— પુખરવર-દીવઢે કાયઈસડે અ જંબુદી અ; ભરહે–રવય-વિદેહે ધમ્માઈગરે નમસમિ.લતમતિમિરપલવિદ્ધ-સણુસ્સસુરગણુનરિંદ-મહિયર્સ સીમાધરક્સ વદે, પડિઆ મેહુજાલરૂ. ૨ જાજરામરણસગપણાસણમ્સ, કક્ષાણુ–પુખલ-વિસાલ–સુડાવડમ્સ, કે દેવદાણવનજિંદગણશ્ચિઅરૂ,ધમ્મસ્ય સારમુવલમ્ભ કરે પમાય ? ૩ સિધે ભે ! પયએ મે જિમએ નંદી સયા સંજમે, દેવનાગસુવર્નાકિનરગણસ્મભૂઅભાવચિએ; લેગે જ પઇટ્રિએ જગમિણું તેલુક્કાસુર, ધમે વડૂઢઉ સાસઓ વિજયઓ ધર્મુત્તર વપૂઢ3. ૪ સુઅસ્ય ભગવઓ કરેમિ કાઉસ્સગં. ૧ વંદભુવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સકકારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ, નિર્વસગ્ગવત્તિયાએ, ૨ સદ્ધાએ; મેડાએ, ધિઈએ, ધારણાએ, આણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩ અત્નત્થ ઊસિએણું, નીસિએણું, ખાસિએણે છીએણું, સંભાઈએણ, ઉપૂર્ણ, વાયનિસણું, ભમલીએ પિત્તમુછાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુમેડુિં ખેલસંચાલેહિ સુહમેહિં દિસિંચાલેહિં, એવભાઈએહિં આગારેડુિં, અભગો અવિરાહિએ, હુજજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણં નમુકકારણ, ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મેણેણું ઝણેણ અપાણે વસિરામિ. ( એક નવકાર કાઉસગ્ગ કરી, પારી આ ત્રીજી ય કહેવી.) Page #107 -------------------------------------------------------------------------- ________________ દેવ વંદનની વિધિ જિન જન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર સે આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર, જિનવચન વખાણી, લીજે ભવને પાર.' સિદ્ધાણં બુદ્વાણું, પારગીયાણું પરંપરગણ્યાણ અગ્નમુવગાણું, નમે સયા સવસિદ્ધાણું, ૧ જે દેવાણુવિ દે, જે દેવા પંજલી નમંતિ; તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકવિ નમુક્કારે જિણવરવસહસ્સ વિદ્ધમાણસ્સ; સંસારસાગરા, તારેઈન વ નારિ વા ૩ ઉજિજત સેલસિહ, દિખા નાણું નિસાહિઆ જસત ધમ્મચકવદ્ધિ, અરિફનેમિં નમંસામિ. ૪ ચત્તારિ અઠ્ઠ દસ દેય, વંદિયા જિણવરા ચકવીસં; પરમટ્ટનિટ્રિઅ, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ. પ વૈયાવચ્ચગરાણું, સંતિગરાણું, સમ્મદિસિમાહિગરાણ, કરેમિ કાઉસગ્ગ, અન્નત્થ ઊસિએણે, નીસિએણ, ખાસિએણું, છીએણુંજભાઈએણું, ઉડડુએણું વાયનિસગેણું ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં બેલસંચાલેહિં, સુહુમેડુિં દિસિંચાલેહિં, એવભાઈ એહિં આગારેહિ, અભ, અવિરાન્ડિઓ, હજ મે કાઉસ્સગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું. નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણું મણેણું ઝાણેણં અપાણે વોસિરામિ. (કહી, એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી “નર્લ્ડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ” બોલી થેય કહેવી. ) જક્ષ ગોમુખ ગિરુઓ, જિનની ભક્તિ કરે, તિહાં દેવી ચકકેસરી, વિઘન કેડી હરેવ; શ્રી તપગચ્છનાયક, વિજયસેનસૂરિરાય, તસ કેરે શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય. પછી બેસીને નમુત્થણું કહેવું. ( અને ઉભા થઈ હાથ જોડી ) અરિહંતઈઆણું કરેમિ કાઉસગ્ગ, વંદણવરિઆએ પૂઅણુવતિઓએ સક્કારવત્તિઓ, સમાણુવત્તિઓએ, બેહિલાભવતિઓએ, નિરુવસગવત્તિઆએ, સદ્ધાએ મેહાએ ધિઈએ, ધારણાઓ, અણુપેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ન. વિ. સં.-૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિસંગ્રહ અનW ઊસિએણું નસસિએણું ખાસિએણે છીએણું, જભાઈએણું ઉડુડુએણું, વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિ એલ સંચાલેહિ, સુહુમહિ દિસિંચાલેહિં એહમાઈહિં આગારેહિં, અલગે અવિરહિએ, હુજજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ; તાવ કાર્ય, ઠાણેણું મેણેણું ઝાણેણં અપાણે વસિરામિ. ( કહી એક નવકારને કાઉસ્સગ્ગ પારીને “નમેહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ” કડી આ થેય કહેવી.) શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવને લાહો લીજીએ; મનવાંછિત પૂરણ સુરત, જય રામાસુત અલયેસરુ. પછી– લેગસ ઉmઅગરે, ધમ્મતિન્શયરે જેિણે અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસપિ કેવલી. ઉસભામજિસં ચ વંદે, સંભવમભિગુદણ ચ સુમઈ ચ; પઉપડું સુપાસે જિણું ચ ચદમ્પડું વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સિઅલ- સિર્જસ વાસુપુજં ચ; વિમલમણુતં ચ જિણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુન્વયં નમિજણું ચ; વંદામિ રિડ્ડનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. એવં એ અભિથુઆ, વિહુયાયમલા પહ–જર-મરણ; ચઉવીસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયતુ. કિત્તિય ચંદિય મહિઆ, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુષ્ણ બહિલાભ, સમાવિવરમુત્તમ કિંતુ. ચંદેસુ નિમ્મલયા, આઈએસુ અહિય પયાસયર સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ સવ્વલેએ અરિહંત ચેઈઆણું, કરેમિ કાઉસ્સગ્ગ, વંદણુવત્તિઓએ, પૂઅણુવત્તિઓ, સકારવરિઆએ, સમ્માણવત્તિઓએ, બેહિલાભવત્તિઓએ નિવસગવરિઆએ, સદ્ધાએ મેડાએ, ધિઈએ ધારણાએ, અણખેડાએ વઢમાણીએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે નસસિએણે, ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસણું, ભમલીએ,પિત્તમુચ્છાએ, સહુએહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહુહિં દિસિંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં, અભગે અવિરાહિઓ, હજજ મે કાઉસગ્ગ, Page #109 -------------------------------------------------------------------------- ________________ દેવ વંદનની વિધિ જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુકકારેણં, ન પારેમિ, તાવ કાર્ય ઠાણું એણેણું ઝણેણં અપ્પણું સિરામિ. (કડી એક નવકારને કાઉસ્સગ કરી પારીને થેય કહેવી. ) દેય રાતા જિનવર અતિ ભલા, દેય વેળા જિનવર ગુણુનીલા દય નીલા દેય શામલ કહ્યા, સેને જિન કંચનવર્ણ લહ્યા. ૨ પુખરવર-દીવ, ધાયઈસંડે આ જ બૂદી એ ભારહેરવયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. તમતિમિરપલવિદ્ધ-સણમ્સ, સુરગણુનરિંદમહિઅસ; સીમાવરસ્ય વંદે, પક્ષેડિમેહુજાલસ. જાઈજરા–મરણસંગ–પણાસણમ્સ, કહ્યાણપુફખેલવિસાલસુડાવડસ્મ; કે દેવદાણવનદિગણશ્ચિઅસ્સ, ધમ્મક્સ સારમુવલમ્ભ કરે પમાય. સિધે ભે! પયએ ણમે જિણમએ નંદી સયા સંજમે, દેવં નાગ-સુવન્નકિન્નરગણુસ્સભૂઅભાવચ્ચિએ; લેગે જસ્થ પટ્રિઓ જગમિણું તેલકમથ્યાસુર, ધમે વડૂઢઉ સાસએ વિજયઓ, ધમ્મુત્તર વઢઉ. સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ પૂઅણવત્તિઓએ સક્કારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ બેહિલાભવત્તિઓએ, નિર્વસગ્ગવતિઆએ, સદ્ધાએ મેડાએ ધિઈએ ધારણુએ અણુપેડાએ વડૂઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણે, નીસિસિએણે ખાસિએણે છીએણું, ભાઈએણે, ઉડુએણું, વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિં એવભાઈએ હિં આગારેહિં, અભષ્મ અવિરાહિએ, હજજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુકકારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મેણું ઝાણેણં અપાણે સિરામિ. ( કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારીને થેય કહેવી. ) આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હિયડે રાખી; તેને રસ જેણે ચાખીએ, તે હવે શિવસુખ સાખે. સિદ્ધાણં બુદ્વાણું, પારગીયાણું પરંપગ્નયાણું; અગમુવગાણું, નમે સયા સસિદ્ધાણું. જે દેવાણ વિ દે, જે દેવા પંજલી નમંસંતિ, તં દેવદેવ–મહિઅં, સિરસા વદે મહાવીર ઈકોવિનમુક્કારે, જિણવરવસહસ વદ્ધમાણસ સંસારસાગરા, તારે નર વ નારિ વા. ૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ -- શ્રી વિધિસંગ્રહ ઉર્જિતસેલસિહ, દિબા-નાણું નિશીહિઆ જમ્મુ, તે ધમ્મચકકવદ્ધિ, અરિનેમિં નમામિ. ચત્તારિ અઠ્ઠ દસ દેય, વંદિયા જિવરા ચઉવીસ, પરમકૃનિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ વેયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મદિટ્રિમાહિગરાણું કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્ય ઉસિએણે નીસિએણે ખાસિએણે છીએણે ભાઈએણે ઉડુએણે વાયનિસણું ભમલીએ પિત્તમુચ્છાએ, અમેડુિં અંગચાલેહિં સુહુમહિ એલસંચાલેહિ, સુહુમહિ દિસિંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભષ્મ, અવિરહિએ હજજ મે કાઉસ્સગ્ગ, જાવ અરિહંતાણુ ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણે મેણેણ ઝાણેણં અપાણે સિરામિ. (કહી, એક નવકારને કાઉસગ્ગ કરી પારીને “ નમેડસિદ્ધાચાપાધ્યાય સર્વસાધુભ્યઃ ” કહીને આ નીચેની થેય કહેવી. ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ સૂરતી, નયવિમળનાં વાંછિત પૂરતી. પછી બેસીને “ નમુત્થણું” કહેવું. પછી લલાટે હાથ જોડીને નીચેની બે ગાથાઓ બલવી જાવંતિ ચેઈઆઈ ઉદે અહે અતિરિઅલેએ અ; સવ્વાઈ તાઈ વંદે, હિ સંતે તત્થ સંતાઈ ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસહીઆએ મÖએણ વંદામિ. જાવંત કેવિ સાહૂ, ભરફેરવય–મહાવિદેહે અ; સસિં તેસિં પણુએ, તિવિહેણ તિરંડવિયાણું. નમેÖસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ” એમ કહીને સ્તવન કહેવું. - પ્યારો પ્યારે રે વાલા મારા પાસ જિષ્ણુદ મને પ્યારે; તારે તારે રે, વાલા મારા ભવનાં દુઃખડાં વારે. * આ દેવ વંદનમાં જ્યાં ચીત્યવંદન, સ્તવન કે થેય બોલવાનું આવે ત્યાં આમાં લખેલ છે તે અથવા બીજા પણ બોલી શકાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ દેવ વંદનની વિધિ કાશીદેશ વારસી નગરી, અશ્વસેનકુલ સેહી રે; પાસ જિર્ણોદ વામાનંદ મારા વહાલા, દેખત જન મન મેહીએ રે. પ્યારે રે ૧ છપન દિકુમારી મલી આવે, પ્રભુજીને હુલાવે રે, થઈ થઈ નાચ કરે મારા વાલા, હરખે જિનગુણ ગાવે. પ્યારે રે૨ કમઠ હઠ ગાળે પ્રભુ પાર્વે, બળતે ઉગાર્યો ફણી નાગ રે; દીઓ સાર નવકાર નાગકુ, ધરણેન્દ્રપદ પા. પ્યારે રે. ૩ દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયે, સમવસરણે સુહા રે, દીએ મધુર ધ્વનિ દેશના પ્રભુ, ચૌમુખ ધર્મ સુહા. પ્યારે રે. ૪ કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે રે; જ્ઞાન અમૃતરસ ફરસે મારા વાલા, તિસેં ત મિલાવે. પ્યારે રે. ૫ અજરામરાયા. યારી રે તરસ ફરસે માસ ( કહી લલાટે બે હાથ કે શાકારે રાખી અર્ધા “જ્ય વીયરાય ! કહેવા) જય વિયરાય ! જગગુરુ ! હેઉ મમં તુહ પભાવ; ભયવં ! ભવનિવેએ મગ્ગાણુસારિયા ઈફલસિદ્ધી, ૧ લેગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂબ પરWકરણે ચ; સુગુરુગે તવણસેવણુ, આભવમખંડ. ૨ પછી ખમા ઈચ્છાકારેણ સંદિસહુ ભગવન! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ. આજ દેવ અરિડુંત નમું, સમરૂં તેરૂં નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી, ત્યાં ત્યાં કરૂં પ્રણામ. ૧ શેત્રુજે શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર. ૨ અષ્ટાપદગિરિ ઉપરે, જિન ચોવીસે જોય; મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સેય. ૩ સમેતશિખર તીરથ વડું, જ્યાં વીશે જિનપાય શ્રૌભાર ગિરિવર હરે, શ્રી વીર જિનેશ્વરરાય. ૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિસંગ્રહ માંડવગઢને રાજીયે, નામે દેવ સુપાસ, રાષભ કહે જિન સમરતાં, પહેચે મનની આશ. ૫ પછી–જે કિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે એ. જાઈ જિણબિંબાઈતાઈ સવાઈ વંદામિ. પછી નમુત્થણું કહી જય વીયરાય કહેવાં. જય વીયરાય – જય વીયરાય ! જગગુરૂ ! હેઉ મમ તુમ્પભાવને ભયવં ભવનિલ્વેએ મગાણુસારિઆ ઈફલસિદ્ધિ. લેગવિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરWકરણું ચ; સુહગુરૂ તવણુ–સેવણ આભવમ– ખંડ. વારિજઈ જઈ વિ નિઆણુ-બંધણું વીયરાય ! તુડ સમએ તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણણું. દુખખઓ કમ્મફખાઓ સમાહિમરણં ચ બહિલાભે આ સંપજઉ મડ એઅં; તુહ નાહ ! પણુમ કરણેણં, સર્વ –મંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણકારણું પ્રધાન સર્વધર્માણ, જેન જયતિ શાસનમ, ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુકકડં. સઝાય કરવાને વિધિ. પછી ખમાસમણ દઈ ઈચ્છા, ભગ, સઝાય કરું ? ઈચ્છે કહીં ઊભડક પગે બેસી, (શ્રાવિકાઓએ ઊભા રહીને) એક નવકાર બેલી નીચે મુજબ “મન્ડજિણાણું ની સઝાય કહેવી. મન્ડ જિણાણમાણે, મિચ્છ પરિહરહ ધરહ સમ્મત્ત, છવિહુ આવયંમિ, ઉજજુનો હાઈ પઈ દિવસ. પન્વેસુ પિસહવયં, દાણું સીલ ત ા ભાવે અ; સજઝાય નમુક્કારો, પરેવયારે અજયણ અ. જિણપૂઆ જિણથણણું ગુરુથુઆ સાહમિઆણુ વચ્છઉં, વવહારસ્સ ય સુદ્ધી, રહેજના તિત્યજત્તા ય, ઉવસમ–વિવેગ–સંવર; ભાસાસમિઈ છછવકરુણું ય; ધમ્પિયજણસંસો , કરણદમે ચરણપરિણામે. સંઘવરિ બહુમાણે પુWયલિતણું પભાવણ તિ, સહુઢાણ ચિમે, નિર્ચે સુગુરૂવએસણું. Page #113 -------------------------------------------------------------------------- ________________ રાઈ મુડપત્તિ પડિલેહણ કરવાની વિધિ રાઈ મુહપત્તિ પડિલેહણ કરવાની વિધિ (અથવા દ્વાદશાવર્ત વંદનની વિધિ) સૂચના :– જે ગુરુમહારાજ હોય અને તેમની સાથે રાઈપ્રતિક્રમણ કર્યું હોય તે આ ક્રિયા કરવાની નથી, તેમજ પિતાના સ્થાનમાં (ઉપશ્રયમાં) ગુરુ મહારાજને એગ ન હોય તે વિધિ કરવાની જરૂર નથી. ખમાસમણ દઈ ઈરિયાવહિયને આદેશ માંગી ઈરિયાવહિયં કર્યા પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! રાઈ મુહુપત્તિ પડિલેહું? ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહીને બે વાંદણા દેવા. પ્રથમ વાંદણાં ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ, અણજાણહ મે મિ ઉષ્મહં, નિસીહિ, અહે-કાય કાય-સંફાસં. ખમણિ જે ભે ! કિલામે, અ૫કિલંતાણું, બહુસુણભે રાઈવઈકર્કતા ! જ-ત્તા–ભે ? જ-વ-ણિજજં–ચ–ભે ? ખામેમિ ખમાસમણ ! રાઈવઈકિકમ્મ, આસિયાએ, પડિકકમામિ, ખમાસમણાણું, રાઈઓએ આસાયણાએ તિરસન્નયાએ, જે કિંચિ મિચ્છાએ, મણદુકડાએ, વયદુકકડાએ, કાયદુકડાએ, કેહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ મિચ્છવયારાએ સવ્યધમ્માઈકકમણએ આસાયણએ, જે મે અઈયારે ક. તરસ ખમાસમણ ! પડિકકમામિનિંદામિ, ગરિડામિ, અભ્યાણ સિરામિ. બીજાં વાંદણ –ઈચ્છામિ ખમાસમણ વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ. અણજાણ૭ મે મિઉષ્ણ, નિશીહિ, અહોકાયં કાય–સંફાસં, ખમણિજો બે કિલામે અપૂકિલંતાણું બહુ-સુભેણ બે રાઈઅ વર્કિકતા જતા ભે !જવણિજજ ચ ભે? ખામેમિ ખમાસમણે ! રાઈએ વઈકકમ્મ, પકિકમામિ ખમાસમણાણું રાઈઓએ આસાયણએ તિરસન્નયરએ, જે કિંચિ મિચ્છાએ, મણદુકડીએ, વયદુકડાએ, કાયદુકડાએ, કેહાએ, માણાએ, માયાએ, લેભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છવયારાએ, સવધમ્માઈક્રમણએ, આસાયણુએ, જે મે અઈયારે કઓ, તસ્ય ખમાસમણે ! પકિકમામિ નિંદામિ ગરિહામિ, અશ્વાણું સિરામિ. પછી ઊભા રહી હાથ જોડીને– ઈચ્છા ભ૦ રાઈટ્ય આલેઉં ? ઈચ્છે આલેએમિ જે મે રાઈએ અઈઆરે કઓ, કાઈએ વાઈઓ માણસિઓ ઉસુત્તે ઉમ્મ અક Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વિધિસંગ્રહ અકરણિજો, દુષ્કાએ દુવિચિંતિઓ અણયારે અણિછિએ અસાવગપાઉગે, નાણે દંસણે ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ, તિર્લ્ડ ગુત્તીર્ણ, ચઉર્ડ કસાયાણું પચડમણુવ્વાણું, તિરૂં ગુણવ્રયાણ, ચડુિં સિફખાવયાણું, બારસવિડસ સાવગધમ્મસ જે ખંડિએ જે વિરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સવ્યસ્સવિ રાધ્ય દુઐિતિએ દુમ્ભાસિઅ દુચિટ્રિઅ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ( ઇચ્છે ) તસ્સ મિચ્છામિ દુકકડ. ઈચ્છકાર સુતરાઈ સુખપ શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહા છે જી ! સ્વામી ! શાતા છે છે ? ભાત-પાણીને લાભ દેશેજી. પછી જે ગુરુ, ગણી, પંન્યાસજી, ઉપાધ્યાયજી કે આચાર્ય મ. વિગેરે પદવી ધર હોય તે ઉપર લખ્યા પ્રમાણે બે વખત ફરીથી વાંઢણ લઈને ( અને “પદવી ધર” ન હોય તે સીધું ) એક ખમા દઈ આ રીતે કહેવું— ઇચ્છાકારેણ સંદિસડ ભગવન અભુટિઓમિ અભિંતર રાઈયે ખામે ? ઇચ્છ. ખામેમિ રાઈયું. ( પછી જમણે હાથ જમીન કે ચરલા ઉપર સ્થાપીને ) - જે કિંચિ અપત્તિયં પરંપત્તિયં ભત્તે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ, જે કિંચિ મઝ વિણયપરિહીણું સુહમં વા બાયર વા તુમ્ભ જાણુડ અવું ન જાણમિ તસ્સ મિચ્છામિ દુકર્ડ. - પછી ઉપર લખેલ વાંદણા બે વખત ફરીથી દઈને ઈચ્છકારી ભગવદ્ પસાય કરી પચ્ચકખાણ કરાવશેજી. અને ગુરુ મહારાજ પચ્ચક્ખાણ આપે ત્યારે ધારણા પ્રમાણે કરી લેવું. પછી દરેક મુનિરાજેને વંદન કરવા. પિરિસી ભણાવવાને વિધિ ( સૂર્યોદય પછી છ ઘડી લગભગ ર કલાકે પરિસી ભણાવવાનો વિધિ) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુપડિપુના પિરિસી ? ઈચ્છે. બીજુ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિડ ભગવન્! ઈરિયાવહિયં પડિકમામિ ? ઈચ્છે', કહી ઈરિયાવહિયં કરવા, પછી ખમા Page #115 -------------------------------------------------------------------------- ________________ પૌષધમાં જિન મંદિરે દર્શને જવાને વિધિ સમણ દઈ ઈચ્છાકારેણ સંદિર ભગવન્! પડિલેહણ કરું ? ઈછું કહી મુહપત્તિ પડિલેવી ( પિસાતીએ ચોમાસામાં પરિસી ભણાવ્યા પછી કાજે લે) પૌષધમાં શ્રી જિનમંદિરે દર્શને જવાને વિધિ હવે જિનમંદિરે જિનદર્શન કરવા જવું. તે આ રીતે કટાસણું ખભે નાંખી, ઉત્તરસંગ (એસ) નાંખી ચરવલે ડાબી કાખમાં રાખી, મુ.પત્તિ જમણે હાથમાં રાખીને ઈસમિતિ શોધતાં (૩ હાથ ભૂમિભાગ દૃષ્ટિથી જોતાં જોતાં ) જિનમંદિરે જવું. ત્યાં ત્રણ વાર નિસાહિ” કહીને દહેરાસરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરે. પ્રથમ મૂળનાયકની સન્મુખ જઈ ( દૂરથી) નમે જિણાણું જિય ભયાણું બોલતાં પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી રંગમંડપમાં પ્રવેશ કરી જિનદર્શન કરી સ્તુતિ કરીને અમારા દઈ ઈરિયાવહિયં પડિકમી ત્રણ ખમાસમણ દઈને “મૈત્યવંદન ” કરવું. (આ પુસ્તકમાં વિભાગ-૧ પૃષ્ઠ ૧૫ માં ચૈત્યવંદનની વિધિ છે.) હવે દેવદર્શન કરીને પાછા આવે અથવા ઉપાશ્રયથી સે ડગલાથી વધારે દૂર જઈને પાછા આવે, અથવા હલે, મા (સે. ડગલાની અંદર ગયા હોય તે પણ ) જઈને આવે ત્યારે તરત જ ઈરિયાવહિયં કરી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ગમણગમણે ” આલેઉં ? ઈચ્છ, કહી ગમણગમણે બેલિવું. ઈસમિતિ ભા સાસમિતિ એસણુસમિતિ આદાનભંડમત્તનિફખે– વણસમિતિ પારિઠાવણીયા સમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ- અષ્ટ પ્રવચનમાતા શ્રાવકતણે ધર્મે સામાયિક પિસડ લીધે રૂડી પરે પાલી નહિ, ખંડના વિરાધના થઈ હોય તે સવિતું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પૌષધમાં પચ્ચખાણું પારવાને વિધિ– પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવડિયું * બપોરના દેવવંદન કર્યા પહેલાં પચ્ચખાણ પારી શકાય નહિ Page #116 -------------------------------------------------------------------------- ________________ હa શ્રી વિધિસંગ્રહ પડિકકમામિ ? આ આદેશ માંગી ઈરિયાવહિયં કરવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઈચ્છું કહી જગચિતામણીનું રૌત્યવંદન કરી નમુથુણંથી જયવીયરાય સુધીના સૂત્રો કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય કરું ? ઈચ્છ. આદેશ માંગી નવકાર બોલી મન્ડ જિણુણની સઝાય કહેવી. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન મુહપત્તિ પડિલેહું ? ઈચ્છું કહી મુડપત્તિ પડિલેહી ખમાસમણ દઈ ઈચ્છા ભય પચ્ચક્ખાણ પારું? યથાશક્તિ, ખમાસમણ દઈ ઇચ્છા સંદિ. ભ૦ પશ્ચકુખાણ પાયું તહરિ ! જમણા હાથની મુઠીવાળી અરવલ ઉપર રાખી એક નવકાર ગણી જે પચ્ચખાણ કર્યું હોય તે પચ્ચકખાણ પારવું. આયંબિલ, નિવિ-એકાસણમાં પારવાનું કે આ રીતે - ઉગ્ગએ સૂરે નમુકકારસહિઅં પિરિસિં સાઢપરિસિં સૂરે ઉગએ પુરિદ્ર અવઠ્ઠ મુટ્રિસહિઅં પચ્ચખાણ કર્યું, ચઉવિહાર; આયંબિલ, નિવિ, એકાસણું કર્યું, તિવિહાર પચ્ચક્ખાણ ફાસિએ, પાલિએ, સહિઅં, તીરિ, કિટ્ટિ, આરાહિઅં, જં ચ ન આરાહિએ તરૂ મિચ્છામિ દુક્કડં. તિવિહાર ઉપવાસવાળાએ પારવાનું કે આ રીતે - સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પિરિસિં સાઢપરિસિં, પુરિમડુક, અવડુંઢ, મુટ્રિસહિઅં પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચક્ખાણ ફાસિએ, પાલિ, સોહિએ, તીરિ, કિટ્ટિ, આરાહિઅં, જં ચ ન આર– હિઅં, તસ્સ મિચ્છામિ દુકકડં. આ રીતે પારીને (મુઠ્ઠી વાળી) એક નવકાર ગણવે. પચ્ચકખાણ પાર્યા પછી– જે પાણી પીવું હોય તે યાચેલું અચિત્ત જળ પડિલેહેલા પાત્રમાં ( કટાસણું ઉપર બેસીને નવકાર ગણી) પીવું ને પછી પીધેલ પાત્ર ( વાટકે કે વાલે ) લુગડાથી લુંછીને મૂકવે. પાણીવાળાં પાત્રો (વાસણ) ઉઘાડાં ન રાખવાં. Page #117 -------------------------------------------------------------------------- ________________ પૌષધમાં ઘેર વાપરવા જવાને વિધિ આયંબિલ, નિધિ કે એકાસણુવાળાને ઘેર વાપરવા જવાને વિધિજે આયંબિલ વગેરે કરવા ઘેર જવાનું હોય તે તેણે ઈસમિતિ શેલતાં જયણથી જવું, અને ઘરમાં પ્રવેશ કરતાં જયણામંગળ” (આટલા જ અક્ષરે બેલી કટાસણું (આસન) નાંખી–બેસી સ્થાપના સ્થાપીને ઈરિયાવહિયં ગમણગમણે કરવા; ઘેર ન જવું હોય તે પિસહ લીધાં પહેલાં જ કહી રાખેલ પિસહશાળામાં જણાપૂર્વક લાવેલ આહાર કરે ત્યાં પિસહશાળામાં કટાસણું નાંખી બેસી (સ્થાપના સ્થાપીને) ઈરિયાવડિય તથા ગમણગમણે કરવા, પછી કાજે લઈ પાટલે, થાળી, વાટકી વગેરે પ્રમાઈને (જેઈને) અનુકૂલતા હેય તે મુનિને દાન દઈ નિશ્ચળ આસને મૌનપણે આહાર કરે. (જરૂર પડે તે પાણી વાપરીને બેલે ) થાળીમાં લીધેલા વસ્તુમાંથી જરા પણ છાંડે નહિં. અને થાળી ધોઈ ને પી જવી. પછી મુખ શુદ્ધિ કરી હાથ. જેડી દિવસ ચરિમ તિવિહારનું પચ્ચખાણ કરવું. તિવિહારનું પચ્ચખાણદિવસચરિમ પચ્ચખાઈ તિવિપિ આહાર અસણું ખાઈમ સાઈમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિઓગારેણે સિરઈ વાપર્યા (જયા) પછી ચૈત્યવંદન કરવાની વિધિ. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિકકમામિ ? ઈચ્છે કહી ઈરિયાવહિય કરવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? ઈચ્છું કહી જગચિંતામણિથી જ વીયરાય સુધીનું ચૈત્યવંદન કરવું (પૃષ્ટ ૪૬) પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવા. પછીના સમયમાં સ્વાધ્યાય કરે, વાંચન કરવું અથવા નવકારવાલી ગણવી. સાંજના પડિલેહણ કરવાની વિધિખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભ૦ બહુપડિપન્નાપરિસી? ખમાસમણુ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી વિધિસંગ્રહ, દઈ ઈચ્છા, સંદિ. ભ૦ ઈરિયાવહિયં પડિકકમામિ ઈચ્છે કહી, ઈરિયાવિડિયું કર્યા પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ગમણગમણે આલેઉ ? ઈચ્છે કહી ગમણાગમણે કરવા, પછી. ખમા, ઈચ્છા. પડિલેહણ કરું ? ઈછું. અમારા દઈ ઇચ્છા પસહશાલા પ્રમાનું ? ઈચ્છ કડીને, ઉપવાસવાળાએ મુડપત્તિ, ચરવળે, કટાસણું, આ ત્રણ વાનાં પડિલેડવા અને એકાસણું આદિ કરવાવાલાએ વધારામાં કરે ને ધોતીયું આ પાંચ વાનાં પડિલેહવાં. અને પાંચ વાનાં પડિલેહ્યાં હોય તેણે ઈરિયાવહિયં કરવા.૦– પછી ખમા દઈ ઈચ્છાકારિ ભગવન્! પસાય કરી પડિલેહણ પડિલેહાજી કડી, વડીલનું વસ્ત્ર પડિલેડીને ખમ. ઈચ્છાસંદિભ૦ ઉપધિ મુડપત્તિ પડિલેહું ? ( કી મુડપત્તિ પડિલેડીને) ખમાત્ર ઈચ્છા સંદિ. ભ૦ સઝાય કરું ? ઈચ્છ, કડી, ઉભડક બેસીને નવકાર ગણી સઝાય કહેવી. મલ્હજિણાણુની સઝાય. મન્ડ જિણાણમાણે, મિચ્છ પરિડર્ડ ધરહ સમ્મત્ત, વૂિડ આવત્સયંમિ, ઉજજુ હાઈ પઈ દિવસં. ૧ પવેસુ પિસહવયં, દાણું સીવ તવે એ ભાવે અ; સઝાય નમુક્કારે, પરેવયારે આ જયણુ અ. જિણપૂઆ જિણથણણું ગુરુથુ–સાડમ્પિઆણ વચ્છä, વડારસ્સ ય સુદ્ધી, રડુત્તા તિ–જત્તા ય. વિસમ વિવેગ સંવર, ભાસા–સમિઈ છ–જીવ–કણું ય; ધમિય–જણ સંસર્ગો, કરણ–દમ ચરણ-પરિણામ. ૪ વરિ બહુમાણે, પુસ્થતિહણું પભાવણ–તિર્થે સઢાણ કિચમે, નિચ્ચે સુગુરૂવએશે. ૫ પછી ખાધું હોય તેણે બે વાંદણાં દેવાં. ઉપવાસવાળાએ ન દેવાં. * સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કર્યા પછી, Page #119 -------------------------------------------------------------------------- ________________ પાણખાર ને મુક્સી પચ્ચખાણ ૯૩, પછી ઉપવાસવાળાએ ખમા દઈ પછી બધાએ ઈચ્છકારિ ભગવન! પસાય કરી પચ્ચકખાણને આદેશ દેશોજી? કહીને પાણી પરનું પચ્ચકખાણ નીચે મુજબ કરવું. પાણહારનું પચ્ચકખાણું. પાણહાર-દિવસચરિમ પચ્ચખામિ અન્નત્થણાભોગેણં સહાસાગરણ મહત્તરાગારેણં સવ્વસમાવિત્તિયાગારેણું સિરામિ. ( કદાચ જે પડિલેણ કર્યા પછી પણ પાણી વાપરવું ( પીવું ) હોય તે આ વખતે મુસિદ્ધિઅંનું પચ્ચકખાણ નીચે મુજબ કરવું. પણ સાંજના દેવ વાઘા પછી તે પણ વાપરી શકાય જ નહીં, એ ખ્યાલ રાખે. ) મુટ્રિહિએ પચ્ચકખાણ અન્નત્થણાભેગેણુ સહસાગારેણું મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. અને જેણે પાણી ન વાપર્યું હોય તે ઉપવાસવાળાએ નીચે મુજબ ચેવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરવું. સુરે ઉગ્ગએ અદ્ભુત્ત પચ્ચકખામિ ચઉવિપિ આહાર અસણં, પાણું, ખાઈમ, સાઈમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવસમાહિત્તિયાગારેણું સિરામિ. આ દરેક જે જે પ્રમાણે કરવાનું હોય તે તે રીતે પચ્ચક્ખાણ કરીને અમારા દઈ ઈચ્છા સંદિ.ભ. ઉપધિ સંદિસાહુ? ઈછું. ખમા ઈચ્છા સંદિ.ભ. ઉપધિ પડિલેહું ? ઈચ્છ. કહી બાકીના સર્વ વસ્ત્ર પડિલેહવા; અને રાત્રિ સાંજના પડિલેહણ પછી પાણી પીવાય નહીં. આ છૂટ તો ઉપધાનાદિ વિશેષક્રિયા પિસહવાળા માટે સંભવ હેય, તેમાં પણ એકલા રાત્રિ પિસહવાળાને તે પીવાય જ નહિં. + રાત્રિ સિહ લેનારને પણ પડિલેહણ, દેવવંદન વિગેરે ક્રિયા દિવસ છતાં કરવાની હોય છે. માટે પિસહ લેવા વેલાસર આવવું જોઈએ. અને પાણી ચૂકાવી લેવું જોઈએ, કેમ કે કેવળ રાત્રિસિહ લેનારને પિસહ લીધા પછી પાણી પીવાને. સેનપ્રશ્નમાં નિષેધ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રીવિધિસંગ્રહ પિસહ કરનારે પ્રથમ કામળીનું પડિલેહણ કરી પછી બીજાં વસ્ત્રો પડિલેડવાં. પછી એક જણ દંડસણ લાવી, તેને પડિલેહી ઈશ્યિાવહિયં કરે. ઈરિયાવહિયં કરી દંડસણથી કાજે લઈ ફરી ઈરિયાવહિયં કરી જીવજંતુ જઈને જણપૂર્વક કાજે પરડવે પછી આ પુસ્તકમાં આગળ આપેલ પેજ નં. ૭૭ પ્રમાણે દેવવંદનની વિધિથી દેવવંદન કરવું. રાત્રિ પાસાતિને માંડલા કરવાની વિધિ. પ્રથમ ઈરિયાવહિયં કરી ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભ ઈંડિલ પડિલેહું ? ઈચ્છે કહી ઉભા થઈ આવીશ માંડલ” કરવા. ૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ આઘાડે આસને પાસવર્ણ અણહિયાસે. ૩ આઘાડે મક્કે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આઘાડે મઝે પાસવણે અણહિયાસે. પ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૬ આઘાડે દુરે પાસવણે અણહિયાસે. પછી ઉપાશ્રયના બારણામાંહેની તરફ આ રીતે – ૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૨ આઘાડે આસને પાસવર્ણ અહિયાસે. ૩ આઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪ આઘાડે મજઝે પાસવર્ણ અહિયાસે. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. દિ આઘાડે રે પાસવણે અહિયાસે. હવે ઉપાશ્રયના બારણુ બહારના ભાગ તરફ આ રીતે – ૧ આગાઢ કારણે. ૨ નજીકમાં. ૩ વડીનીતિ. ૪ લઘુનીતિ. ૫ સહન ન થઈ શકે તે અહીં પ્રમાર્જન કરું એમાં દરેક માંડલે સંબંધ કરે. Page #121 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિક્રમણની વિધિ ૫ ૧ અણુઘાડે આસનને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ અણઘાડે આસને પાસવણે અણહિયાસે. ૩ અણઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ અણઘાડે મક્કે પાસવણે અણહિયાસે. ૫ અણઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ અણઘાડે દૂરે પાસવણે અણહિયાસે. હવે ઉપાશ્રયથી સે હાથ લગભગના ભાગ તરફનાં કરવાનાં, તે આ રીતે – ૧ અણઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨ અણુઘાડે–આસને પાસવર્ણ અહિયાસે ૩ અણઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪ અણઘાડે મઝે પાસવણે અહિયાસે. ૫ અણઘાડે દૂર ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૬ અણઘાડે દૂરે પાસવણે અહિયાસે. એ રીતે માંડલાં કરવાં એટલે જે જે જગ્યાએ કરવા લખ્યું છે તે તે જગ્યા જઈ રાખવી. અને ઉપર કહેલ માંડલાં સ્થાપનાચાર્ય પાસે જ્યારે કરવાં ત્યારે, તે તે જગ્યાએ દષ્ટિને ઉપગ રાખે. દેવસિ પ્રતિકમણની વિધિ. પ્રથમ સામાયિક લેવું પછી જેણે પાણી વાપર્યું હોય તેણે મુહપત્તિ પડિલેહણ કરવી અને આહાર વાપર્યો હાય-ખાધું હોય તેણે મુહપત્તિ પડિલેહી બે વાંદણ દેવાં પછી પચ્ચખાણ કરવું, તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું–બિયાસણું કર્યું હિય તે પાણહારનું પચ્ચખાણ કરવું. એ સિવાય છુટા હેઈએ અને રાતના પાણી પીવું ન હોય તે ચઉવિહારનું પચ્ચક્ખાણ કરવું. પાણી * આગાઢ કારણ ન હોય તે, Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રીવિધિસંગ્રહ પીવું હોય તે તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. કેઈ વખત માંદગીને કારણે દવા લેવી પડે તેમ હોય તે અભિગ્રહનું પચ્ચકખાણ કરવું. સાંજનાં પચ્ચકખાણે. ચઉન્વિહાર ઉપવાસનું પચ્ચકખાણ. સુર ઉગ્ગએ અદ્ભુત પચ્ચક્ખામિ)+ ચઉહિંપિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભણેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવસમાવિવત્તિયાગારેણં, સિરામિ. પાણહારનું –પાણહાર દિવસચરિમ પચ્ચખામિક અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણું સવસમાહિત્તિયાગારેણ સિરામિ. ચઉવ્વિારનું –દિવસચરિમ પચ્ચક્ ખામિ, ચઉવ્વિર્ડ પિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરામિ. તિવિચારનું -દિવસચરિમં પચ્ચખામિ તિવિપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિ-વત્તિયાગારેણં, સિરામિ. દુવિહારનું –દિવસ ચરિમં પચ્ચખામિ, વિપિ આહારં અસણં, ખાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, સિરામિ. દેસાવગાસિનું –દેસાવગાસએ ઉવાં પરિભેગે પચ્ચખામિ, અન્નત્થણાભોગેણં, સસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. ( ઉપર્યુક્ત પચ્ચક્ખાણમાંથી યથાશક્તિ યથાયોગ્ય પચ્ચખાણ કરી, દેવસિ પ્રતિક્રમણ શરૂ કરવું. ) + દરેક પચ્ચકખાણમાં, સ્વયં પિતાની મેળે કરતી વખતે પચ્ચફખામિ અને સિરામિ' બાલવું, તથા બીજાને કરાવતી વખતે પચ્ચકખાઈ ' અને સિરઈ બાલવું. ક બને તે યથાશક્તિએ પ્રતિકમણ ઉભા થઈને કરવું. Page #123 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિકમણની વિધિ ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસહિએ, મથએણુ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મૈત્યવંદન કરું? ઇચ્છ, કહી સકલ-કુશલ–વલ્લી-પુકરાવર્ત–મેઘ, દુરિત-તિમિરભાનુ કલ્પવૃક્ષેપમાનઃ ભવજલ–નિધિ–પિતઃ સર્વ-સંપત્તિ–હેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથ ચિત્યવંદન. આદિદેવ અલવેસરૂ, વિનીતાને રાય; નાભિરાયા–કુળ-મંડ, મરૂદેવી માય. ૧ પાંચસે ધનુષ્યની દેડડીએ, પ્રભુજી-પરમ-દયાળ, રાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ. ૨ વૃષભ-લંછન જિન વૃષભ–ધરૂ એ, ઉત્તમ ગુણ–મણિખાણ તસ પદ-પદ્ય-સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. ૩ જ કિ ચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે એ; જાઈ જિણબિંબઈતાઈ સવ્હાઈ વંદામિ. ૧ નમુત્થણું–નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું આઈગરાણું તિથયરાણું, સયંસંબુદ્વાણું, પુરિસુત્તમાશું, પુરિસસહાણું, પુરિવર-પુંડરીઆણું, પુરિવરગંધહથીણું, લગુત્તમાણું, લેગનાહાણું, લેગહિઆણું, લેગાઈવાણું, લેગપજોગરાણું અભયદયાણું, ચક્ખુદયાણું, મગ્નદયાણું, સરણદયાણું, બેદિયાણું, ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મરચાઉરંતચકકવટ્ટીણું, અપ્પડિહયવરનાણદંસણધરાણું, વિઅદૃછઉમાણું,જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણું બેહિયાણું, મુત્તાણું મેઅગાણું, સવનૂર્ણ, સવદરિસીણું સિવ-મય-મરૂઅ–મણુત –મખય, મખ્વાબાહ-મપુણરાવિત્તિસિદ્ધિગઈ નામધેણં, ઠાણું સંપત્તાણું, મે જિણાણું, જિઅભયાણું, જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્યું. તિગએ કાલે, સંપઈ અ વડ્ડમાણા, સવે તિવિહેણ વંદામિ. Page #124 -------------------------------------------------------------------------- ________________ ८८ શ્રી વિધિ સંગ્રહ (પછી ચરવલે હોય તે ઉભા થઈ, નીચેનાં સૂત્રો બેલવાં.) અરિહંત ચેઈઆણું, કમ કાઉસગ્ગ, વંદભુવતિઆએ, પૂઅણુવત્તિઓએ, સક્કારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ, બેડિલાભવત્તિઓએ, નિવસગવત્તિઓએ, સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઉસસિએણું, ની સસિએણું, ખાસિએણું છીએણું જભાઈએણું ઉડુએણું, વાયનિસગૂણું, ભમલીએ, પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેડિં ખેલસંચલેડિં, સુહુમેહિ દિસિંચાલેહિ, એવભાઈ એહિં આગારેહિં અભષ્મ અવિરહિએ હુજ મે કાઉસ્સગ્ગ, જાવ અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ, તાવ કાર્ય, ઠાણું, મેeણું, ઝાણેણં અપાણે વોસિરામિ. (એક નવકારને કાઉસ્સગ્ગ કરે, પછી “નમો અરિહંતાણું ? કહી, પારી “નમેહંત સિધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય:” કહી, ગમે તે થાય જેડાની પહેલી થેય કહેવી. ) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની થાય. શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહે લીજીએ; મન–વાંછિત પૂરણ-સુરતરૂ, જય વામાસુત અસરૂ. ૧ લેગસ્સ ઉજmઅગરે, ધમ્મતિયરે જિણે અરિહંતે કિન્નઈસર્સ, ચઉવીસંપિ કેવલી. ઉસભ-મજિ ચ વંદે, સંભવ–મભિણુંદણું ચ સુમઈ ચ; પઉમ૫હું સુપાસ, જિણું ચ ચદમ્પતું વંદે, સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ, સિજર્જસ વાસુપુજજે ચ; વિમલ-મણુત ચ જિર્ણ. ધમ્મ સંતિ ચ વંદામિ કુંથું અરં ચ મહ્નિ, વંદે મુણિ-સુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્રનેમિ, પાસ તડ વદ્ધમાણું ચ. એવં એ અભિશુઆ, વિહુયરયમલા, પહાણ-જમરણ ચઉવસંપિ જિણવારા, તિસ્થયરા મે પસીયંત. કિતિય–વંદિય-મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા, આરુષ્ણ બહિલાભ, સમાડિવર–મુત્તમં રિંતુ. ચંદેસુ નિમ્મલયા, આઈચ્છેસુ અહિયં પયાસયારા; સાગરવરગંભીરા, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ. Page #125 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિકમણની વિધિ ૯૯ સવલેએ અરિહંત, ચેઈઆણું કરેમિ કાઉસ્સગું, વંદણુવત્તિએ, પૂઅણુવતિએ, સકારવત્તિઓએ, સમ્માણવત્તિઓ, બહિલાભવત્તિઆએ, નિરુવસગવાત્તઓએ, સદ્ધાએ, મેડાએ, ધિઈએ, ધારણુએ, આણુપેહાએ. વઢ઼માણીએ ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરો. પછી “નમે અરિહંતાણું” કહી, કાઉસગ્ગ પારી, બીજી થેય કહેવી. દેય રાતાં જિનવર અતિ ભલા, દેય ધેળા જિનવર ગુણ નીલા; દેય નીલા દેય શામળ કહ્યા, સેળે જિન કંચનવર્ણ લહ્યા. ૨ પુખરવર–દીવઢધાયઈસંડે અ જંબુદ્દીવે અભરફેરવયવિદેહે ધમ્માઇંગરે નમંસામિ ૧ તમતિમિરપલવિદ્ધ–સણુસ્સસુરગણુનરિંદમહિસ્સ સીમાવરસ્ય વંદે. પફેડિઆ મેહજાલક્સ ૨ ભાઈજરામરસગપણ સણસ, કલ્યાણ પુફખલવિસાલસુખાવહસ, કે દેવદાણુવનરંદગણશ્ચિઅસ્સ, ધમ્મન્સ સારમુવલમ્ભ કરે પમાયં? ૩ સિદ્ધ ભે! પયએણમેજિ ગુમએ નંદી સયા સંજમે, દેવનાગસુવન્નકિન્નરગણુસ્સભૂઅભાવચ્ચિએ; લેગે જસ્થ પટ્રિએ જગમિણું તેલક્કમચ્ચાસુર, ધમે વઢઉસાસ વિજય ધમ્મુત્તર વડૂઢઉ ૪ સુઅસ્સે ભગવએ કરેમિ કાઉસ્સગ્ગ; વંદણુવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ સમ્માણવત્તિયાએ, બેડિલાભવત્તિયાએ, ણિરૂવસગવત્તિયાએ. ૨ સદ્ધાએ, મેડાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠમિ કાઉસ્સગં. ૩ અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી કાઉસગ્ગ પારી નમે અરિહંતાણું” કહી ત્રીજી ય કહેવી. આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હૈડે રાખીઓ; તેહને રસ જેણે ચાખીએ, તે હવે શિવપુર સાખીઓ. ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પારગમાણે પરંપરગણું; અગમુવગાણું, ણમે સયા સવ્યસિદ્ધાણું. ૧ જે દેવાવિ દે, દેવા પંજલી ણમંતિ, તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકકવિ ણમુકકારો, જિણ– વરવસહસ વદ્ધમાણુસ્સ; સંસાર-સાગરા, તારે ન વ નારિ વા. ૩ ઉર્જિતસેલસિહરે, દિકખા નાણું નિસાહિઆ જરસ તં ધમ્મચકવહિં, અરિટ્રિમિં નમંસામિ. ૪ ચારિ અઠ્ઠ દસ દેય, વંદિયા જિણવરા ચઉવીસ પરમણિ , સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી વિધિ સંગ્રહ વેયાવચ્ચગરણું, સંતિગરાણું, સમ્મદિટ્રિકસમાહિગરાણું, કરમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી, પછી નમે અરિહંતાણું, કહી “મેડસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય કહીને એથી થાય કહેવી. ધરણીધરરાય પાવતી, પ્રભુ પાશ્વતણાં ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ સૂરતી, નયવિમળના વાંછિત પૂરતી. ૪ ( પછી બેસી બને ઢીંચણ જમીન ઉપર સ્થાપી બે હાથ જોડી નમુત્થણું કહેવું.) પછી ચાર ખમાસમણ દેવા પૂર્વક ભગવાનાદિ ચારને વાંદવા. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ, નિશીહિઆએ મથએ વંદામિ ભગવાનë ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ, નિશીહિએ, મત્યએણ વંદામિ “આચાર્ય હં.” ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મર્થીએણ વંદામિ ઉપાધ્યાયહં.' ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મથએણ વંદામિ “સર્વસાધુરં ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! દેવસિઅપડિઝમણે ઠાઉં? ઈચ્છ. (પછી ગુરૂમહારાજ ઠાહ કહે) પછી જમણા હાથને પજે ચરવળા ઉપર અથવા કટાસણાઉપર સ્થાપી. સવ્વસ વિ, દેવસિઅ, દુચિંતિઅ, દુમ્ભાસિઆ દુચ્ચિટ્રિઅ, મિચ્છામિ દુક્કડ.. કરેમિ ભંતે! સામાઈયં, સાવજ જેગ પચખામિ, જાવનિયમ પજજુવાસામિ, વિવું, તિવિહેણું મણે વાયાએ કાણું ન કરેમિ, ના કારમિતસ્સ ભત! પડિમામિ દિમિ ગરિફામિ અપાયું સિરામિ. Page #127 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિક્રમણની વિધિ ૧૦૧ ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જે મે દેવસિએ અઈયારો એ કાઈએ, વાઈએ, માણસિએ, ઉસુત્તો, ઉમ્મગ અક અકરણિજજે, દુઝાએ, દુનિવચિંતિઓ, અણીયારો, અણિચ્છિા , અસાવગપાઉગે; નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ સામાઈએ; તિહં ગુત્તીર્ણ, ચઉë કસાયાણું પંચહમણુવ્વાણું, તિહં ગુણવયાણ, ચહિં સિખાવયાણું, બારસ વિહસ્સ સાવગધમ્મક્સ જે ખંડિએ જ વિરાહિ તસ મિચ્છામિ દુક્કડે. તસ્યઉત્તરી અને અન્નત્થ કહી અતિચારની આઠ ગાથાને અથવા આઠ નવકારને કાઉસ્સગ કરે. (કાઉસગ્નમાં ચિંતવાતી આઠ ગાથાઓ,) નામિ દંસણુમિ અ, ચરણુમિ તમિતહ ય વીરિયંમિ. આયરણે આયારે, ઈસ એસો પંચહા ભણિઓ. ૧ કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્હવણે વંજણ–અર્થ તદુભાએ, અવિહે નાણમાયા. ૨ નિસંકિઅ નિખિચ, નિવૃિત્તિગિચ્છા અમૂઢદિઠુિં અ, ઉવવૂહ થિરીકરણે, વચ્છઠ્ઠ પભાવણે અ. ૩ પણિહાણ જોગ-જૂરો, પંચહિં સમિઈહિં તિહિં ગુત્તહિં, એસ ચરિત્તાયારો, અવિહે હઈ નાય. ૪ બારસ-વિહન્મિ વિ તવે, સન્જિંતર-બાહિરે કુસલદિ, અગિલાઈ અણજીવી, નાય સો તવાયારો. અણસણ મૂણોઅરિયા, વિત્તિસંખેવણું રસચ્ચાઓ, કાયકિયેસે સંલીણુયાય, બઝે તે હેઈ. પાયછિત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સાક્ઝાએ, ઝાણું ઉસગ્ગો વિ અ, અભિંતર ત હાઈ. ૭ અણિમૂહિ–બલ-વરિયે, પરમઈ જે જહુમાઉન્તો, નું જઈ આ જહાથામ, નાય વરિઆયા. ૮ નમે અરિહંતાણું કહી, કાઉસગ પારી, પ્રગટ લેગસસ કહે). Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ. (પછી ત્રીજા આવશ્યકની મુહુત્તિ (૫૦ એલ એલી) પડિલેહવી અને પછી એ વાંદ્ગુણુાં દેવા ) ૧૦૨ [મુહપત્તિ પડિલેહણની વિધિ પેજ નં. ૩૭ માં છે. ) “ ઇચ્છાકારેણુ સ ંદિસહ ભગવન્ ! દેવસઅં આલેક ? ઈચ્છ,2, આલેએમિ, જો મે દૈવસિએ, અઇયારો ક, કાઈઓ, વાઇ, માણુ સિઆ, ઉમ્મુત્તો, ઉમગ્ગા, અકપ્પા, અકરણજો, દુઆઓ, દુિિચતિ,અણુાયારો, અણિચ્છિઅવા, અસાવગપાઉગ્ગા, નાણે, દ’સણું, ચરિત્તા ચરિત્ત, સુએ, સામાઈએ, તિષ્ઠું ગુત્તી, ચણ્ડ' કસાયાણું, પંચદ્ધુમણુયાણું, તિષ્ડ ગુણુવાણું, ચણ્ડ. સિાવયાણું, ખારસ વિહસ્સ સાવગધમ્મસ જ ખડિમ, જવરાહિએ, તસ્સ મિચ્છામિ ટ્રુડ', પછી સાત લાખ માલવા. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણુ વનસ્પતિકાય, બે લાખ એ’ઇંદ્રિય, એ લાખ તે ઈન્દ્રિય, એ લાખ ચઉરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિય ચ પાઁચંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય; એવ કારે ચારાશી લાખ જીવા ચેનિમાંહિ મહારે જીવે જે કોઈ જીવ હણ્યે. હાય, હણાવ્યા હાય, હણુતાં પ્રત્યે અનુમેઘો હોય, તે સિવ હું... મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્ડ અઢાર પાપ સ્થાનક :–પહેલે પ્રાણાતિપાત, ખીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચેાથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે કાધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, ખારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે શૈશુન્ય, પન્નરમે રતિ અતિ, સેલમે પરપરિવાદસત્તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય. એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે, જે કાઇ પાપ સેવ્યું હોય, સેવરાવ્યુ` હોય, સેવતાં પ્રત્યે અનુમાઘુ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુ સવ્વસ ત્રિ, દેવસિઅ, દુર્ચિંતિમ, દુલ્લાસિઅ ઈચ્છાકારેણ સદિસહ ભગવન્ ! ઈચ્છ' તસ્સ મિચ્છામિ દુચ્ચિòિઅ, દુકકડ, Page #129 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિક્રમણની વિધિ ૧૩ પછી વીરાસને બેસી અથવા ન આવડે તે જમણા પગને ઢીંચણ ઉભું રાખી નીચે પ્રમાણે “નવકાર, કરેમિ ભંતે-ઈચ્છામિ પડિકકમિઉં એ ત્રણ સૂત્ર કહેવા પૂર્વક “વંદિતું” કહેવું. (વંદિર પેજ નં. ૫૪માં જોઈ બેલવું;) પણ તેમાં દેવસિસ્ટં બેસવાનું યાદ રાખવાનું છે. (પછી બે વાંદણું. દઈ આ પ્રમાણે ગુરૂખામણાં કરવાં.). “ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ અબુદ્રિએમિ અભિતર દેવસિ પામેG! ઈચ્છ. ખામેમિ દેવસિતં કહી ચાવલા યા કટાસણું ઉપર હાથ સ્થાપી નીચે પ્રમાણે બેલિવું – કિંચિ અપત્તિ પરપત્તિ ભત્તે પાણે, વિણુએ, વેયાવચ્ચે આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ જે કિંચિ મજઝ વિણય પરીહણું સુહુમ વા બાયર વા, તુબ્સ જાહ અહં ન જાણુમિ તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી બે વાંદણ દઈ ઉભા રહી બે હાથ લલાટે જોડીને “આયરિઅઉવજઝાએ કહેવું આયરિય ઉવજઝાએ, સીસે સાહમિએ કુલગણે અ, જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ ૧ સવ્યસ્ત સમણસંઘસ્ય ભગવઓ અંજલિ કરિઅ સીસે સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અહયંપિ ૨ - સવસ જીવરાસિમ્સ, ભાવએ ધમ્મનિહિઅનિય–ચિત્તો સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અહયંપિ ૩ કરેમિભંતે ! સામાઇમં, સાવજે બેગ પચ્ચખામિ જાવ નિયમ પજજુવાસામિ, દુવિહં તિવિહેણું મહેણું, ડ્રાયાએ, કાણું, ન કમિ, ન કારમિ, તરસ સંતે પડિઝમામિ, નિંદામિ, ગરિહમિ, અભ્યાણ સિરામિ. ઈચ્છામિ ઠામિ, પેજ નં. ૧૦૧ પ્રમાણે બેલી તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી ચંદેસુ નિમ્મલયરા સુધી બે લેગસ્સને અથવા આઠ નવકાર કાઉસ્સગ્ન કરે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી વિધિ સંગ્રહ પછી કાઉસ્સગ પારી પ્રગટ લેગસ્સ કહે. પછી સવ્વલેએ અરિહંત ચેઈયાણું ને અન્નત્થ કહી-“ચંદેસુ નિમ્મલયરા” સુધી-એક લેગસ્ટ અથવા ચાર નવકારને કાઉસગ્ગ કરે. પછી કાઉસ્સગ ધારીને પુફખરવર૦ કહેવું. પુખરવર દવઢ લાઈસંડે અ જંબુદી અ ભરપેરવય-વિદેહે, ધમ્મઈગરે નમંસામિ. ૧ તમ-તિમિરપલવિદ્ધ-સણસ સુરગણુનરિંદમહિયસ્સ સીમાધરસ વંદે, પડિઅ-મેહજાલક્સ. ૨ જાઈજરામરણસગપણાસણરસ, કલ્યાણપુખલ–વિસાલસુહાવહસ્સ કે દેવદાણવનરિંદ ગણશ્ચિઅરસ, ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય ? ૩ સિદ્ધ લે! પયએ ણમો જિણમએ નંદ સયા સંજમે, દેવં નાગસુવકિન્નરગણુસ્સ ભૂઅભાવચ્ચિએ લોગો જથ પઈટ્રિએ જગમિણું તેલકમ ગ્રાસુરધમે વઢઉ સાસએ વિજય ધમુત્તર વÇઉ. ૪ સુઅસ ભગવએ કરેમિ કાઉસગ્ગ, વંદભુવત્તિયાએ. પૂઅણવત્તિયાએ, સકકારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ નિરવસગ્ગવત્તિયાએ. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડ્ડમાણીએ, કામિ કાઉસગ્ગ. ૨ પછી તરસઉત્તરી અન્નત્થ કહી, એક લેગસ “ચદેસૂનિમ્મલયરા” સુધી અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી “નમે અરિહંતાણું” કહી કાઉસ્સગ્ન પાર. પછી સિદ્ધાણં બુદ્ધાણું કહેવું – સિદ્ધાણં બુદ્ધાયું, પારગીયાણું પરંપરાગયાણું; લે અગમેવગાણું, ણમે સયા સવસિદ્ધાંણું. ૧ જે દેવાણ વિ કે, જે દેવા પંજલી સુમતિ, દેવદેવમહિઅં; સિરસા વંદે મહાવીર. ઈકોવિણમુકકારે જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ સંસારસાગરા, તાઈ નરં વારિવાં ૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિક્રમણની વિધિ ૧૦૫ ઉન્નિજ્જત સેલસિહરે, ક્િખા નાણું નિીRsિઆ જસ, તું ધમ્મચક્રવષ્ટિ, અતૢિનેમિ નમ સામિ. ૪ ચારિ અટ્ટ દસ દોય, વક્રિયા જિષ્ણુવરા ચઉન્વીસ', 'પરમકૃિિટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસ ંતુ. પ પછી સુદેવયાએ કમિ કાઉસ્સગ્ગ, અન્નત્યં કહીં એક નવકારના કાઉસ્સગ્ગ કરી નમે અરિડું તાણુ કહી નમાડહુ સિદ્ધાચા પાધ્યાય સવ સાધુભ્ય:' કહી શ્રાવકે‘સુઅઢેવયા’ ની થાય કહેવી અને શ્રાવિકાઓએ કમલદલ' ની થાય કહેવી. શ્રાવકોએ બેલવાની શ્રુતદેવતાની સ્તુતિ. ૧ સુઅઢેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મસ ઘાય; સિ' અવેક સચય' જેસિ સુઅસાયરે ભત્તી. શ્રાવિકાઓએ ખેલવાનાં કમલદલની સ્તુતિ. કમલદવિપુલનયના કમલમુખી કમલગ સમગૌરી, કમલે સ્થિતા ભગવતી, દદાતુ શ્રુતદેવતા સિદ્ધિમ ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી એક નવકારના કાઉસ્સગ્ગ કરી નમેારિહંતાણં કહીં, પારી ‘નમેા સિદ્ધાચાર્યે પાધ્યાય સ`સાધુભ્ય:' કહી શ્રાવકે ‘જિસે ખિત્તે સાહુ॰' આ ક્ષેત્રદેવતાની સ્તુતિ કહેવી, અને શ્રાવિકાએ યસ્યા ક્ષેત્ર’ આ સ્તુતિ કહેવી. જીસે ખિત્તે સાહૂ, ૪ સણુનાણુદ્ધિ ચરણુસહિઐહિ; સાત મુખ઼મળ, સા દૈવી હર દુરિઆઈ, યસ્યાઃ ક્ષેત્ર' સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા, સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાન્ત: સુખદાયિની. ૧ પછી પ્રગટ નવકાર કહેવેા, પછી છઠ્ઠા આવશ્યકની મુહુત્તિ પડિલેહવી, પછી એ વાંદણાં દેવા. સામાયિક, ચવિસત્થા, વંદાય, પડિક્કમણુ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ ખાણુ કર્યો છે જી. ઈચ્છામે અણુટ્રિશ્ન નમે ખમાસમણાં નમાઝુત્ સિદ્ધાચા પાધ્યાય સર્વ સાધુલ્યઃ. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી વિધિ સંગ્રહ પછી ઊંચે સ્વરે શ્રાવકે “નમોસ્તુ વર્ધમાનાય” બોલવું. અને શ્રાવિકાઓએ સંસારદાવાની ત્રણ બેય કહેવી. નમસ્તુ વદ્ધમાનાય, રૂદ્ધમાનાય કર્મણા; તજજયાવાપ્તક્ષાય, પક્ષાય કુતીર્થનામ. ચેષાં વિચારવિન્દરાજ્યા, જ્યાયક્રમકમલાવલિ દધત્યા; સદૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ ૨ કષાયતાપાર્દીિતજતુનિવૃતિ, કરોતિ યે જૈનમુખાસ્તુદે દુગતઃ સ શુકમાસોદુભવવૃષ્ટિ સન્નિ, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિર. ૩. સંસારદાવાની ત્રણ થાય. સંસારદાવાનલદાહનીરં, સંમેહબૂલીહરણે સમીરમ; માયાવસાદારણસારસરમ, નમામિ વીરગિરિસારધીરમ. ૧ ભાવાવનામસુરદાનવમાનવેન, ચૂલવિલેલકમલાવલિમાલિતાનિ સંપૂરિતાભિનતકસમીહિતાનિ, કામ નમામિ જિનરાજપદાનિ તાનિ. ૨ બધાગાર્ધ સુપરંપદવી-નીરપુરાભિરામ, જીવહિંસાવિરલલહરીસંગમાગાદે હમ ચૂલાવેલં ગુરુગમમણી સંકુલ દૂરપારમ, સાર વીરાગમલનિધિ સાદરં સાધુ સેવે. ૩ પછી “નમુત્થણું” કહેવું. પછી “નમેહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યા” *કહી, સ્તવન કહેવું. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતા શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાયે કાયા રે-ગિ. * પૂર્વાચાર્ય રચિત ગમે તે સ્તવન બોલી શકાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિક્રમણની વિધિ ૧૦૭ તુમ ગુણ ગણ ગંગા-જળ, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન બંધ આદરૂં, નિશદિન તેરા ગુણ ગાઉં રે-ગિ. ઝીલ્યા જે ગંગા-જળે, તે છીલર–જળ નવિ પેસે રે; જે માલતી ફૂલે મહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે–ગિ. એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્ચા ને વળી માચ્યારે, તે કેમ પર સુર આદરે ? જે પર-નારી–વશ રાચ્યા રે–ગિ. તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે–ગિ. (પછી “વરકનક’ સૂત્રથી ૧૭૦ જિનને વંદન કરવું) વરકનકશખવિક્રમ-મરકતઘનનિભે વિગત મેહમ; સપ્તતિશતં જિનાનાં, સર્વાભરપૂજિત વંદે. ભગવાનાદિ વંદન-ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મથએણ વંદામિ “ભગવાનë.” ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મર્થીએણ. વંદામિ “આચાર્યોં.” ઈચ્છામિ ખમાસમણે! વદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મથએણુ વંદામિ ઉપાધ્યાયાં.” ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ, નિસહિયાએ મથએણ વંદામિ “સર્વસાધુતું.” (પછી જમણે હાથ ચરવાલા અથવા કટાસણ ઉપર સ્થાપી, નીચે મુજબ “અડૂઢાઈજેસું કહેવું. અદ્ભાઈજેસુ દીવ સમુસુ, પન્નરસસુ કમ્મભૂમીયુ, જાવંત કેવિ સાહૂ, યહરણ ગુચ્છ પડિગહધારા. પંચમહવ્યયધારા, અારસ સહસ્સ સલંગધારા, અકૂખયાયારચરિત્તા, તે સવે સિરસા મણસા મર્થીએણુ વંદામિ. ૨. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! દેવસિ પાયછિત વિસહિણë કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છ, દેવસિઅ–પાયછિત્ત વિસોહાëકરેમિકાઉસગ્ગ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી વિધિ સંગ્રહ અન્નત્થ કહીં ચાર લેગસને “ચંદેયુ નિમ્મલયરા સુધી અથવા સોળ નવકારને કાઉસ્સગ્ગ કરી પ્રગટ લેગસ્સ કહે. ઈચછામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસહિઆએ મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય સંદિસાડું? “ચ્છેિ ” (કહી, ઉપર પ્રમાણે બીજૂ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું? “ઈચ્છે (કહીં, એક નવકાર ગણું કઈ પણ એક સક્ઝાય અથવા નીચેની સજઝાય કહેવી.) કર પડિક્કમણું ભાવશું, દેય ઘડી શુભ ધ્યાન લાલરે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાણ લાલરે. કર૦ ૧ શ્રી વીરમુખે એમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રત્યે જાણ લાલરે; લાખ ખાંડી સોના તણું, દીયે દિન પ્રત્યે દાન લાલરે. કર૦ ૨ લાખ વરસ લગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલરે; એક સામાયિકને તેલે, ન આવે તેહ લગાર લાલરે. કર૦ ૩ સામાયિક ચઉવિસર્ભે ભલું, વંદન દેય દેય વાર લાલ રે, વત સંભારો રે આપણું, તે ભાવકર્મ નિવાર લાલરે. કર૦ ૪ કર કાઉસ્સગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચખાણ સુઘુવિચાર લાલરે દય સઝાય તે વસી, ટાળે ટાળો અતિચાર લાલરે. કર૦ ૫ શ્રી સામાયિક પ્રતાપથી, લહિએ અમર વિમાન લાલ, ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલરે. કર૦ ૬ (નવકાર બેલી પછી ખમાસમણ દઈ નીચેને આદેશ માંગવે) ઈચ્છામિ ખમાસમણે! વદિ જાણિજજાએ નિસહિઆએ, અર્થીએણુ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? દુકુખકુખય કમ્મફખય નિમિત્ત કાઉસગ્ન કરૂં! ઈચ્છ. દુશ્મખય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ. Page #135 -------------------------------------------------------------------------- ________________ દેવસિ પ્રતિકમણની વિધિ ૧૦૯. અન્નત્થ કહી પછી સંપૂર્ણ ચાર લેગસ્સ અથવા સોળ નવકારને કાઉસ્સગ્ન કરી પારી “નમો અરિહંતાણું” કહી લઘુશાંતિ કહેવી. લઘુશાંતિ – શાન્તિ શાતિનિશાન્ત, શાન્તશાન્તા શિવનમસ્કૃત્ય તેંતુઃ શાન્તિ–નિમિત્ત, મંત્રપદૈઃ શાન્તયે સ્તૉમ. ૧ એમિતિનિશ્ચિત–વસે,નમો નમો ભગવતે હેતે પૂજામક શાન્તિ–જિનાય જ્યવતે, યશસ્વિને સ્વામિને દમિના... ૨ સકલાવિશેષક મહા સંપત્તિ સમન્વિતાય શસ્યાય, કય પૂજિતાય ચ, નમે નમઃ શાન્તિદેવાય. ૩ સવમર સુસમૂહ સ્વામિક સંપૂજિતાય નિજિતાય; ભુવન-જન-પાલઘત–તમાય સતતં નમસ્ત. સર્વ દુરિતીઘ-નાશન-કરાય સર્વાશિવ-પ્રશમનાય; દુષ્ટ ગ્રહ-ભૂત પિશાચ, શાકિનીનાં પ્રમથનાય. ૫ યસ્યતિ નામ મંત્ર પ્રધાન, વાક્યોગ-કૃતતેવા વિજયા કરુતે જનહિત મિતિ ચ નુતા નમત શાંતિમ ૬ ભવતુ નમસ્તે ભગવતિ! વિષે ! સુજયે ! પરાપરૅક્તિા અપરાજિતે! જગત્યાં, જ્યતીતિ જ્યાવહે! ભવતિ. ૭. સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ પ્રદદે !, સાધુનાં ચ સદા શિવસુતુષ્ટિ પુષ્ટિપ્રદે! જયા. ૮ ભવ્યાનાં કૂત-સિદ્ધ! નિવૃત્તિ નિર્વાણ-જનનિ ! સત્તાનામ અભય-પ્રદાન-નિરા, નમસ્તુ સ્વસ્તિપ્રદે! તુલ્યુમ. ૯ ભક્તાનાં જતુનાં, શુભા-વહે! નિત્યમુને ! દેવિ છે, સમ્યગ્દષ્ટિનાં ધૃતિ–રતિ–મતિ-બુદ્ધિ-પ્રદાનાય. ૧૦ જિનશાસનનિરતાનાં, શાંતિનતાનાં ચ જગતિ જનતાનામ, શ્રી સંપકીતિ યશવર્ધ્વનિ ! જ્યદેવિ ! વિજયસવ. ૧૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી વિધિ સંગ્રહ સલિલાનલ વિષ વિષધર, દુષ્ટ–ગ્રહ–રાજરોગ-રણુભયતા, રાક્ષસ–રિપુ–ગણ-મારી, ચીતિ ધાપદાદિલ્ય;. અથ રક્ષ રક્ષ સુશિવ, કુરુ કુરશાનિ ચ કુરુ કુરુ સતિ, તુષ્ટિ કુરુ કુરૂ પુષ્ટિ, કર કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વમ. ૧૩ ભગવતિ ! ગુણવતિ! શિવ-શાન્તિ તુષ્ટિ-પુષ્ટિ રવસ્તીહ કુરુ કુરુ જનનામ, એમિતિ નમે નમે હા હી હ હ ય ક્ષ હુ કુટું કુટું સ્વાહા. ૧૪ એવં નામાક્ષર પુરસ્સર સંસ્તુતા જયાદેવી, કુરુતે શાન્તિ નમતાં, નમે નમઃ શાંત તમે. ઈતિપૂર્વ સૂરિ દર્શિત મંત્રપદ વિદર્ભિતઃ સ્તવઃ શાન્ત , સલિલાદિભય વિનાશી, શાન્યાદિ કરઢ ભક્તિ મામ ચૌન પઠતિ સદા, છતિ ભાવયતિ વા યથાગ; સ હિ શાન્તિપદં યાયા, સૂરિ શ્રી માનદેવ. ઉપસર્ગક્ષય યાન્તિ , છિન્ત વિM-વલય, મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. સર્વ મંગલ માગભં, સર્વ-કલ્યાણ-કારણમ, પ્રધાન સર્વધર્માણ, જૈન જયતિ શાસનમ્. નમે અરિહંતાણ કહી પારી પછી પ્રગટ લેગસ્સ કહે. સામાયિકને સમય થાય એટલે સામાયિક પારવાની વિધિ પેજ નં. ૪ર માં જોઈ પારી લેવું. Page #137 -------------------------------------------------------------------------- ________________ સંથારી પિરિસી ભણાવવાની વિધિ ૧૧૧ રાતના ( સૂતાં પહેલાં) સંથારપેરિસી ભણાવવાની વિધિ ખમા, ઈચ્છા સંદિ. ભગઇ બહુપડિપુન્ના પરિસી ? ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઇરિયાવહિયં પડિઝમામિ ! ઈચ્છ કહીં ઈરિયાવહિયં કરવા. પછી ખમાસમણ દઈ ઇચ્છા સંદિ. ભગવન! બહુપશ્વિન પિરિસી રાઈ, સંથારએ કામિ? (ાઈસું) ઈચ્છે કહી ચઉસાયં કહેવું. ચઉકયાય પડિમલ્લુરણુ, દુજજય મયણ બાણ મુસુમરણ, સરસ પિયંગુ, વનુ ગય ગોમિઉ, જયઉ પાસુ ભુવણરય સામિઉ. જસુ તણું કતિ કડ૫ સિદ્ધિઉ, સેહઈ ફણિ મણિ કિરણાલિદ્ધનં નવ જલહર તડિલય છિઉ, સે જિસુ પાસુ પછઉ વંછિઉ. પછી નમુત્થણું થી જય વયરાય સુધીના સૂત્રો કહેવા. પછી ખમાત્ર ઈચ્છાસંદિભગવ્ય સંથારા પરિસી વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઈરછ. કહીં મુહપત્તિ પડિલેહીને આ પ્રમાણે “સંથાર પરિસી કહેવી (ભણવી.) સંથારા પરિસી નિસહિ, નિશીહિ, નિસહિ, નમે ખમાસમણ ગેયમાઈશું મહામુણું. નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારે, સવ્વપાવ પણુસ, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે સામાઈયં, સાવજ ગં પચ્ચખામિ), જાવ પિસતું પજજુવાસામિ, દુવિહં, તિવિહેણું, માં, વાયાએ, કાણું, ન કરેમિ ન કારમિ, તસ્સ ભતે ! પડિકમામિ નિંદામિ ગરિહામ અપાશે વેસિમિ.. આ નિસીડિ, નવકાર અને કરેમિ ભંતે ને પાઠ ત્રણવાર બોલવાને છે. અજાણત-દ્રિજજા, અણુજાણહ પરમગુરુ, ગુચ્છ રહિં મડિય સરીર; બહુપડિપુના પિરિસિ, રાઈઅસંથારએ ઠમિ. અણજાણહ સંથાર, બાહુવહાણેણ વામ પાસેણું; Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી વિધિ સંગ્રહ કડિ પાય પસારણ, અતરંત પમજજએ ભૂમિ, ૨ સંકઈ સંસા, ઉવતે ય કાય પડિલેહા દબ્લાઈ ઉવઓગ, ઉસાસ–નિરૂભણુએ. ૩ જઈ મે હજજ પમાઓ, ઈમસ દેહમ્સમાઈ રણીએ; આહાર મુવહિ દેહિં, સવં તિવિહેણ વાસિરિ. ચાર મંગલ-અરિહંતા મંગલં, સિહા મંગલં; સાહુ મંગલં, કેવલિપન્ન ધામે મંગલં. ચારિ લગુત્તમ-અરિહંતા ગુત્તમા, સિદ્ધા લેણુત્તમ સાહૂ લગુત્તમા, કેવલિપન્ન ધ લગુત્તમો. ચારિ સરણે પવનજામિઅરિહંતે સરણું પવજામિ, સિદ્ધ સરણે પવનજામિ, સાહુસરણું પવજજામિ, કેવલિપન્નત ધમ્મ સરણે પવનજામિ, પાણઈવાય મલિય, ચેરિક મેહુણે દવિણ મુછું; કેહં માણું માર્યા લેભે પિજે તહા દેસં. કલહં અભખાણું, પિસુન્ન રઈઅરઈ સમાઉત્ત; પ૨પરિવાય માયા–મોસ મિરછત્તસહસં ચ. ૯ સિરિઝુ ઇમાઈ, મુખમ... સંગગ્ગ વિગ્ધભૂઆઈ દુગઈ નિબંધણાઈ, અદ્રારસ પાવ ઠાણાઈ; એગતું નથિ એ કોઈ, નાહમનસ્સ કસઈ; - એવં અદણ માણસ, અમ્પાણ-મણસાસએ. એગ મે સાસએ અપ્પા, નાણા-સાસં જુઓ; સેસા મે બાહિરા ભાવા, સરવે સંજોગલફખણા. સંજોગમૂલા જીવેણ પત્તા દુખપરંપરા; તન્હા સંજોગસંબંધું, સવ્વ તિવિહેણ સિરિય. ૧૩ આ નીચેની ગાથા ત્રણ વખત બોલ. અરિહંતે મહ દે, જાવજછવું સુસાહૂણે ગુરુષે જિણપનાં તત્ત, ઈય સમ્મત્ત મએ ગહિયં. Page #139 -------------------------------------------------------------------------- ________________ સંથારા પિરિસી ભણાવવાની વિધિ ૧૧૩ (પછી હાથ જોડી સાત નવકાર ગણીને નીચેની ગાથા કહેવી.) ખમિઆ ખમાવિઆ મઈ ખમિઅ સવહ જીવનિકાય; સિદ્ધહ સાખ આલેયણહ, મુઝહુ ન વઈર ભાવ. ૧૫ સવે જવા કમ્યવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સત્વ ખમાવિઆ, મુજઝવિ તેહ ખમંત. ૧૬ જે જે મણેણ બદ્ધ, જે જ વાએ ભાસિઅ પાવું; જે કાણુ કર્ય, મિચ્છામિ દુક્કડં તસ. ૧૭ આ રીતે સંથારા પિરિસી ભણાવીને પછી સઝાય ધ્યાન કરવું. ને જ્યારે નિદ્રા પીડિત થવાય, ત્યારે માત્રુ (પેશાબ) વગેરેની બાધા ટાળીને દિવસે પડિલેહેલી જગ્યાએ સંથારો કરે તે આ રીતે— પ્રથમ જમીન પડિલેહીને કામળી પાથરે, તેના ઉપર ઉત્તરપટે (એક પડવા એછાડ) પાથરે. મુહપત્તિ, ચરવળો પડખે મુકી, માતરીયું પહેરી ડાબે પડખે હાથનું એસીકું કરીને સૂવે. રાત્રે ચાલવું પડે તે ઉનના દંડાસણવતી પડિલેહતાં ચાલવું. પૌષધ પારવાની વિધિ દિવસ પૌષધવાલાએ દેવસી પ્રતિક્રમણ કર્યા પછી આ વિધિ કરવાની છે, અને રાત્રિ પૌષધવાલાએ સવારનું રાઈ પ્રતિક્રમણ પડિલેડણ ને દેવ. વંદન અને દેરાસર ચૈત્યવંદન કર્યા પછી આ વિધિ કરવી. (સવારે ચઉકસાયથી વિયરાય સુધીના સૂત્રો ન બેલવા.) પછી– ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહિયં કરવા. પછી ખમાસમણ દઈ ચઉઝસાય કહેવું. ચઉકસાય-પડિમલ્લુસ્કુરણ, જઝય-મણબાપુ-મુસુમરણું સરસ–પિઅંગુ-વનું ગયગામિલે, જય પાસુ ભુવણત્તયામિઉ. ૧ જસુ તણુકતિકડપસિણિદ્ધઉસેહઈ ફણિમણિકિરણાલિદ્ધઉ નનવજલહર–તડિક્ષય-લંછિઉં, સો જિષ્ણુ પાસુ પયચ્છઉ વંછિG. ૨ * અથવા સંથારીયું. ફ. વિ. સ. ૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી વિધિ સંગ્રહ પછી નમુત્થણંથી જયવીરાય સુધીના સૂત્રો કહેવાં, પછી ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી ખમા દઈ ઈચ્છા સંદિર ભગવ પિસહ પારું? યથાશક્તિ; પછી ખમાસમણ દઈ, ઈચ્છા સંદિર ભગવ પિસહ પાર્યો, તહત્તિ” કહી ચાવલા ઉપર જમણે હાથ થાપી એક નવકાર ગણીને સાગરચંદો” સૂત્ર કહેવું. સાગરચંદે કામે, ચંડવડિસો સુદંસણો ધને; જેસિ પિસડ પડિમા, અખંડિઆ જીવિયતે વિ. ૧ ધન્ના સલાહણિજજા, સુલતા-આણંદ-કામદેવાય, જાસ પસંસઈ ભયકં, “દઢ વ્યવત્ત’ મહાવીરો. ૨ પિસહ વિધિએ લીધે, વિધિએ પાર્યો, વિધિ કરતા જે કાંઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકર્ડ. પિસહના અઢાર દેષમાં જે કાંઈ દોષ લાગ્યા હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ', કહી ખમા ઈચ્છા સંદિર ભગ મુડપત્તિ પડિલેહું? ઈ કડી મુડ પડિલેડી ખમા ઈચછા સાદિક ભગા સામાયિક પારું? યથાશક્તિ, ખમાર ઈચ્છા સંદિર ભગવ સામાયિક પાયું; “તહતિ” કહી ચરવળા ઉપર જમણે હાથ સ્થાપી એક નવકાર ગણું “ સામાવયજુરો” આ પ્રમાણે કહે સામાઈઅ વયજુનો, જાવ મણે હાઈ નિયમ સંજો ; છિન્નઈ અસુહ કમ્મ, સામાઈય જત્તિયાવાર. ૧ સામાઈયમિ ઉકએ, સમણે ઈવ સાવએ હવાઈ જહા; એએણુ કારણેણં, બહુસો સામાઈ કુજા. ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીસ દોષમાંહિ જે કઈ દેષ લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં સુધી કહેવું. Page #141 -------------------------------------------------------------------------- ________________ નવકારવાલી ગણવાની વિધિ નવકારવાલી ગણવાની વિધિ આ નવકારવાલી (માળા) ગણવામાં મન, વચન અને કાયાની શુદ્ધિની આવશ્યકતા છે. કાયાની શુદ્ધિમાં શરીર અપવિત્ર ન હોવુ જોઇએ, વચનની શુદ્ધિમાં તે સમયે વચન વડે જાપ વિના ખીજુ કાંઇ ખેલવું ન જોઈએ, અને મનની શુદ્ધિમાં જાપના સમયે મનના વિચારો જાપમય જ હાવા જોઈએ. આ ત્રણ શુદ્ધિથી ગણાતે જાપ ફળ આપનાર અને છે કેટલાક ભર્તાવા મનમાં વિચાર કરે છે કે આપણે જાપ માટે કેવી માળા ગણવી જોઇયે ? સ્ફટીકની ? મોતીની ? પરવાલાની ? કેરબાની ? અક્કલમેરની કે સુતરની ? શાસ્ત્રોમાં પાઠ છે તે પ્રમાણે પ્રાચીન મુનિવરોએ નવકારવાલીની સજ્ઝાયમાં દરેક જાતની નવકારવાલી ગણી શકાય તેવુ મતાવ્યું છે, પણ જેને એકાંતે આત્મહિત કરવું છે, કર્માંના ક્ષય કરવા છે ને મેાક્ષાભિલાષ છે, તેમના માટે સુતરની નવકારવાલી શ્રેષ્ઠ ને સર્વોત્તમ કહી છે. ૧૧૫ હવે આ નવકારવાલી કેવી રીતે ગણવી ? તે પણ એક મહત્વના પ્રશ્ન છે. સૌ પ્રથમ જાપ કરનાર ભાવિક આત્માએ પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવુ જોઈયે, બેસવા માટે ગરમ આસન (કટાસણુ) જે ખીજા કાડૅમાં ન વપરાયેલું હોય તેવા આાસનના બેસવા માટે ઉપયોગ કરવા. હવે આપણે નવકારવાલી ગણવાની રીતના વિચાર કરીયે. જુદી જુદી આંગળીઓ વડે ગણવાથી જુદા જુદા કલા મલે છે. એક પ્રાચીન સજ્ઝાયમાં તેના કર્તાએ જુદા જુદા વિધાના માટે જુદી જુદી આંગળી વડે ગણવાનુ બતાવેલ છે. મેાક્ષના જાપ અ'ગુšડે' મેક્ષ માટે જાપ કરવા હોય તે અંગુઠા વડે કરવા. વૈરી રુકે રે તની અંગુલી જોય' શત્રુના બૈરના શમન માટે તર્જની આંગળીથી જાપ કરવે. બહુ સુખદાયક મધ્યમા સુખની પ્રાપ્તિ માટે મધ્યમા આંગળી વડે જાપ કરવેશ. અનામિકા રે વસ્યારથ' હાય'કાઈને પણ વશ કરવા હાય તે। જાપ અનામિકા (દેવપૂજનની આંગળી ) થી કરવા. “આણુ રચી અગુલી' અને કોઇને આકષ ણુ કરવુ હોય તા Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી વિધિ સંગ્રહ જાપ ટચલી (છેલ્લી) આંગળીથી કરવું. આ રીતે પાંચ આંગળીઓ વડે જુદા જુદા કાર્યો માટે માલા ગણવાનું વિધાન છે. માલા-નવકારવાલી ગણતાં હૃદયની સામે રાખવી જોઈએ. અને નજરને તેમાં સ્થિર કરવી. જેથી વચન અને કાયાની બીજી પ્રવૃત્તિ બંધ થઈ જાય. નવકારવાલી ગણતાં પુરી થાય અને બીજીવાર ગણવી હોય તે તેને મેર (મેરુ) ને ઓળંગવે નહિ, માલા ફેરવીને ગણવી જોઈએ, તથા નવકારવાલી ગણતાં નખ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ, માલાનું શાસ્ત્રીય નામ “પંચ પરમેષ્ઠિ ગુણમાલા” છે. નવકારવાલીમાં ૧૦૮ મણકા કેમ? નામના આધારે આપણે એમ કહી શકીએ કે પંચપરમેષ્ટિના જેટલા ગુણ હોય તેટલા મણકા આ માલામાં હેય; અરિહંતના-૧૨ સિદ્ધના–૮, આચાર્યના-૩૬ ઉપાધ્યાયના-૨૫ ને મુનિના-૨૭ આમ ગુણેને સરવાળે કરતાં ૧૦૮ થાય છે માટે નવકારવાલીના ૧૦૮ મણકા હોય છે. પછી બીજે પ્રશ્ન એ થાય કે માળાથી કયે મંત્ર ગણવો? કયે મંત્ર વધુ ફલદાયી અને મોટે છે? તેને ખરેખરે ઉત્તર તે એ જ છે, કે જે મંત્રમાં ભગવાનનું નામ છે તે જ મંત્ર ખરે ને મટે છે. ત્યારે શબ્દથી અને અર્થથી જે શાશ્વતે છે, તે નવકારમંત્ર જ સૌથી મટે છે. કેટલાક આરાધકે મંત્રની આગળ પાછળ 1 કલી કુટું સ્વાહ, વિગેરે ખૂબ ખૂબ અક્ષરો લગાડી ગણે છે, પણ એકાંતે જેને કર્મનિર્જન રાને હેતુ હોય તેઓને આવા વધારાના અક્ષરોની જરૂરીયાત રહેતી નથી. નવકારવાલી ગણતાં અવાજ ન થાય તે રીતે મનમાં ગણવાની છે. નવકારવાલીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. નવકારવાલી, માલા, જપમાલિકા, પરમેષ્ટિ ગુણમાલા તસ્ની. વગેરે દરેક ધર્મવાલા જુદા જુદા નામથી ઓળખે છે, નવકારવાલી જાપના કારણે પૂજ્ય બને છે. માટે ગમે તેમ-ગમે તે સ્થાને રખડતી ન મૂકાય, પગમાં ન આવે તેમ રાખવી જોઈએ. માટે ચોક્કસ સ્થાને ડબ્બીમાં રાખવી. - + Page #143 -------------------------------------------------------------------------- ________________ કાઉસ્સગ્ન કરવાનો વિધિ ૧૧૭ નવકારવાલી દેરાસરમાં પ્રભુ સન્મુખ ગણાય તે ઉત્તમ છે તે સિવાય ઉપાશ્રય, ઘર કે અન્ય સ્થાનમાં ગણવી હોય તો તેનું આલંબન સ્થાન સંખ્યા ને સમય વગેરે ચેકસ કરવાથી તેના લાભ વધુ મલે છે અને વધુ કર્મનિર્જરા આદિ થાય છે, આ સિવાય દરેક જાતના તપોમાં નવકારવાલી ૨૦ ગણવાનું વિધાન છે. તેનું કારણ એ છે કે નવકારવાલી ૨૦ ગણતાં બે હજાર જાપ પૂર્ણ થાય છે માટે. કાઉસગ કરવાને વિધિ કાઉસગ્ન બે રીતે કરવામાં આવે છે, એક બેઠાં ૨ અને બીજો ઉભા ૨ થઈને. સામાયિક, પ્રતિકમણ, પૌષધ વિગેરે ક્રિયાઓમાં જે નાના-મોટા ૧-૨-૪–૮–૯–૧૦–૧૨–૨૦-૪૦ વગેરે લોગસ્સનો કાઉસ્સગ કરવામાં આવે છે, અથવા લેગસ્સ ન આવડે તે તેના કરતાં ચાર ગુણ નવકાર ગણવામાં આવે છે. પણ તે લેગસ્સનો કાઉસ્સગમાં જે ફેરફાર “ચંદેસુનિમૅલયરા સુધી, “સાગરવરગંભીર’ સુધી અને “સંપૂર્ણ છે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવાં છે. (૧) પ્રતિક્રમણ આદિમાં પ્રાયશ્ચિતરૂપે “ચંદેસૂનિમ્મલયરા” સુધીના કાઉસ હોય છે. કુસ્વપ્ન દુઃસ્વપ્ન આદિ અર્થે કરાતાં કાઉસ્સગે “સાગરવરગંભીરા સુધીનાં કરવાના છે. (૩) આરાધના શાંતિ–નિમિત્તાદિના કાઉસ્સગ્ગ સંપૂર્ણ કરવાના હોય છે. કદાચ શરીરાદિકના કારણે બેઠાં બેઠાં કાઉસ્સગ્ન કરે પડે તે પલાંઠીવાળી બન્ને ય ઢીંચણ ઉપર બને ય હાથ ખુલ્લા રાખવા, તેમાં જમણા હાથમાં મુહપત્તિ રાખવી અને ડાબે હાથ ખાલી રાખ અને પાસે ચરવલે હોય તે તેની દાંડી ખેાળામાં રહે તેમ રાખવી. ઉભા રહી કાઉસ્સગ કરવું હોય તે જિન મુદ્રાઓ કરી, કાઉસગ કરે. (જિનમુદ્રા બે પગ વચ્ચે આગળના ભાગમાંથી ચાર આંગળ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી વિધિ સંગ્રહ અને પાછળના ભાગમાં તેનાથી કંઈક ઓછી જગ્યા રાખી ઉભા રહેવું તે) આજુબાજુ કે ઉપર ટેકા વગર સ્થિર અને ખુલ્લા શરીરે સીધા ઉભા રહેવું. બે હાથ નીચે છુટા લાંબા રાખવાં. ડાબા હાથમાં ચરવલે અને જમણા હાથમાં મુહપત્તિ રાખવી. ડેકસીધી રાખવી, નજર નાસિકાના અગ્રભાગ ઉપર રાખવી અગર ચાર્ય સ્થાપના પર રાખી પ્રસન્ન મુખમુદ્રાથી કાઉસ્સગ્નના ૧૯ દોષે ટાળી નવકાર મંત્ર કે લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં ૧૯ દોષ ટાળવાના હોય છે તે નીચે મુજબ(૧) ઘટક–ઘેડાની જેમ પગ ઉંચે કે વાંકે ન રાખ. (૨) લતા-વેલડીની જેમ શરીર હલાવવું-કપાવવું નહિં. (૩) સ્તંભ-થાંભલે ટેકે ન દે. (૪) માળ-માળીને માથું ન લગાડવું. (૫) ઉદ્ધી–ગાડાની ઉધની પેઠે બનેય પગ અને તેના અવયવે એકઠાં ન કરતાં ૪ આંગળનું અંતર રાખવું. (૬) નિગડ–બેડીમાં કેદી ઉભું રહે તેમ પગ પહોળા ન રાખવાં. (૭) શબરી–નગ્ન ભીલડીની માફક ગુહ્ય ભાગ પર હાથ ન રાખતાં બાજુમાં સીધાં રાખવા. (૮) ખલિન-ઘેડાના ચેકડા માફક રજોહરણ કે ચરવળે ન રાખતાં સીધે રહે તેમ રાખ. (૯) વધૂ-વહુની પેઠે માથું નીચું નમાવી ન દેવું. (૧૦) લંબુન્નર-ધોતિયું કે ચલપટ્ટો લાંબો ન રાખતાં હૂંટીથી ૪ આંગળ નીચે અને ઢીંચણથી ૪ આંગળ ઉપર રાખ. (૧૧) સ્તન–સ્ત્રીઓ છાતી પર વસ્ત્ર રાખે તેમ ન રાખવું. (૧૨) સંયતિ– સાધ્વીજીની પેઠે આખું શરીર ન ઢાંકવું. (૧૩) ભ્રમિતાંગુલી–નવકાર કે લેગસ્સની સંખ્યા ગણવા આંગળીના વેઢાં કે આંખના ભવાં વિગેરે ન હલાવતાં સ્થિર રાખવાં. (૧૪) વાયસ-કાગડાની પેઠે આંખના ડોળા આમતેમ ન ભમાવતાં સ્થિર રાખવાં. (૧૫) કપિત્થ-કપડાં બગડવાની બીકે ઘડી કે પાટલી બરાબર રાખી હાથમાં કે પગમાં કઠાની માફક દબાવી ન રાખવી. (૧૬) શિર કંપ-ભૂત પેઠું હોય તેમ માથું હલાવી ધૂણવું નહિં. (૧૭) મૂક-મૂંગા માણસની પેઠે હું હું ન કરવું. (૧૮) વાણી-દારૂ બને ત્યારે થતાં બડબડ શબ્દો જેવાં શબ્દ ન કરવાં. (૧૯) વાનર-વાંદરા માફક આમ-તેમ જેવું નહિ તેમ જ હઠ હલાવવાં નહિં. Page #145 -------------------------------------------------------------------------- ________________ આરાધના માટે કેટલાક કાઉસ્સગ્ગોના પદો ૧૧૯ આરાધના માટેના કેટલાક કાઉસ્સગ્ગના પદે. ૧ ખમાર દઈ શ્રી ઋષભાદિ ચતુર્વિશતિ જિન આરાધનાથે કાઉસ્સગ્ગ કરું? ઈચ્છ–શ્રી ઋષભાદિ ચતુર્વિશતિ જિન આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિઓ અને અન્નત્ય કહી ૨૪ પુરા લેગસને પૂરો કાઉસ્સગ્ન કરવો પછી પ્રગટ લેગસ કહે. ૨ ખમા દઈ શ્રી અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવજઝાય, સાહુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ઈચ્છે. શ્રી અરિહંત સિદ્ધ, આયરિય, ઉવઝાય, સાહુ, દંસણ, નાણ, ચરિત્ત, તવ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિઓ અને અન્નત્થ કહી પૂરે નવ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. ૩ ખમા દઈ શ્રી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, આરાધનાથે કાઉસ્સગ્ન કરું? ઇચ્છ. શ્રી મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન –કેવલજ્ઞાન આરાધનાથે કરમિ, કાઉસગ્ગ વંદણવરિઆએ અને અન્ન9 કડી એકાવન કે પાંચ લેગસ્સને પૂરે કાઉસ્સગ્ન કરે. ૪ ખમા દઈ શ્રી સિદ્ધાચલ આરાધનાર્થ કાઉસ્સગ કરું? ઈછું. શ્રી સિદ્ધાચલ આરાધનાથે કરેમિ કાઉસ્સગું વંદભુવત્તિઓએ અને અન્નત્ય કહી ૧૩ લેગસને પુરે કાઉસગ કર. ૫ ખમાર દઈશ્રી નવકારમંત્ર આરાધનાથે કાઉસગ્ગ કરું? ઈછે. નવકારમંત્ર આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અને અન્નત્થ કહી નવ લેગસ્સનો પુરે કાઉસગ્ગ કરે. ૬ ખમા દઈ કર્મક્ષય નિમિત્તે કાઉસ્સગ્ન કરું? ઈચ્છ. કર્મક્ષયનિમિત્તે કરેમિ કાઉસ્સગ અન્નત્થ કહી ૮-૧૦ કે ૨૦ લેગસને ચંદેલું. સુધી કાઉસ્સગ કરે. પૂજ્ય પુરૂષોના (દેવગુરુ) નિમિત્તે જે કાઉસ્સગ્ન કરવાના હોય તેમાં વાદણવઆિએ કહેવું. પુજ્ય સિવાય કર્મક્ષય અથવા દેવ દેવીના કાઉસ્સામાં સીધું અન્નત્થ બોલવાનું હોય છે. પ્રતિક્રમણમાં ખિદેવઆએ અને સુયદેવઆએ તથા નદીમાં જે મૃતદેવતા, શાંતિદેવતા વગેરેના કાઉસ્સગ્ગામાં સીધું અન્નત્થ બોલવાનું હોય છે. જિનશાસનમાં દેવદેવીઓને પૂજ્યની કક્ષામાં ગણ્યા નથી તેથી વંદણવત્તિઓએ પદ બેલાતુ નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી વિધિ સુસંગ્રહ ક્િખ–( ચામાસી–સ વચ્છરી ) પ્રતિક્રમણના સૂત્રો સકલાહ -ચૈ ત્યવંદન સકલકુશલવી—પુષ્કરાવત મેઘા,દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષાપમાનઃ । ભવજલનિધિપાતઃ સર્વ સંપત્તિહેતુ, સભવતુ સતત વઃ શ્રયસે શાન્તિનાથ:, શ્રયો પાર્શ્વનાથઃ ૫ સકલાર્હત્ પ્રતિષ્ઠાન — ધિષ્ઠાન શિવશ્રિય ભૂર્ભુવઃ–સ્વસ્ત્રઃ ત્રીશાન-માન્ય પ્રદિ‘મહે. નામાકૃતિદ્રવ્યલા, પુનતઃ ત્રિજગજજનમ્ ક્ષેત્રે કાલે ચ સવ્વસ્મિન,−ન ુતઃ સમુપાસ્મડે. આદિમ પૃથિવીનાથ-માર્ત્તિમ નિષ્પરિગ્રહમ્. આદિમ તી નાંચ, ઋષભસ્વામિન`સ્તુમઃ અંતમજિત વિશ્વ-કમલાકર ભાસ્કમ્ અમ્લાન કેવલાદ”—સક્રાન્ત જગત તુવે. વિશ્વ ભવ્ય જનારામ-કુલ્યા તુલ્યા જયંતિ તાદેશના સમયે વાચ:, શ્રી સભવ જગત્પતેઃ. અનેકાંત—મતાંભાધિ— સમુચ્છ્વાસન ~ ચંદ્રમાઃ દદ્યાન્નુમ ૪ માન, ભગવાન્ અભિનંદનઃ. ઘુકિરીટ શાણાÀા —ત્તેજિતાંઘિનખાવલિઃ ભગવાન સુમતિસ્વામિ, તનાભિમતાનિ વઃ પદ્મપ્રભ પ્રભાદે -ભાસઃ પુષ્ણુ તુ વ: શ્રિયમ્ અંતર ગારિ મથને કાપાટાપાતિવારુણાઃ. શ્રી સુપાર્શ્વ જિને દ્રાય, મહેંદ્ર મહિતાંપ્રયે નમશ્રતુણુ ~ સધ—ગગનાભેગ ચંદ્રપ્રભુ પ્રત્યેાશ્ચંદ્ર–મરીચિ– નિચયે જવલા, સ્મૃતિભૂત સિતધ્યાન-નિમિ તેવ શ્રિયેઽસ્તુ વ. ભાવત ૯ ૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પખિ પ્રતિકમણના સૂત્રે–સકલાર્વત કરામલકવ-વિશ્વ, કલયન કેવલપ્રિયા અચિંત્ય-મહાગ્યનિધિ સુવિધિબેંધયેસ્તુ વ. ૧૧ સન્તાનાં પરમાનંદ–કદ્દભેદ–નવાબુદઃ સ્યાદ્વાદામૃત–નિઃસ્વંદી, શીતલ: પાતુ વે જિનઃ ૧૨ ભવ– ગા— જેના – મગદંકાર– દર્શન નિઃશ્રેયસ–શ્રીરમણ, શ્રેયસ અયસેતુ વ. ૧૩ વિશ્વોપકારકીભૂત – તીર્થકર્મ – નિર્મિતિઃ સુરાસુર-નરે પૂજો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ ૧૪ વિમલસ્વામિને વાચઃ, તક–ાદ–સેદરાઃ યંતિ ત્રિજગચ્ચે–જલ-નૈમેલ્ય હેતવઃ ૧૫ સ્વયંભૂરમણ – સ્પધિ - કરુણરસ–– વારણા અનંતજિદનતાં વ પ્રયચ્છતુ સુખઝિયમ ૧૬ કદ્રપમ સધમ્મણ–મિષપ્રાપ્તી શરીરિણમ્ ચતુદ્ધ ધમ્મ દેષ્ટારં, ધમ્મનાથમુપાશ્મહે. ૧૭ સુધા–સદર- વાસ્ના , – નિર્મલીકૃતદિડ મુખ મૃગલસ્મા તમ શાંત્ય, શાંતિનાથ જિનેસ્તુ વ. ૧૮ શ્રી કુંથુનાથ ભગવાન, સનાથsતિશયતિભિઃ સુરાસુરનુ-નાથાના–મેકનાથ તુ વઃ શ્રિયે. ૧૯ અરનાથસ્તુ ભગવાન - ચતુર્થાર–નભે – રવિ ચતુર્થ પુરુષાર્થમીવિલાસં વિતને, વ ૨૦ સુરાસુર -- નરાધીશ -- મયૂર–નવ-વારિદમ કર્મભૂલને હસ્તિ, મન્નુ મલ્લિમભિખુમા. ૨૧ જગન્મહામહ – નિદ્રા, – પ્રત્યુષ–– સમયેપમમ્ મુનિસુવ્રત-- નાથસ્ય, દેશના-વચનં તુમઃ રર ઉઠતે નમતાં મૂર્તિ, નિર્મલોકાર-કારણમ વારિપ્લવા ઈવ નમે, પરંતુ પાદ નખાંશવ. ર૩ યદુવંશ-સમુદ્ર, કર્મ–-કક્ષ--હુતાશનઃ અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયારિષ્ટ––નાશન. ર૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧રર શ્રી વિધિ સંગ્રહ કમઠે ધરણેન્દ્ર ચ, ચિત કર્મ કુવતિ પ્રભુતુલ્ય મનવૃત્તિ, પાર્શ્વનાથ: શિયેસ્તુ વા. ૨૫ શ્રીમતે વીરનાથાય, સનાથીયાદ્ભુતક્રિયા મહાનંદ- સરેરાજ- મરાલાયાહતે નમ:. ૨૬ કૃતાપરાધેડપિ જને, કૃપા-મંથર-તા: ઈષદુબાપાદર્ભદ્ર, શ્રીવરજિન નેત્ર ૨૭ જ્યતિવિજિતા તેજાઃ સુરાસુરોધીશસેવિતાશ્રીમાન, વિમલસ્ત્રાસ વિરહિત-ત્રિભુવન ચુડામણિભગવાન. ૨૮ વીરઃ સર્વસુરાસુરેન્દ્રમાહિતે, વીરબુધસંશ્રિતા , વિરેણુભિવતઃ સ્વકર્મ નિશ્ચયે, વીરાયનિત્યનમઃ વિરારીથમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ઘોર તપ, વીરેશ્રીબ્રતિકીર્તિકાંતિ નિચય: શ્રીવીર! ભદ્રદિશ. ર૯ અવનિતલ– ગતાનાં, કૃત્રિમાકૃત્રિમાનાં, વરભવન ગતાનાં, દિવ્ય વૈમાનિકાનામ ઈહ મનુજ-કૃતાનાં દેવરાજા ચિંતાનાં, જિનવર ભવનાનાં ભાવતેvહં નમામિ. ૩૦ સર્વેષાં વેધસામાઘ-માદિમ પરમેષ્ઠિનામ, દેવાધિદેવ સર્વજ્ઞ, શ્રી પ્રણિદ મહે. ૩૧ દેવેડનેકભવાર્જિતેજિતમહા, પાપપ્રદીપાન, દેવ સિદ્ધિ વધુ વિશાલ હદયાલંકાર હારોપમઃ દેષ્ટાદશદેષસિંધુરઘટા-નિભેદ પંચાનને, ભવ્યાનાંવિદધાતુવાંછિત ફલં, શ્રીવીતરાગજિનાઃ ૩૨ ખાતેદષ્ટાપદપર્વતે ગજપદક, સમેતશૈલાભિઃ , શ્રીમાન રેવતક પ્રસિદ્ધમહિમા, શત્રુ મંડપ: વૈભાર કનકાચલેvબુંદગિરિ, શ્રી ચત્રકૂટાદય, સ્તત્ર શ્રીષભાદ જિનવરા:કુર્વ તુ મંગલમ. ૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સ્નાતસ્યાની સ્તુતિ સ્નાતસ્યાની સ્તુતિ સ્નાતસ્યા પ્રતિમસ્ય મેશિખરે, શય્યા વિશે શૈશવે. રૂપાલેકન વિસ્મયાહુતરસ-બ્રાંત્યા ભ્રમચ્ચક્ષુષા, ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત, ક્ષીરેદકાશંકયા, વફä યસ્ય પુનઃ પુનઃ સજયતિ, શ્રી વર્ધમાને જિનઃ ૧ હંસાંસાહત પવારેણુ કપીશ ક્ષીરાવભર્ત. કુંભરસરમાં પધર ભર પ્રસ્પદ્ધિભિઃ કાંચનઃ, ચેષાં મંદરરત્નશૈલશિખરે, જન્માભિષેક: કુત, સઃ સર્વસુરાસુરેશ્વરગતેષાં નતોડફંક્રમાન. અહંદુવકુત્ર-પ્રસૂતં ગણધર રચિતં દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બહુવર્થ યુક્ત મુનિગણવૃષભ ર્ધારિત બુદ્ધિમભિઃ, મેક્ષાગ્રદ્ધારભૂતં વતચરણફલ ભાવપ્રદીપ, ભફત્યા નિત્યં પ્રપદ્ય કૃતમહમખિલં સર્વ લેકૈકસારમ્, નિષ્પક મની લઘુતિમલસદશ બાલચંદ્રાભદંષ્ટ્ર, માં ઘંટારવેણુ પ્રસૃતમદજલં પૂરયંત સમન્તા; આરૂઢ દિવ્યનાગ વિચરતિ ગગને કામદદકામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યેષ સિદ્ધિ, ૪ વાંદણું ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિએ, અણુજાણુહ મે મિઉગ્ગહં, નિસિહિ, અહંકાય, કાય–સંફાસં, ખમણિ જે ભે! કિલામે. અપકિદંતાણું બહસુભેણ ભે! પફ (માસી સંવર) વઈક તો? (વઇકકતા) જત્તા-ભે? જ-વણિ-જજ-ચ-ભે? ખામેમિ ખમાસમણ, પકિખઅં (માસીએ,સંવછરિઅ) વઈકકમ, આવર્સીિઓએ પડિઝમામિ ખમાસમણાણું, પકિનઆએ (માસીઆએ–સંવચ્છરિયાએ) આસાયણુએ, તિત્તીસનયરાએ, અંકિચ મિચ્છાએ, મણુકડાએ વય%ડાએ, કાયદુક્કડાએ કેહાએ, માણાએ, માયાએ, લેભાએ, સવકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્વધસ્માઈક્રમણાઓ, આસાયણએ મે અઈઆર કઓ, તસ્સ ખમાસમણે! પડિકામમિ નિંદામિ ગરિહામિ અપ્પા વોસિરામિ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી વિધિ સંગ્રહ ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજા એનિસિહિઆએ અણુજાણહ મે મિઉગતું ૨. નિસિદ્ધિ અહે કાર્ય કાય-સંફાસ ખમણિજે ભે! કિલામે અપકિલતાણ બહ-સુભેણ ભે! પક્ષ (માસિઓ સંવચ્છરે) વકિકતે? (વકકંતા) ૩ જ-ત્તા–ભે? ૪ જ-વણિ જજે ચ-ભે? ૫ ખામેમિ ખમાસમણે ! પનિ (માસીઍ, સંવચ્છરિબં) વકકનં. ૬ પડિકકમામિ ખમાસમણુણું પકિનઆએ (માસીયાએ સંવરિઆએ આસાયણએ, તિત્તીસગ્નયરાએ કિંચિ મિચછાએ, મણ દુકડાએ, વયદુકકડાએ, કાય દુકકડાએ, કેહાએ માણએ માયાએ લેભાએ, સવકાલિઆએ સમિચ છેવયારાએ સવધમ્માઈક્રમણાઓ, આસાયણએ જે મેઅઈયારે કઓ, તસ્ય ખમાસમણે પરિક્રમામિ નિંદામિ, ગરિવામિ, અમ્પાયું સિરામિ. પફિખ (માસી સાંવત્સરિક) અતિચાર નાણુમ્મ દંસણગ્નિ અ, ચરણશ્મિ તવભ્યિ તહ ય વીરિયમિ. આયરણે આયા, ઈએ એ પંચહા ભણિયે ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધિ આચારમાંહિ અને જે કોઈ અતિચાર પક્ષ (માસી સંવચ્છરી) દિવસમાંહિ સક્ષમ આદર, જાણતાં-અજાણતાં હુઓ હોય, તે સવિતું મને, વચન, કાયાએ. કરી મિચ્છામિ દુક્કડં. ૧ તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર– કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ ય નિહાવણે વંજણ અસ્થ તદુભાએ, અવિહો નાણુમાયા છે ૨ જ્ઞાન કાળવેળાએ ભણ્ય–ગ નહી. અકાળે ભયે, વિનયહીન બહુમાનહીન, એગ ઉપધાનહીન, અનેરા કહે ભણું અને ગુરુ કહ્યો દેવ-ગુરુ-વાંદણે પડિકકમણે સઝાય કરતા ભણતાં ગુણતાં કૂડે અક્ષર કાને માત્રાએ અધિકે એ ભયે, સૂત્ર ફડું કહ્યું. અર્થ ફૂડે કહ્યો ૧૪ અહીયાં વાંદણના પાઠમાં ત્રણ જગ્યાએ પાઠ બદલાશે. દિવસોની જગ્યાએ પકખો (માસીએ “સંવરે) “દેવસિએ”ની જયાએ પાકિઅ (માસીઆએ સંવછરીઅ) અને “દેવસિઆએની જગ્યાએ પકિનઆએ (ચામાસીઆએ “સંવછરીઆએ) બલવાનું છે, આ ફેરફારને ખાસ ઉપયોગ રાખવો. જે પ્રતિક્રમણ હોય તે પાઠ બેલો. Page #151 -------------------------------------------------------------------------- ________________ પક્રિખ (માસ-સાંવત્સરિક) અતિચાર ૧૨૫ તદુભય ડાં કહ્યાં, ભણીને વિસાર્યા. સાધુતણે ધર્મે કાજે અણુઉદ્ધર્યો દાંડ અપડિલેશે, વસતિ અણધે, અણુપસે, અસઝાય અઝાયમાંહે શ્રીદશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણે ગુ; શ્રાવતણે ધર્મ સ્થવિરાવલિ, પડિકમણ, ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભણ્ય ગણ્ય, કાળવેળાએ કાજે અણુઉદ્ધર્યો પડ્યો. જ્ઞાને પગરણ, પાટી, પિથી, ઠવણી, કવલી, નેકારવાલી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, કાગળીયા, એળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, થંકલાગ્યું, ઘૂંકે કરી અક્ષર ભાંજો, ઓશીકે ધર્યો, કહે છતાં આહાર-વિહાર કીધે. જ્ઞાનદ્રવ્ય ભણતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણાસ્ય. વિણસતે ઉવેખે. છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ-મત્સર ચિંત, અવજ્ઞા આશાતના કીધી. કઈ પ્રત્યે ભણતાં ગુતણ અંતરાય કીધે. આપણું જાણપણાતણે ગર્વ ચિંત. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પંચવિધિ જ્ઞાનતણ અસહણ કીધી. કેઈ તતડે બોબડે દેખી હ, વિતકર્યો, અન્યથા પ્રરૂપણ કીધી. જ્ઞાનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ (માસી સંવછરી) દિવસમાંહિ સૂમ બાદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશનાચારે આઠ અતિચાર– નિરસંકિય નિર્ધાખિય, નિશ્વિતગિચ્છા અમૂઢદિઠી અને ઉવવૂડ-થિરીકરણે વચ્છલ્લ પભાવણે અટ્રક છે દેવગુરુધર્મતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધે. ધ–સંબંધીયા ફળતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ–સાદેવીનાં મલ–મલિન ગાત્ર દેખી દુર્ગચ્છા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુએ, મિથ્યાત્વીતણું પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવતતણી અનુપબૃહણ કીધી, અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધુતથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞા પરાધે વિણસ્યાં. વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધર્મિક સાથે કલહ કર્મ બંધ કીધે. અધતી, અષ્ટપડ સુખકેશ પારખેજા દેવપૂ કીધી, બિંબપ્રત્યે વાસકુંપી પધાણું કલશતણે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી વિધિ સંગ્રહ ઠબકે લાગ્યું, બિંબ હાથથકી પાયું, ઉસાસ ની સાસ લાગે. દેહરે– ઉપાશ્રયે મલ શ્લેષ્માદિક લેતું, દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતુહલ, આહાર-નિહાર કીધાં, પાન સોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેડવા વિસાયં જિનભવને ચેરાશી આશાતના ગુરુ-ગુરુણું પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન તહત્તિ કરી પડિવવું નહીં. દર્શના ચાર વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ (માસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષમ–બાદર જાણતા અજાણતાં હુએ હોય, તે સવિ હું મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ચારિત્રાચારે આઠ અતિચાર– પણિહાણ જગજીત્તો, પંચહિં સમિઈહિં તહિં ગુનાહિં, એસ ચારિત્તાયારે, અવિહે હેઈ નાય. ઈસમિતિ–તે અણુયે હિંડયા, ભાષાસમિતિ–તે સાવધ વચન બોલ્યા. એષણસમિતિ-તે તૃણ, ડગલ, અન્ન, પાણુ અસૂઝતું લીધું, આદાનભંડમત્ત નિવણસમિતિ–તે આસન, શયન,ઉપકરણ, માતરૂં પ્રમુખ અણપુંજી જીવાકુળ ભૂમિકાએ પૂછ્યું, લીધું. પારિષ્ઠાપનિકાસમિતિ તે મળ, મૂત્ર, લેગ્માદિક અણપુંજી જીવાકુળ ભૂમિકાએ પરઠવ્યું, મનેગુણિ-મનમાં આર્સ–રૌદ્ર ધ્યાન ધ્યાયા. વચન --સાવધ વચન બોલ્યાં. કાયગુપ્તિ–શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણુ પૂજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધ સદૈવ અને શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે રૂડી પેરે પાળ્યા નહીં, ખંડણું વિરાધના હુઈ. ચારિત્રાચાર વિષઈએ અનેરો જે કઈ અતિચાર પક્ષ (માસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષમ-આદર જાણતાં અજાણતાં હુએ હોય, તે સવિ હું મને વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૩ સૂચના –સાધુ મહારાજની સાથે પ્રતિક્રમણ કરતા હોય ત્યારે શ્રાવકને અહીંથી અતિચાર બલવાના હોય છે. વિશેષતઃ શ્રાવક્તધર્મે શ્રી સમ્યક્ત્વ મૂળ બાર વ્રત સમ્યકત્વતણા પાંચ અતિચાર, સંકા-કંખા, વિતિગિચ્છા શંકા શ્રી અરિહંતતણો બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર તથા શ્રી જિનવચનતણે સંદેહ કીધો. આકાંક્ષા–બ્રહ્મા, વિષ્ણુ, મહે Page #153 -------------------------------------------------------------------------- ________________ પિક્ખ ( ચામાસી-સાંવત્સરિક ) અતિચાર ૧૨૭ શ્વર, ક્ષેત્રપાળ, ગાગા; આસપાલ, પાદરદેવતા, ગાત્રદેવતાં, ગ્રહપૂજા, વિનાચક, હનુમંત, સુગ્રીવ, વાલીનાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગેાત્ર નગરી, જુજુઆ દેવ-દેહરાના પ્રભાવ દેખી-રાગ–આત ક−કષ્ટ આવ્યે ઈહલેાક-પરલેાકાથે પૂયા, માન્યા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું, ઈચ્છયુ., ઔદ્ધ સાંખ્યાદિક, સંન્યાસૌ, ભરી, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ અનેરા દનીયા તણા કષ્ટ મંત્ર ચમત્કાર દેખી પરમા જાણ્યા વિના ભૂલાવ્યા, મેાહ્યા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવસરી, હાળી, મળેવ, માહિ-પુનમ, અજાપડવા, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચાથ, નાગપચમી, ઝીલણુ છઠ્ઠી શીલ સાતમી, ધ્રુવ અષ્ટમી, નૌલી નવમી, અહવા દશમી વ્રત અગ્યારશી, વત્સ ખારશી, ધનતેરશી, અનંત ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવેાદક, યાગ, ભાગ, ઉતારણા કીધાં, કરાવ્યાં, અનુમેઘાં, પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર માહિર ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, હે, વાવીએ, સમુદ્ર, કુંડે, પુણ્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમેઘાં, દાન દીધાં. ગ્રહણુ, શનૈશ્વર માહમાસે નવરાત્રિએ નાહ્યા, અજાણતાં થાપ્યા, અનેરાઇ વ્રત વ્રતેલાં કીધા કરાવ્યાં. વિિિગચ્છા-ધમ સબંધીયા ફળતણે વિષે સંદેહ કીધા, જિન અરિહંતધર્મના આગર, વિશ્વોપકારસાગર, મેાક્ષ માગના દાતાર, ઈસ્યા ગુણુભણી ન માન્યા. ન પૂજ્યા. મહાસતી મહાત્માની ઇલાક પરલેાક સખ ધીયા લેગવાંછિત પૂજા કીધી, રાગ આતંક કષ્ટ આવે ખીણુ વચન ભાગ માન્યા, મહાત્માના ભાત પાણી, મલ શાભાતણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુએ, મિથ્યાત્વીતણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી, દાક્ષિણ્ય લગે તેના ધમ માન્યા, કીધા. શ્રી સમ્યકૃત વિષઈએ અને જે કોઈ અતિચાર પક્ષ (ચામાસીસવચ્છરી ) દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાં અજાણતાં હુએ હાય તે વહુ‘ મને, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં, ૪ પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ તે પાંચ અતિચાર-વહુ-મધવિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસ વશે ગાઢા ઘાવ ઘાલ્યા, ગાઢે મધને બાંધ્યા, અધિક ભાર ઘાલ્યા, નિછન કમ કીધાં, ચારા-પાણીતણી વેળાએ સારસ ંભાળ ન કીધી, લેહણે-દેહણે શુિહી પ્રત્યે લધાત્મ્યો, તેણે ભૂખ્યુ આપણે જમ્યા. કન્હેં રહી મરાજ્યેા. મ ંદીખાને ઘલાન્યા. સન્યાં C Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી વિધિ સંગ્રહ ધાન્ય તાવડે નાંખ્યા, દળાવ્યાં, ભરડાવ્યાં; શોધી ન વાવર્યા. ઈધણું–છાણું અણુશધ્યાં બાળ્યાં; તે માંહિ સાપ, વિંછી, ખજૂરા, સરવાળા, માંકડ, જૂઆ, ગીડા સાહતાં મુઆ, દુહવ્યા. રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડીમકેડીના ઈડા વિહ્યાં, લીખ ફેડી, ઉદેહિ, કીડી, મેકેડી, ધીમેલ, કાતરા, ચૂડેલ, પતંગીયાં, દેડકાં, અલસીયાં, કુંતા, ડાંસ, મસા, બળતરા, માંખી, તીડ પ્રમુખ જીવ વિણા. માળા હલાવતાં–ચલાવતાં પંખી, ચકલાં, કારતણું ઈડ ફેડયાં અનેરા એકેદ્રિયદિક જીવ વિણસ્યા, ચાંપ્યા, દુહવ્યા; કાંઈ હલાવતાં ચલાવતાં, પાણી છાંટતા, અનેરાં કાંઈ કામકાજ કરતા નિર્વાસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી, સંખારે કળે, રૂડું ગણું ન કીધું, અણગળ પાણી વાવયું, રૂડી યણ ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં ખાટલા તડકે નાંખ્યા. ઝાટકયો, જીવાફૂલ ભૂમિ લીંપી, વાશી ગાર રાખી. દળણે, ખાંડશે, લીંપણે રૂડી જયણા ને કીધી, આઠમ-ચૌદશના નિયમ ભાંગ્યા. ધૂણી કરાવી. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈએ અને જે કંઈ અતિચાર પક્ષ (ચોમાસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હય, તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. ૧ બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત પાંચ અતિચાર સહસા રહસ્સેદારે ૨ સહસાકારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું, સ્વદારા મંત્રભેદ કીધે, અનેરા કુણહીને મંત્ર આલેચ મર્મ પ્રકા, કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી, કૂડે લેખ લખે, કુડી સાખ ભરી, થાપણ કીધે, કન્યા, ગૌ, ઢેર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ-વઢવાડ કરતાં મટકું જુઠું બેલ્યા, હાથ–પગ તણું ગાળ દીધી, કડકડા મોડ્યા, મર્મવચન બોલ્યા.. બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કઈ અતિચાર પક્ષ (માસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ કિર્ડ. ૨ - ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર તેના હડમ્પ ઓગે. ઘર બાહિર ક્ષેત્રે, ખલે, પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ખિ ( ચામાસી-સાંવત્સરિક ) અતિચાર ચારાઈ વસ્તુ વહેરી, ચાર-ધાડ પ્રત્યે સંકેત કીધે, તેહને સખલ દીધુ, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધા, નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ નિર્જીવ વસ્તુના ભેળસ ભેળ કીધાં. ફૂડે કાટલે, તેલે, માને, માપે વહાર્યાં. દાણચારી કીધી, કુણુહીને લેખે વરાંસ્યા, સાટે લાંચ લીધી, કૂડો કરહા કાવ્યો, વિશ્વાસઘાત કીધેા, પરવંચના કીધી, પાસંગ રૂડાં કીધાં, દાંડી ચડાવી, લહુકે ઝુકે કૂડાં કાટલાંમાન માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વાંચી કુણુ હીને દીધું, જીદ્દી ગાંઠ કીધી, એળવી, કુણુહીને લેખે-પલેખે ભૂલવ્યુ', પડી એળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત વિષઈએ અનેરે જે કોઇ અતિચાર પિ′′ (ચામાર્સી સ’વચ્છરી) દિવસમાંહિ સૂક્ષમ-ખાદર જાણતાં અજાણતાં હુએ હાય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છામિ દુકકડ. ૩ વસ્તુ થાપણ ચેાથે સ્થૂલ સ્વદારાસ તાય, પર’ગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર, અપરિગડિયા ઈત્તર॰ અપરિગૃહીતા-ગમન, ઇત્વપરિગૃહીતા—ગમન કીધુ’, વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા શાકતણે વિષે વિ પર્યાસ કીધા, સરાગ વચન બેલ્યા, આડમ ચૌદશ અનેરી પવતિથિના નિયમ લઈ ભાંગ્યા, ઘરઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં, કુવિકલ્પ ચિંતન્ય, અનગક્રીડા કીધી, સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં, પરાયા વિવાહ જોયા, ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં, કામભોગત” વિષે તીવ્ર અભિલાષ કીધો, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. સુહુણે-સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ન લાધ્યાં, નટ, વિટ. સ્ત્રીશુ હાંસું કીધું. ચેાથે સ્થૂલ સ્વદારાસ ́તેાષ પરસ્ત્રીગમન વિરમણવ્રત વિષઈએ અનેરો જે કેાઈ અતિચાર પિક્ષ (ચામાસી-સવચ્છરી) દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાં અજાણતાં હુઆ હોય તે વહુ' મને, વચને, કાયાએ કરી મિચ્છામિ દુકકડ, ૪ પાંચમે સ્થૂલ પરિગ્રહ–પરિમાણુ તે પાંચ અતિચાર, ધણુધનમિત્તવત્સૂ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નર્વાવધ પરિગ્રહતા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્ચ્યા લગે સ ંક્ષેપ ન કીધા, માતા, પિતા, પુત્ર, સ્ત્રી તણે લેખે કીધેા. પરિગ્રહ-પરિમાણુ લીધુ નહીં', લેઇને પયું નહીં, પઢવુ. વિસાયુ, અલી' મેથ્યુ', નિયમ વિસાર્યા. વિ. સ ૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સ’ગ્રહ પાંચમે પરિગ્રડ પરિમાણ વ્રત વિષઈએ અને જે કોઇ અતિ ચાર પિક્ષ (ચામાસી સંવચ્છરી) દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિષ્ણુ મને, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં, પ ૧૩૦ ટ્રેકે દિક્પરિમાણ તે પાંચ અતિચાર, ગમણુસ્ય ય પરિમાણે ઊર્ધ્વ દિશિ, અધેાશિ, તિય ગ્િિશએ જાવા આવવાતા નિયમ લઇ ભાંગ્યા, અનાભાગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાડવણી આઘીપાછી માકલી, વહાણુ-વ્યવસાય કીધા. વર્ષાકાળે ગામતરૂં કીધુ, ભૂમિકા એક ગમા સક્ષેપી, બીજી ગમા વધારી. ટૂકે દિપર્સ્પરમાણુ વ્રત વિષઇએ અને જે કોઇ અતિચાર ખ્િ (ચામાસી સ’વચ્છરી) દિવસમાંમાં હું સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે વિત્તું મને, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૬ સાતમે ભાગેાપભાગ વિરમણવ્રતે ભાજન આશ્રી પાંચ અતિચાર અને કહુ'તી પ ́દર અતિચાર, એવ' વીશ અતિચાર,સચ્ચિરો પડિબદ્ધે સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું, અપવાહાર, દુષ્પાહાર, તુચ્છઔષધિતણુ ભક્ષણ કીધું, એળા, ઉંબી, પેાંક, પાપડી ખાધાં, સચ્ચિત દવ વિગઈ-વાણુહ ત ખેલ વત્થ કુસુમેસુ; વાહેણુ સયણુ વિલેવણુ-ખંભ દિસિન્હાણ ભરોસુ. ૧ એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહી, લેઈને ભાંગ્યા. ખાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદું, મૂલા, ગાજર, પિંડ, પિંડાલુ, કચૂરા, સુરણ, કુણી આંબલી, ગળે, વાંઘરડાં ખાધાં, વાશી કઠોળ, પાળી, શટલી, ત્રણ દિવસનું આદન લીધુ, મધુ, મ ુડાં, માખણુ, માટી, વેંગણુ, પી૩, પીશું, પપેાટા, વિષ, હિમ, કરહા, ઘાલવડાં, અજાણ્યા ફળ, ટીખરૂ, ગુંદા, મહેાર, ખેાળ અથાણુ, આંખલખેર, કાચું મીઠું, તિલ, ખસખસ, કૈઠિ ખડાં ખાધાં, રાત્રિભોજન કીધાં, લગભગ વેળાએ વાળુ કીધુ; દિવસ વિષ્ણુ ઉગે શીરાવ્યા. તથા કતઃ પંદર કર્માદાન, ઇંગાલકમ્મે, વણુકમ્મે, સાડિકમ્મે, ભાડિકમ્મે. ફાડીકમ્મે એ પાંચ કમ, દંતવાણિજે, લખવાણિજે,રસવાણિજજે, કેસવાણુજ જે,વિસવાણિજજે, એ પાંચ વાણિજ્ય,જતપિતૃણુકમ્મે, નિર્દે છણુકમ્મે,દેવગદાવણયા, સર દહે–તલાયસાસણયા, અસઈ પાસયા, એ પાંચ સામાન્ય, એવ પંદર કમાદાન બહુ સાવદ્ય, મહારભ; રાંગણ લીડાલા કરાવ્યા. ઈંટ, નિભાડા Page #157 -------------------------------------------------------------------------- ________________ પફિખ (ચોમાસી–સાંવત્સરિક) અતિચાર ૧૩૧ પકાવ્યા. ધાણી, ચણ, પદ્યાન્ન કરી વેચ્યા, વાશી માખણ વાવ્યાં, તિલ વહાર્યા. ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો કી, અંગીઠા કરાવ્યા, ધાન, બીલાડા સૂડા, સાલહી પડ્યા. અનેરા જે કાંઈ બહુ સાવધ, ખરકર્માદિક સમાચર્યા, વાશી ગાર રાખી, લિંપણે ગુંપણે મહારંભ કીધા. અણુશધ્યા ચૂલા સંઘુક્યા. ઘી, તેલ, ગેળ, છાશતણાં ભાજન ઉઘાડા મૂકયાં, તે માંહિ માખી, કુંતી, ઉંદર, ગિરોળી પડી, કીડી ચડી, તેની જયણાં ન કીધી. ' સાતમે ભેગે પભેર વિરમણવ્રત વિષઈઓ અને જે કેઈઅતિચાર પફિખ (માસી સંવચ્છરી) દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૭ આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર, કંદપે કુકુઈએ,૦ કંદર્પ લગે વિટ ચેષ્ટા, હાસ્ય, ખેલ, કેલિ, કુતુહલ કીધાં. પુરુષ–સ્ત્રીના હાવ ભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભતકથા, દેશકથા, ઝીકથા કીધી, પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણું કીધું. આનં-રૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કેશ કુહાડા, રથ, ઊંખલ, મુશલ, અગ્નિ, ઘરટી, નિસાહ, દાંતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં, પાપપદેશ દીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણું નિયમ ભાંગ્યા. મુખરપણુંલગે અસંબદ્ધ વાક્ય બોલ્યાં, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોળે નાહણે, દાતણે પગધેયણે, ખેલ, પાણી, તેલ, છાંટયાં, ઝીણે ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યાં, નાટક-પ્રેક્ષણક યાં, કણ, કુવસ્તુ, હેર, લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબેલાં લીધા, કરકડા મેડડ્યા, મચ્છર ધર્યો, સંભેડા લગાવ્યા. શાપ દીધા. ભેંસા, સાંઢ, હડ, કૂકડા, ધાનાદિક ઝુઝાર્યા, ઝુઝતજોયા, ખાદી લગે અદેખાઈ ચિંતવી, માટી, મીઠું', કણ, કપાસિયાં કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ મુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ત્રાદ્ધિ પરિવાર વાંછી. એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ વિરમણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પખિ (માસી સંવછરી) દિવસમાંહી સૂમ બાદર જાણતાં અજાભણતાં હુએ હોય તે સવિહું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૮ નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર, તિવિહે દુપ્પણિહાણે,સામાયિક લીધે મને આહટ્ટ દેહદૃ ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા, શરીર Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી વિધિ સંગ્રહ અણપડિલેહ્યું હલાવ્યું, છતી વેળાએ સામાયિક ન લીધું, સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા, ઉંઘ આવી. વાત, વિકથા, ઘર તણું ચિંતા કીધી. વીજ-દીવતણી ઉજહી હુઈ, કણકપાસીયા, માટી, મીઠું, ખડી ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંખ્યાં, પાણી, નીલ ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડયાં, સ્ત્રી-તિર્યંચ તણું નિરંતર પરસ્પર સંઘટ્ટ હુઆ, મુહુપત્તિએ સં ઘટ્ટી, સામાયિક અણપૂછ્યું પાયું. પારવું વિચાર્યું. નવમે સામાયિક વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પખિ(માસી સંવછરી) દિવસમાંહિ સૂમ-બાદર જાણતાં અજાણતાં હુઓ. હોય તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દસમે દેશાવકાશિક વ્રતે પાંચ અતિચાર, આણવણે પેસવણે આણ વણપૂગે, સિવણુપગે, સાણવાઈ, રૂવાણુવાઈ, બહિયા પુગલ પકુખે, નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કે અણુવ્યું, આપણ કહે થકી બાહર કાંઈ મેકવ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરે નાખી, સાદ કરી, આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવકાશિકત્રત વિષઈએ અને જે કોઈ અતિચાર પફિખ (ચામાસી સંવછરી) દિવસમાંહી સૂકમ બાદર જાણતા અજાણતાં હુએ હોય તે સવિતું મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧૦ અગ્યારમે પૌષધોપવા સત્રતે પાંચ અતિચાર, સંથાચારવિહિ), અડિલેહિય, દુડિલેહિય, સિજજા-સંથારએ, અપડિલેહિય દુડિ લેહિય ઉચ્ચારપાસવણભૂમિ, પિસહ લીધે સંથારાતણ ભૂમિ ન પુછ. બાહિરલાં લહુડા વડા થંડિલ દિવસે ધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માતરું અણુપંક્યું હલાવ્યું, અણપુંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું, પાઠવતાં “અણુજાણહ જસુગ” ન કહ્યો. પરઠવ્યા. પેઠે વાર ત્રણ “સિરે સિરે ન કહ્યો. પિસહશાલામાંહિ પિસતાં “નિસીહિ” નિસરતાં “આવસૃહિ”વાર ત્રણ ભણી નહીં, પુઢવી, અપ, તે, વાઉ, વનસ્પતિ, ત્રસકાય તણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હવા, સંથારા પિરસીતણે વિધિ ભણવ વિસા, પિરિસીમાંહે ઉંધ્યા, અવિધિએ સંથારે પાથર્યો, પારણાદિતણી ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંઘા, પડિક્કમણું ન કીધું, પિસહ અસુરો લીધે, સવેરે પાર્યો, પર્વતિથિ પિસહ કીધે નહિં. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પફિખ (માસી-સાંવત્સરિક) અતિચાર અગ્યારમે પૌષધોપવાસ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્રિખ (માસી સંવછરી) દિવસમાંહિ સૂમ-બાદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિતું મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧૧ બારમે અતિથિસંવિભાગ વ્રતે પાંચ અતિચાર, સચ્ચિત્તે નિખિવણે સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું, વહોરવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડ્યા, મત્સર ધરી દાન દીધું, ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી; છતી શક્તિએ સાહસ્મિવચ્છલ્લ ન કીધું, અનેરા ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્વર્યા નહીં, દીન–ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિસંવિભાગ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પફિખ (માસી સંવચ્છરી) દિવસમાંહિ સૂકમ–બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી “મિચ્છામિ દુક્કડં. ૧૨ સંલેખણાતણ પાંચ અતિચાર, ઈહલોએ પરલોએ, ઈહલેગાસંસપગે, પરલેગાસંસપગે, જીવિઆસંસમ્પગે, મરણસંસ૫ગે કામગાસંસ૫ગે, ઈહલેકે ધર્મના પ્રભાવ લગે રાજદ્ધ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંડ્યાં, પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવે છવિતવ્ય વાંચ્યું, દુખ આવે મરણ વાંછ્યું, કામગતણી વાંછા કીધી. સંલેખણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પખિ (ચોમાસી સંવછરી) દિવસમાંહિ સૂમ-બાદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તપાચારના બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર, અણસણમૂણો અરિયાઅણસણભણ ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઉણાદરી વ્રત તે કેળીયા પાંચ-સાત ઉણ રહ્યા નહિં, વૃત્તિ સંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુને સંક્ષેપ કીધે નહીં, રસત્યાગ તે વિગયત્યાગ ન કીધા. કાયફલેશ–લે ચાદિક કષ્ટ સહન કર્યા નહીં, સંલીનતા–અંગેપાંગ સંકેચી રાખ્યાં નહીં, પચ્ચક્ખાણ ભાંગ્યાં, પાટલો ડગમગતે ફેડે નહીં, ગંઠસી, પેરિસી, સાઢપેરિસી, પરિમ, એકાસણું, બેસણું, Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી વિધિ સંગ્રહ નીવિ, આંબિલ પ્રમુખ પચ્ચક્ખાણ પારવું વિચાર્યું. બેસતાં નવકાર. ન ભયે, ઉઠતાં પચ્ચખાણ કરવું વિચાર્યું, ગંઠસીઉં ભાંગ્યું. નીવિઆંબિલ, ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું, વમન હુએ. બાહ્ય તપ વિષઈએ અનેરો જે કઈ અતિચાર પખિ (માસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષમ-બદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડ. અત્યંતર તપ-પાયછિત્ત વિણ, મનશુદ્ધ ગુરુ કહે અલયણ લીધી નહીં; ગુરુદત્ત પ્રાયશ્ચિત્તતા લેખાશુદ્ધ પહુંચાડયો નહીં; દેવ, ગુરુ, સંઘ, સહમ્મી પ્રત્યે વિનય સાચ નહીં; બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું; વાંચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો; ધર્મધ્યાન, શુકલધ્યાન ન ધાયાં; આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં, કર્મક્ષય નિમિત્તે લેગસ્સ દશવીશને કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિષઈએ અને જે કઈ અતિચાર પફિખ (માસી, સંવર્ચ્યુરી) દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડ. વીર્યાચારના ત્રણ અતિચાર, અણિમૂહિઅબલવારિઓ૦ પઢવે, ગુણવે વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પિસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન, વચન, કાયાતણું છતું બળ, છતું વીર્ય પડ્યું. રૂડા પંચાંગ ખમાસમણ ન દીધાં, વાંદણતણું આવર્તાવિધિ સાચવ્યા નહીં, અન્યચિત્ત નિરાદરપણે બેઠા, ઉતાવળું દેવવંદન-પડિકકમણું કીધું. વર્યાચાર વિષઈએ અને જે કોઈ અતિચાર પખિ (માસી સંવછરી) દિવસમાંહિ સુમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડ. નાઈ-અ પઈવય, સભ્ય-સંલેહણ-પણુ-પન્નરકમ્મસુ, બારસ તપ વીરિઅ–તિગ, ચઉવસં–સય અઈઆરા. ૧ પડિસિદ્ધાણું કરણે, પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભ, પરિગ્રહાદિક કીધાં, જીવ-જીવાદિક સુમિ વિચાર સહ્યાં નહીં Page #161 -------------------------------------------------------------------------- ________________ અજિત શાંતિ સ્તવન ૧૩૫ આપણી કુમતિ લગે ઉસૂત્ર-પ્રરૂપણા કીધો. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, તિ-અતિ; પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમેઘાં હોય. નિકૃત્ય, પ્રતિક્રમણ, વિનય, ધૈયાવચ્ચ ન કીધાં. અનેરુ જે કાંઇ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમાઘુ હાય. એ ચિહું પ્રકાર માંડે અને જે કોઇ અતિચાર પિક્ષ્મ ( ચામાસી સવચ્છરી ) દિવસમાંહી સૂક્ષ્મ-ખાદર જાણતાં અજાણતાં હુએ હાય તે સવિ હું મને, વચને, કાયાએ કરી મિમિ દુકકડ.... અજિતશાંતિ સ્તવન અજિગ્મ` જિગ્મ સવ્વ ભય, સતિ' ચ પસ ંત સવ્વ ગય પાવ; જયગુરૂ સંતિ ગુણુકરે, ઢાવિ જિષ્ણુવરે પણિવયામિ. ૧ ગાહા. વવગયમ ગુલભાવે, તેહું વિલ તવ નિમ્મલ સહાવે; નિરુવમ મહુપભાવે, ચાસામ સિમ્ભાવે ૨. ગાહા. સદ્ગુક્ષ્મ પસ તીણ, સવ્વપાવપસ’તી', સયા અજિયસતી, નમે અઅિસતિણું ૩. સિલેગા. અજિઅજિષ્ણુ ! સુહપવત્તણુ, તવ પુષુિત્તમ! નાકિત્તણુ; તહુ ય ધિઇમપવત્તણુ, તવ ચ જિષ્ણુ ત્તમ ! સ`તિકિન્નણ, ૪ માગડ્ડિયા. વિદ્ધિ સચિઅ કમ્મલેિસ વિમુક્ ખયર, કિરિ અજિઅ નિશ્ચિય ચ ગુણે િમહામુણ સિદ્ધિગય જિઅસ ય સંતિ મહામણિણેાવિ અસતિકર, સચય' મમ નિવ્રુઈકારણ્ય ચ નમસણુંય. ૫ આલિંગણય, પુસિા જઇ દુખવારણ, જઈ ય વિમગ્ગહુ સુખકારણ, અજિય સ ંત ચ ભાવએ, અભયકરે સરણ. પવજહા ૬ માર્ગાહુઆ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી વિધિ સંગ્રહ અરઈરઈતિમિર વિરહિઅમુવરય જમરણું, સુરઅસુર ગલ ભુયગઈ–પયય પણિવર્મા; અજિ અમહમવિ અ સુનયનય નિલણમભયકર, સરણમુવ સરિએ ભવિ-દિવિજ મહિએ સયયમુવણમે. ૭. સંગર્યા. તંચ જિષ્ણુત્તમમુત્તમ નિત્તમ સત્તધરં, અજવ મદ્રવ ખંતિવિમુનિ સમાહિ નિહિં; સંતિકરું પણમામિ દમુત્તમતિસ્થયરં, સંતિમુણ મમ સંતિસમાહિરં દિસી. ૮ સેવાય. સાવસ્થિપુરવપત્નિ વં ચ, વરહસ્થિ મલ્થય પસથ-વિચ્છિન્નસંધિય, થિસરિચ્છવચ્છ, મયગલ લીલાયમાણ-વરગંધહWિપત્થાણપસ્થિય સંથવારિહં, હથિહથબાહું પંતકણગ અગ–નિવહય-પિંજર પવર-લખવચિયસેમચારુરૂવું, સુઈસુહમણાભિરામ પરમરમણિજજ-વરદેવદુંદુહિનિનાય મહુર-ચરસુહંગિર ૮ ઓ. અજિએ જિઆરિગણું, જિઅ-સલ્વયં ભહ-રિઉં; પણમામિ અહં પયઓ, પાવ પસમેઉ મે ભયનં. ૧૦ રાસાલુદ્ધએ. કુરે જણવયહત્થિણઉર-નરસરે, પઢમં તેઓ મહાચક્કટ્રિએ મહ૫ભાવે; જે બાવન્તરિ–પુરવર-સહસ્સ–વરનગર-નિગમ-જણવયવઈ બત્તિસારાયવર સહસ્સામ્રાયમગે. ચઉદસવરરયણ-નવમહાનિહિ-ચઉસટ્રિ–સહસ્સ–પવરજુવઈણ સુંદરવઈ, ચુલસી હય–ગય રહ સયસહસ્સ-સામી છ નવાઈ ગામકેડિ-સામી આસી જે ભારëમિ ભયનં. ૧૧ એ. તે સંતિ સંતિકરં, સંતિણું સન્વભયા; સંતિ ગુણામિ જિર્ણ, સતિં વિહેઉ મે. ૧૨. રાસાનંદિઅયં. ઈફખાગ! વિદેહ-નરીસર ! નરવસહા ! મુણિવસહા! નવસાય સસિ સકલાણુણ! વિગતમા ! વિદ્યયા! Page #163 -------------------------------------------------------------------------- ________________ અજિત શાંતિ સ્તવન ૧૩૭ અજિ ઉત્તમ–તેઅગુણહિં મહામુણિઅમિઅબલા! વિઉલકુલા ! પણમામિ તે ભવભયમૂરણ! જગસરણુ! મમ સરણું. ૧૩ ચિત્તલેહા દેવદાણવિંદ ચંદ સૂરવંદ ! હડ–તુદ્ર-જિ–પરમ લ–રૂવ ! ધંત-પપટ્ટ-સે-સુદ્ધ-નિદ્ધ-ધવલ– દંતપંતિ ! સંતિ-સતિ! કિતિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ પવર! દિરતેઅ! વંદ! ધેય સવ્વલે અ–ભાવિઅપભાવણેઅ! પઈસમે સમાહિં. ૧૪ નારાયએ. વિમલસસિ કલાઈઅ– મં, વિતિમિર સૂરકરાઈઅ–તેઅં; તિઅસવઈગણાઈરેઅરૂવં, ધણધરપ વાઈરેઅસાર. ૧૫ કુસુમલયા સને અ યા અજિએ, સારીરે અ બલે અજિએ તવ સંજમે આ અજિ, એસ ગુણામિ જિનું અજિ. ૧૬ ભુઅગપરિરિંગિઅં સમગુણદ્ધિ પાવઈ ન ત નવસરય સસી, તેઅ ગુણહિં પાવઈ ન ત નવસરય રવી; રૂવગુણેન્ડિ પાવઈ ન તં તિઅસગણુવઈ, સારગુણહિં પાવઈ ન તં ધરણિધરવઈ. ૧૭ ખિજિજઅયું. તિર્થીવર પવયં તમય રહિઅં, ધીરજણ થઅગ્નિ ચુઅકલિ લુસં; સંતિ-સુહમ્પવત્તયં તિગરણ પયઓ, સંતિમહં મહામુણિ સરણમુવણમે. ૧૮ લલિઅયં. વિણએણય-સિર-રઈ-અંજલિ રિસિગણુ–સંથું અં થિમિ, વિબુડાહિર ધણવઈન્નરવઈ-યુઅ-મહિઅગ્નિએ બહુસો, અઈગય સરયદિવાયર-મહિસપૂર્ભ તવાસા, ગયણુંગણ વિયરણુ–સમુઈઅ-ચારણ વંદિ સિરસા. ૧૯ કિસલયમાલા અસુરગલપરિવંદિ, કિન્નરોગ નમંસિઅં; દેવકેડિ સયસથુખં, સમણસંઘ પરિવંદિઅં; ર૦ સુમુડું. અભયં અણહું અરયં અત્યં; અજિસં અજિએ પય પણમે. ૨૧ વિજીવિલસિઅં. આગયા વર-વિમરણ દિગ્ધકણુગરહતુરય-પહકર-સએહિં લિએ, Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સસભમે અરણુ ખુભિએ લુલિઆ ચલકુંડલ ગય—તિરીડ–સાહ ત-મઉલિમાલા. ૨૨. વેડુએ. જ સુરસંઘા સાસુરસંઘા, વેરવિતા ભત્તસુજુત્તા, આયરભૂસિઅસભમ પિડિલ્મ, સુઝુ સુવિન્સ્ટ્રુિઅ-સળ્વખલે ઘા; ઉત્તમ-ક ચણુ-રયણ-પવિઅ,-ભાસુર ભૂષણ ભાષુરિંગા, ગાયસમાણય-ત્તિવસાગય-૫ લિ-પેસિયસીસપણામા. ૨. શ્રી વિધિ સ ંગ્રહ વત્તિઉણુ થાણુ તે જિષ્ણુ, તિગુણમેવ ય પુણા પયાહિછું; પણ િમણુ ય જિષ્ણુ. સુરાપુરા, પમુઈઆ સભણાઈ તે ગયા. ૨૪ ખિત્તય’.. તં મહામુણિમહં પિ પંજલિ, રાગદ્વેસ ભય મેાડુ વજ્જઅ; દેવદાણુવનરિ ધ્રુવ દિઅ, સતિમુત્તમ' મહાતવ નમે ૨૫ ખિત્તય, અખરતર વિઆરણિઆહિ, લલિઅડુસવહુ ગાણિહિ; પૌણસેાથિણુસાલિણિઆહિ, સકલ-કમલદલ લે અણુિઆહિ. પીણુ નિરંતર થણભર વિમિય ગાયલઆહિ, મણિ ક’ચણુ પસિઢિલ મેહુલ સહિઅ સાહિતાહિ; વર ખિખિણિ–નેર સતિલય વલયવિભૂસણુંઆહિ; રઈકર ચઉર મણેાહરસુંદર ઇસણિઆહિ.. ૨૭ ચિત્તક્ષરા ધ્રુવસુ દરીહિ... પાયવ દિહિં, વંદિઆ ય જસ્ટ તે સુવિક્કમા કમા. અપણા નિડાલએડિ. મંડણા ણુ-પગારઐહિ... કેહિં કેહિ વિ; અવગતિલય પત્તલેહનામઐહિં ચિલ્લએ િહંસ ́ગય ગયાિ ભત્તિસ નિવિટ્ટુ વંદણાગાહિ... હુતિ તે વંદિ પુણ્ણા પુષ્ણેા. તમમ્' જિષ્ણુચ'દ', અજિઅ જિઅમેહુ; ય- સવ્વકિલેસ', પયએ પણમામિ. ૨૯ નદિય'. શુઅવ'દિયસ્સા, રિસિગણુ દેવગહિ, રણમાલા. ૨૮ નારાયએ તા દેવહુ પયએ પમિઅસ્સા, Page #165 -------------------------------------------------------------------------- ________________ અજિત શાંતિ સ્તવન ૧૩૯ જસ્ટ જગુત્તમ-સાસણઅસ્સા, ભક્તિવસાયપિંડિઅયાહિદ દેવવાછરસા–બહુઆહિ, સુરવર રઈગુણ પંડિઅયાહિ. ૩૦ ભાસુરયં. વંસદુતંતિતાલ મેલિએ, તિઉફખરાભિરામ–સમીસએ કએ અ; સુઈસમાણણે સુદ્ધ સજજ ગીઅ પાય જાલૉટિઆહિં, વલય-મેહલા કલાવ-નેઉરાભિરામ સમીસએ કએ દેવનદિઆહિં હાવભાવ વિષ્ણમપગારએહિ, નચિઉણ અંગહારએહિં; વંદિઆય જસ તે સુવિમા કમા, તયં તિલેય સવ્યસત્તા સંતિકારય, પરંતસવ્વપાવ દેસમેસણું, નમામિ સંતિમુત્તમ જિર્ણ. ૩૧ નારાયઓ. છત્ત ચામર પડાગ જવ જવ મડિઆ, ઝયવર મગર તુરય સિરિવચ્છ સુલ છણ; દીવ સમુદ્ર મંદર દિસાગય સેહિ, સOિઅવસહ-સીહરહ ચક્ક વરંકિયા. ૩૨ લલિઅય. સહાયલા સમ, અસદુ ગુણહિં જિા, પસાયસિક તણ પુદ્રા, સીરિહિં ઈ રિસીહિં જીરૃા. ૩૩ વાણુવાસિયા તે તવેણ ધુઅસવપાવયા, સવ્વલે આ હિચ મૂલ પાવયા; સંયુઆ અજિઅ સંતિ પાયા, હુંતુ મે સિવ સુહાણ દાયયા. A ૩૪ અપરાંતિકા. એવું તવ બલ વિલિં, શુએ મએ અજિઅ સંતિ જિણજીઅલ વવગય કમ્મ યમલ, ગઈ ગયં સાસયં વિલં. ૩૫ ગાહા. તે બહુગુણપસાય, મુખ સુહેણ પરમેણ અવિસાયં, નાસેઉ મે વિસાયં, કુણઉ આ પરિસાવા-પસાય. ૩૬ ગાહા. તે એક અ નંદિ, પાવેલ આ નંદિસેમભિનંદિ, પરિસા વિ ય મુડનંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ. ૩૭ ગાહા.. પફિખી ચમ્માસિએ-સંવચ્છરા અવસ ભણા; સેઅો સવૅહિં, ઉવસગ્ગ નિવારણે એસે. ૩૮ જે પઢઈ જે આ નિસુણઈ, ઉભાઓ કાલપિ અજિસતિશય, નહુ હુતિ તસ્સ રેગા, યુવુપન્નાવિ નાસતિ. ૩૯ જઈ ઈચ્છડુ પરમપયં, અહવા કિર્તાિ સુવિOડે ભુવણે; તા તેલફકદ્ધરણે, જિણવયણે આયરે કુણહ. ૪૦. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી વિધિ સંગ્રહ સંસારદાવા સૂત્ર સંસારદાવાનલદાહનીરં, સંમેહબૂલીહરણે સમીર, માયારસદારણસારસ, નમામિ વીર ગિરિસારધીરં, ભાવાવનામસુરદાનવમાનન-શૂલાવિલેલકમલાવલિમાલિતાનિ સંપૂરિતાભિનતકસમીહિતાનિ, કામ નમામિ જિનરાજ-પદાનિતાનિ. ૨ બધાગાધ સુપદ પદવી-નીરપુરાભિરામં, જીવહિંસા-વિરલલહરી-સંગમાગાહદેહં; ચૂલાવેલં ગુરુગમમણ-સંકુલંદુરપારં, સારં વાર-ગમજલનિધિં-સાદરે સાધુ સેવે. આમૂલાલધૂર્તી-બહુપરિમલા-લીલેલાલિમાલા- ઝંકારારાવસારા-મલદલકમલા-ગારભૂમિનિવાસે ! છાયા સંભારસારે ! વરકમલકરે ! તારહારાભિરામે ! વાણીસંદેહદેહે! ભવવિરહવ-દેહિ મે દેવિ ! સાર. બૃહત્ શાંતિ ભે ભે ભવ્યા ! શણુત વચન પ્રસ્તુત સર્વમેતદ્દ, યે યાત્રામાં ત્રિભુવનગુરહેતા ભક્તિભાજ: તેષાં શાંતિર્ભવતુ ભવતામહ દાદિ-પ્રભાવાદારોગ્ય--શ્રીધૃતિમતિકરી–લેશવિધ્વંસહેતુ છે ભે ભે ભવ્યલેટા ! ઈહ હિ ભરઐરાવતવિદેહસંભવાનાં સમસ્ત-તીથકુતાં જન્મેન્યાસનપ્રકંપાન-તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુષાઘંટાચાલનાનંતરં, સકલસુરાસુરેન્દ્ર સહ સમાગટ્ય, સવિનયમહું દુભટ્ટારક ગ્રહીત્વા નવા કનકાદ્રિશંગે, વિહિતજન્માભિષેકઃ શાંતિમુદ્ઘષયતિ યથા તdsહું કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજને યેન ગત સ પંથાઃ” ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્ર પીઠે સ્નાત્ર વિધાય, ૪ અહીંથી સહુ એક સાથે ઉચ્ચ સ્વરે બોલે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ મોટી શાંત શાંતિમુદ્દઘષયામિ તપૂજાયાત્રાનાવાદિમોત્સવાનંતરમિતિ કુવા, કર્ણ દત્વા નિશમ્યતા નિશમ્યતાં સ્વાહા. પુણ્યાતું પુણ્યાતું પ્રીયતા પ્રીયતા ભગવંતેડુંન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિકનાથા–સ્ત્રિકમહિલાસ્ત્રિક પૂજ્યાસ્ત્રિલેકેશ્વરા-સ્ત્રિલેકેદ્યોતકરાર, # ઝષભ-અજિત-સંભવ-અભિનંદન–સુમતિ-પદ્મપ્રભસુપાર્શ્વચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ–શ્રેયાંસ–વાસુપૂજ્ય-વિમલ-અનંત-ધર્મ-શાંતિકુંથુ અર-મલ્લિ–મુનિસુવ્રત–નમિ-નેમિ-પાધંવદ્ધમાનાંતા જિનાઃ શાંતા શાંતિકરા ભવંતુ સ્વાહા. મુન મુનિપ્રવર રિપુવિ દુર્ભિક્ષકાંતારેષ દુર્ગમાર્ગે રક્ષતુ. વે નિત્યં સ્વાહા. # હું શ્રી કૃતિમતિ-કીર્તિ-કાંતિ-બુદ્ધિ-લક્ષ્મી-મેઘા-વિદ્યાસાધનપ્રવેશ-નિવેશનેષ, સુગૃહીતનામાને જયંતુ તે જિનેન્દ્રા. * રોહિણ-પ્રજ્ઞપ્તિ-વાશંખલા-વજ કુશી–અપ્રતિચકા-પુરુષ--- દત્તા-કાલી-મહાકાલ–-ગૌરી--ગાંધારી-–સર્વસ્ત્રા--મહાજ્વાલા--માનવી. વૈદ્ય-અચ્છતા-માનસી–મહામાનસી––ડશ વિદ્યાદે રક્ષતુ . નિત્ય સ્વાહા. આચાર્યોપાધ્યાય પ્રભૂતિચાતુર્વણસ્ય શ્રી શ્રમણ-સંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ, ૪ ગ્રહાશ્ચન્દ્રસૂર્યાગારકબુધ-બૃહસ્પતિશુકશનૈશ્ચરરાહકેતુસહિતાઃ સલેકપાલાઃ સેમ-યમ-વરુણ-કુબેર-વાસવાદિત્ય-રકંદ-વિનાયકે પેતા યે ચાપિ ગ્રામ નગર ક્ષેત્રદેવતાદયતે–સર્વે પ્રીયંતાં પ્રીયતાં અક્ષણકેશકે ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. * પુત્ર-મિત્ર-જાતુકલત્ર-સુહ-સ્વજન-સબંધિ-બંધુવર્ણસહિતાઃ નિત્ય ચાદપ્રમોદકારિણઃ અસિમશ્ચ ભૂમંડલાયતનનિવાસ-સાધુ સાધ્વી શ્રાવકશ્રાવિકાણુ ગોપસર્ગ-વ્યાધિદુઃખદુભિક્ષદૌર્મનસ્ય પશમનાયશાંતિર્ભવતુ. તુષ્ટિ-પુષ્ટિ-ઝદ્ધિ-વૃદ્ધિ માંગોત્સવઃ સદા-પ્રાદુર્ભુતાનિ પાપાનિ શાયૅતુ દુરિતાનિ, શત્રવઃ પરાડુંમુખા ભવંતુ સ્વાહા. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને; શૈલેાક્યસ્યામરાધીશ,-મુકુટાભ્યચિંતાંમચે. શાંતિ: શાંતિકરઃ શ્રીમાન, શાંતિ... દિશતુ મે ગુરુ; શાંતિર્વ સદા તેષાં ચેષાં શાંતિ ગૃહે. ઉત્કૃષ્ટરિષ્ટદુગ્રહ ગતિદુઃસ્વપ્નદુનિ મત્તાદિ; સ’પાતિહિતસંપન્નામગ્રહણું જતિ શાંતેઃ શ્રી સંઘજગજ્જનપદ રાજાધિપરાજસન્નિવેશાનામ; ગાષિક પુરમુખ્યાણાં, બ્યાડુÎČતુરૅચ્છાંતિમૂ. શ્રી શ્રમણસ ઘસ્ય શાંતિ વતુ, શ્રીજનપદ્માનાં શાંતિ વતુ; શ્રીરાજાધિપાનાં શાંતિ વતુ,શ્રીરાજસન્નિવેશાનાં શાંતિ વતુ. શ્રીગોષ્ઠિકાનાં શાંતિ વતુ, શ્રી પૌરમુખ્યાણાં શાંતિ વતુ, શ્રીપૌરજનસ્ય શાંતિ વતુ, શ્રીબ્રહ્મલેાકસ્ય શાંતિ વતુ. ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા, શ્રી વિધિસંગ્રહ એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાનાત્રાઘવસાનેષુ, શાંતિકલશ ગૃહીત્વા ૐ કુમચંદનક રાગરુપવાસકુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતુષ્ટિકાયાં શ્રીસંઘસમેતઃ ચિચિવપુઃ પુષ્પવસ્ત્રચદનાભરણુાલ કૃત:, પુષ્પમાલાં કૐ કુવા, શાંતિમુર્ઘાષયિત્વા શાંતિપાનીય મસ્તકે દાતમિતિ. નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સુન્નતિ ગાયતિ ચ મંગલાનિ; સ્તાત્રાણિ ગાત્રાણિ પતિ મત્રાન કલ્યાણુભાને હિ જિનાભિષેકે શિવમસ્તુ સ*-જગતઃ પરહિતનરતા ભવતુ ભૂતગણુાઃ, ઢાષા પ્રયાન્તુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લેક:, અહુ' તિત્હયરમાયા, સિવાદેવી તુમ્હનયરનિવાસની; અમ્હ સિવ... તુમ્હે સિવ, અસિવેાવસમ સિવ' ભવતુ સ્વાહા. ઉપસર્ગો ક્ષય' યાંતિ, તેિ વિઘ્નવાયઃ મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે સવ` મ`ગલમાંગલ્ય, સર્વ કલ્યાણકામ; પ્રધાન' સવ ધર્માંણાં, જેન' જયતિશાસનમ્॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ સંતિકરૂં સ્તવન ૧૪૩ સંતિકર સ્તવન--- સંતિકર સંતિજિર્ણ, જગ સરણે જય સિરીઈ દાયા; સમરામિ ભરપાલગ-નિવ્વાણુ–ગરૂડ કયસેવ. * સનમે વિપસહિ-પત્તાણું સંતિસામિ-પાયાણું; ઝૌ સ્વાહા મંતેણં, સવાસિવ ટુરિઅ હરણુણું. # સંતિન મુકકારે, ખેલેસહિમાઈ લદ્ધિ-પત્તાણ; છ હીં નમે સા –સહિપત્તાણું ચ દેઈ સિરિ. વાણીતિહુઅણ સમિણિ,-સિરિદેવી જફખરાય-ગણિપિડશે; ગહદિસપાલ સુરિંદા, સયાવિ રફખંતુ જિણભરે. રફ ખંતુ મમ હિણિ, પન્નરી વજસિંખલા ય સયા; વજજ કુસિ–ચસરિ–નરદત્તા-કાલી-મહાકાલી ગરી તહ ગંધારી, મહાલા માણવી આ વઈરુટ્ટા અછુત્તા માણસિઆ, મહામાણસિઆ ઉ દેવીએ. જમુખા મુહુ-મહુજખ, તિમુહ-જખેસ તુંબરૂ કુસુમે; માયંગ-વિજય-અજિયા, બંજે મણુઓ સુરકુમારે. છમ્મહ પયાલ કિન્નર, ગરૂલ (-ડો) ગંધવ તહ ય જકિખંઢે; કુબેર વરુણે ભિઉડી, ગામે પાસ માયંગા. દેવીએ ચકકેસરી-અજિઆદુરિઆરિ–કાલિ–મહાકાલી, અચ્ચય–સંતા-જાલા, સુતારયા-સેય સિરિવચ્છા. ચંડા વિજયંકુસિ-પનઈત્તિ નિવાણિ અચુઆ ધરણી; વઈટ્ટ-છત્ત-ગંધારી, અંબ પઉમાવઈ સિદ્ધા. ઈઅ તિત્થરફખણયા, અનેવિ સુરાસુરી ય ચઉહા વિ; વંતર-ઈણિપમુહા, કુણંતુ રખું સયા અë. એવં સુદિડિ સુરગણ-સહિએ, સંઘસ્સ સંતિ જિણચંદે મર્ઝવ કરે રકુ, મુણિસુંદરસૂરિ-યુઅ મહિમા. ઈઅ “સંતિનાહસન્મ-દિરિફખં” સરઈ તિકાલ જે સવદ્વ-રહિએ, સ લહઈ સહસંપાયં પરમં. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી વિધિ સંગ્રહ છે. પફિખમાસી-સંવરી પ્રતિક્રમણની વિધિ પ્રથમ સામાયિક લઈ પચ્ચખાણ કરી ખમાસમણ દઈ ઈચ્છાકારણ સંદિસહ ભગવદ્ ! ચૈિત્યવંદન કરું? ઈ કહી (આજ પુસ્તકમાં પેજ નં. ૧૨૦ માં આપેલ) સકલાર્હત્ સ્તોત્રનું રૌત્યવંદન કહેવું. પછી જકિંચિ તથા નમુત્થણું સૂત્ર બેલી ઉભા થઈ અરિહંત ચેઈઆણું તથા તસ્ય ઉત્તરી અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરે. પછી “નમો અરિહંતાણું” બેલી કાઉસ્સગ પારી નમેહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય કહી, સ્નાતસ્યાની પહેલી ય કહેવી (પેજ નં. ૧૨૩ માં જુઓ) પછી લેગસ–સવ્વલેએ-અરિહંત ચેઈઆણું-અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરીને પારી-બીજી થાય કહેવી. પછી પુખરવરદી વ-સુઅસ ભગવઓ અને અન્નત્ય કહી, એક નવકારને કાઉસ્સગ્ગ કરી-કાઉસ્સગ્ગ પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્વાણું–વેયાવચ્ચગરાણું અને અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. કાઉસગ્ગ કરી, પારી નમોહંત કહી ચેથી થેય કહેવી. પછી બેસીને નમુત્થણું કહેવું. પછી ચાર ખમાસમણ સાથે ભગવાન આદિ ચારને વંદન કરવા. પછી ખમાસમણ દઈઈચછાત્ર સંદિ. ભગવે દેવસિસ પડિકકમણે ઠાઉં? ઈચ્છે કહી જમણે હાથ અરવલા ઉપર અથવા કટાસણા ઉપર સ્થાપીને મસ્તક નમાવીને “સતવસ્સવ–દેવસિઅ-દુઐિતિઅ–દુમ્ભાસિએ દુચિકિઅ મિચ્છામિ દુક્કડં” આ બલવું પછી ઉભા થઈ કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, તસ્મઉત્તરી અને અન્નત્થ કહી અતિચાર આવવા માટેની આઠ ગાથાને કાઉસગ્ગ કરે (અતિચારની આઠ ગાથા ન આવડે તે આઠ નવકાર ગણવા. અતિચારની આઠ ગાથા પેજ નં. ૧૦૧ માં જુઓ) પછી લેગસ બેલી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણાં દેવાં, પછી ( ખમાસમણ વગર) ઈરછા, સંદિ. ભગદેવસિઅં આલેઉં ? ઈછું કહી-ઈછે આ એમિ જે મે દેવસિઓ અઈયારે કહી-સાત લાખ સૂત્ર કહેવું (અહિં પૌષધ વાલાએ ગમણાગમણે સૂત્ર બેલે.) Page #171 -------------------------------------------------------------------------- ________________ " પફિખર્ચમાસ-સંવછરી–પ્રતિક્રમણની વિધિ ૧૪૫ પછી “સખ્યસવિ-દેવસિઅ-દુઐિતિએ દુભાસિઅહુશ્ચિર્સિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પડિકકમેહ-છં કહી વીરાસને બેસીને અથવા જમણે ઢીંચણ ઊંચે રાખી ડાબો ઢીંચણ જમીન પર રાખી બે હાથ જોડી નવકાર–કરેમિભતે ઈચ્છામિ પડિકમિઉં,–જે મે દેવસિઓ અને વંદિત્ત” કહેવું. (વંદિત્તા સૂત્ર આ પુસ્તકના પેજ નં. ૫૪ થી જુઓ) તેમાં “તસ્ય ધમ્મક્સ કેવલિ, પુનત્તસ-અભુટ્રિમિ” આ પદ બોલતાં ઊભા થઈ જવું. અથવા બેઠાં પ્રતિક્રમણ કરનારે જમણે પગ નીચે મૂકી ગાથા પૂરી કરવી. (પફિખ-ચેમાસી સંવછરી-પ્રતિકમણની વિધિ અહિં સુધી દેવસી પ્રતિક્રમણની જેમ જ છે તેમાં કશો પણ ફેરફાર નથી ફક્ત ચૈત્યવંદનમાં સકલાર્હત ને થયમાં સ્નાતસ્યાની થેય કહેવી.) પછી ખમાસમણ દઈ “દેવસિઅ આલેઈઅ પડિકkતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! =પફિખ (માસી-સંવછરી) મુહપત્તિ પડિલેહ?” ઈચ્છ, કહી મુહપતિ પડિલેહવી. પછી બે વાંદણ દેવા. * ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ ૧. અણજાણહ મે મિ ઉગણું ૨. નિશીહિ અહ કાર્ય કાય-સંફાસં ખમજિજે ભે! કિલામે અપકિલતાણું બહુસુભેણ ભે! પફ વઈkતે (માસિઓ સંવછરે) વઈક તે? (વર્કતા ૩) જ-જ્ઞાનભે? ૪ - વ-ણિજ-જ-ચ-ભે ? ૫ ખામેમિ ખણાસમણે! પકિમઅં (માસીએ સંવચ્છરિએ) વઈક્રમ. ૬ પડિકામામિ ખમાસમણાણું પખિઆએ (માસીઆએ—સંવચ્છરિયાએ) આસાયણાએ, તિત્તીસત્તયરાએ અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વયદુક્કડાએ કાયદુક્કડાએ કેહાએ માણએ માયાએ લેભાએ સવકલિઆએ સમિચ્છવયારાએ સવ્વધસ્માઈકિકમણુએ, આસાયણએ જે મે અઈયારેકઓ, તસ્સ ખમાસમણે! પડિક્કમામિ નિદામિ ગરિહામિ, અશ્વાણું સિરામિ. ૭ ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજાએ નિસાહિએ, અણુજાણહ મે મિઉગ્ગહે, નિશીહિ, અહો કાર્ય, કાય–સંફાસં, ખમ૧ નાસિકા ચિંતવણી સાવધાન છીંકે તે માંડલા બહાર. છીંક ન આવે તેને ખાસ ઉપગ રાખ. અતિચાર બેલ્યા પહેલાં છીંક આવે તે ચૈત્યવંદનથી કરી શરૂ કરવું. અને પછી છીંક આવે તો શાંતિ પહેલાં કાઉસગ્ગ કરે જોઈએ. વિ. ૧૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી વિધિ સંગ્રહ જિજે બે કિલામે, અપકિલતાણું બહસુભેણ ભે! પ (માસી સંવચ્છ) વઈkતે? (વઈકર્કતા) જ–ત્તા-ભે? જ-વ-ણિ–જ-ચ-ભે? ખામેમિ ખમાસમણે, પફિખ (માસી–સંવચ્છરિઅ) વઈકમ, આવસ્સિએ, પડિક્રમામિ, ખમાસમણાણું, પફિખઆએ (ચામાસીઆએ—સંવચ્છરિયાએ) આસાયણાએ, તિત્તીસગ્નયરાએ, અંકિચિ મિચ્છાએ મણુટુકડાએ, વયદુકકડાએ, કાયદુકડાએ, કેહાએ, માશુએ, માયાએ, લેભાએ, સવ્વકાલિઆએ સવ્વમિ છવયારાએ સવ્વધસ્માઈકક–મણુએ, આસાયણાએ જે મે અઈઆરો કઓ, તસ્સ ખમાસમણે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. (પખિ પ્રતિક્રમણમાં જ્યાં જ્યાં વાંદણ આવે ત્યાં આ રીતે બેલવું. અને ચોમાસી સંવછરીમાં જે જે ફેરફાર થાય છે તે પણ અહિં કાઉસમાં આપેલ છે.) પછી– ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સંબુદ્વાખામણેણં અભુઠિઓર્ડ, અભિંતર પખિયં (ચોમાસય સંવછરીય) ખામેઉં? ઈચ્છે ખામેમિ પખિયં (માસીયં-સંવછરી) =ક પરસ દિવસાણું પરસ રાઈણું, અંકિચિ, અપત્તિએ, પરંપત્તિ, ભત્તે–પાણે વિષ્ણુએ વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ જકિચિ, મજઝ વિણય–પરિહીણું સુહુમવા, બાયરંવા, તુમ્ભ-જાણહ, અહં ન જાણુમિ, તસ્સ મિચ્છામિ દુક્કડં.” કહી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પખિએ (માસીઅં–સંવછરી) આલેઉં? ઈચ્છે આલેએમિ જે મે પખિએ (માસીએ-સંવછરીઓ) અઈયારે કએ કાઈઓ, વાઈઓ, માસિઓ, ઉસુત્તો, ઉમ્મ, અકપ, અકરણિજો, દુઝાએ દુનિવચિંતિઓ, અણયારે અણિછિએ, અસાવગ પાઉ, નાણે દંસણે ચરિત્તા ચરિતે સુએ સામાઈએ, તિહું ગુત્તણું, ચકહું કસાયાણું પંચહમણુવ્રયાણું, તિહું ગુણવ્રયાણું, + “ચાર માસાણું, આઠ પખાણું, એકસો ને વશ રાઈદીયાણું જ કિ ચિ ચેમાસીમાં બોલવું ? = “બાર માસાણું, વીશ પફખાણું; ત્રણ ને સાંઠ રાઈદીયાણું, જોકે ચિ, આ સંવછરીમાં બાલવું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ ચોમાસી ના અતિચાર મારા ધરે છે કે પહ પખિ–ચામાસી સંવછરી પ્રતિક્રમણની વિધિ ૧૪૭ ચઉ સિફખાવયાણું, બારસ વિડસ સાવગ ધમ્મસ, જે ખંડિ, જે વિરહિએ, તસ્સ મિચ્છામિ દુકકડ. પછી ઈચ્છા, સંદિ. ભગવ પફિખ અતિચાર આલેઉં ? (ચોમાસી અતિચાર આલેઉ? સંવછરી અતિચાર આલેઉં ?) ઈચ્છે કહી આ આદેશ માંગી પિજ નં. ૧૨૪ માંથી અતિચાર કહેવાં. પછી અતિચાર પૂરા થયા પછી “એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિત મૂલ બાર વત એકસેને ચોવીશ અતિચાર માટે જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ (ચમાસી દિવસમાંહે-સંવચ્છરી દિવસમાંહે) સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ * દુકકડ.” આમ કહી સબ્યસ્તવિ પફિખા (ચેમાસીઅસંવચ્છરીઅ) દુચિંતિએ દુભાસિઅ દુચિઠિઓ, ઈચ્છાકારેણ સંદિસહુ ભગવન્! પડિકકમેહ ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડં” પછી ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પફિખ (ચામાસી–સંવછરી) તપ પ્રસાદ કરશેજી. “ચઉઘેણું એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવી, ચાર એકાસણા, આઠ બિયાસણ, બે હજાર સ્વાધ્યાય, યથાશક્તિ કરી તપ પહોંચાડશે.” (છઠેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણ, સેળ બિયાસણ, ચાર હજાર સ્વાધ્યાય). (અટ્ટમેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણ, ચાવશ બિયાસણ, છ હજાર સ્વાધ્યાય) આ તપ પૂર્ણ કર્યો હોય તે પઈટ્રિએ કહેવું અને પછી તરત કરવાની ભાવના હોય તે તહત્તિ કહેવું. પછી બે વાંદણા દેવાં. પછી ઈચ્છા. સંદિસહ ભગ પ્રત્યેક ખામણેણં અભુટ્રિએહં અભિંતર પફિખ (ચોમાસીએ સંવછરી) ખામેલ ? ઈચ્છે ખામેમિ પખિઍ (માસી–સંવ છરી અં.) પન્નરસ દિવસાણું, પન્નારસ રાઈણું, અંકિચિ વગેરે બલવું. અને “સકલ સંઘને મિચ્છામિ દુકકર્ડ ” કહેવા, પછી બે વાંદણાં દેવાં. પછી દેવસિસ આલેઈ પડિkતા. ઈછાત્ર સંદિ. ભગવ પફિખ દરેક અભુઠિઆમાં આગળ પ્રમાણે પફિખર્ચમાસી–સંવછરીને પાઠ સમજવા. Page #174 -------------------------------------------------------------------------- ________________ ચાશ સંવરી પખિસ વહિs” નાથ ૧૪૮ શ્રી વિધિ સંગ્રહ (માસીઅં–સંવછરીઅં) પડિકમામિ. ઈચ્છે કહી કરેમિ ભંતે, ઈચ્છામિ પડિકમિઉં, જે મે પખિઓ (માસીએ-સંવચ્છરે) અઈત્યારે કહેવું પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ0 પફિખસૂત્ર (માસીસૂત્ર-સંવછરીસૂત્ર) કઠું ? એમ કહી ત્રણ નવકાર ગણી સાધુ સાધ્વીજી મહારાજ હોય તે “પખિસૂત્ર” બેલે અને સાધુ મ ન હોય તે શ્રાવક ઊભા ઊભા ત્રણ નવકાર બોલી “વંદિતુ” કહે પછી તે પૂર્ણ થયે બધા “સુઅદેવયા” ની થેય બેલે, પછી શ્રાવક નીચે બેસી જમણે ઢીંચણ ઉભું કરી નવકાર, કમિભતે ને ઈચ્છામિ ઠામિ પડિટ કહી “વંદિતુ” કહે. પેજ નં. ૫૪ માં જુઓ (વંદિત્તાની ગાથામાં જ્યાં જ્યાં દેવસિઅં આવે ત્યાં પફિખ-ચેમાસી અને સંવછરીઅ કહેવું) પછી ઉભા થઈ કરેમિ ભંતે, ઈરછામિ કામિ કાઉસ્સગ્ગ, જે મે પફિખાઓ (ચામાસીએ-સંવછરીઓ) અઈયારે, તસ્મઉત્તરી, અન્નકહી બાર લેગસ્સને અથવા ૪૮ નવકારને કાઉસ્સગ્ન કરે. ચોમાસી પ્રતિક્રમણ હોય તે ૨૦ લેગસને અથવા ૮૦ નવકારને કાઉસ્સગ અને સંવછરી પ્રતિક્રમણ હોય તે ૪૦ લેગસ ઉપર એક નવકાર અથવા ૧૬૦ નવકારને કાઉસ્સગ્ન કરે. પછી પ્રગટ લોગસ્સ કહી, મુહપત્તિ પડિલેહણ કરવી બે વાંદણું દેવા. પછી ઈચ્છા સંદિ ભ૦ “સમાપ્ત ખામણેણં અભુક્રિઓમિ અભિંતર કિખઅં ખામેઉ ?” ઈચ્છે કહી “અભુઠ્ઠિઓ” નામે પછી ખમાસમણ દઈ ઈછા સંદિ. ભગવ પફિખ ખામણાં (માસી" –સંવછરી) ખામું? ઈચ્છ' કહી ચાર ખામણાં ખામવાં. કાઉસ્સગ્ન કરનાર દરેક આરાધકે એટલો ચોક્કસ ખ્યાલ રાખવો કે આ કાઉસગ્નની ક્રિયા ખૂબ જ કલ્યાણકારી છે માટે તેમાં ઉતાવળ ઘંઘાટ કે ગરબડ ન કરવી. આપણે કાઉસગ્ગ પૂર્ણ થયા પછી બીજાની આરાધના માટે મૌન જાળવવું જ જોઈએ. + અહિં અભુમિમાં સંબુદ્ધા ખામeણુની જગ્યાએ સમાપ્ત ખામeણું અને પકિખાની જગ્યાએ ચોમાસીઅં અને સંવછરીએ આટલું ફેરફાર સમજવું Page #175 -------------------------------------------------------------------------- ________________ પફિખ–ચમાસી સંવછરી પ્રતિકમણની વિધિ ૧૪૯ પહેલાં બે ખામણમાં એક ખમાસમણ દઈ કટાસણું ઉપર જમણે હાથ થાપી, એક નવકાર ગણું, “સિરસા મણસા મથએણ વંદામિ’ કહેવું. ત્રીજામાં ખમાસમણ દઈ નવકાર બોલી “તરસ મિચ્છામી દુક્કડં” કહેવું. અને ચોથામાં ખમાસમણ દઈ નવકાર બેલી “સિરસા મણસા મQએણ વંદામિ” કહેવું. પછી પક્રિખધં. (માસીઅં–સંવછરી અં) સમ્મત્ત, દેવસિતં પડિકામામિ ” એમ કહેવું. (અહિંથી હવે–દેવસી પ્રતિક્રમણની વિધિ પ્રમાણે વિધિ સમજવી) બે વાંદણ અભુઠ્ઠિઓ, બે વાંદણાં, આયરિય ઉવજઝાએ, પછી કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, સઉતરી અન્નત્ય કહી બે લેગસ અથવા આઠ નવકારને કાઉસ્સગ્ન પછી પ્રગટ લેગસ્સ કહી સવલાએ અરિહંત ચેઈ આણં, ને અનર્થ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ, પછી પુફખરવરદી વઢે સૂત્ર, સુઅસ્ય ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન વંદણ વરિઆએ, અને અન્નત્થ કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરે. પછી સિદ્ધાણું બુદ્ધાણું સૂત્ર બેલી ભવન દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ,-અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી કાઉસ્સગ્ગ પારી નમોહં કહી આ થાય કહેવી. જ્ઞાનાદિ ગુણ યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતનામ; . વિદધાતુ ભવનદેવી શિવં સદા સર્વ સાધુનામ. કે ૧ છે પછી ખિત્તદેવયાએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી, કાઉસ્સગ્ગ પારી નમેન્ કહી આ થેય કહેવી, યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય–સાધુભિઃ સાધ્યતે ક્રિયા, સા ક્ષેત્ર દેવતા નિયં, યાનઃ સુખદાયિની. ૨ છે પછી પ્રગટ નવકાર બેલી છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી. એ વાંદણું દેવાં પછી સામાયિક ચઉવીસ–વંદણ-પડિકમણું કાઉસ્સગ્ન પચફખાણ કર્યું છે જી ઈચ્છામે અણુસદ્દેિ નામે ખમાસમણુણું–નમેડહંતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ બેલી બધાએ નડતુ સાથે બેલિવું. ગુરુમહારાજ હોય તે ગુરુમહારાજ સંપૂર્ણ બોલે પછી બધાએ સાથે એક સ્વરે બોલવું. (બેનોએ “નમોડસ્તુની જગ્યાએ “સંસારદાવા” ની ત્રણ ગાથાઓ બલવી. પેજ નં. ૧૦૬ માં જુઓ) પછી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી વિધિ સંગ્રહ નમુત્થણું સૂત્ર કહી એક જણ ગુરુમહારાજ પાસે આદેશ માંગી “અજિત શાંતિ સ્તવન” મેઈત્ કહી બેલે (અજિતશાંતિ સ્તવન માટે પેજ નં. ૧૩૫ માં જુઓ) પછી પૂર્ણ થયે બધાએ એકી સાથે વરકનકની સ્તુતિ બોલવી. વરકનક શંખ વિદ્રુમ, મરકત ઘનનિભે વિગત મેહં,. સપ્તતિશત જિનાનાં, સર્વામર પૂજિતં વંદે. ૧ પછી ચાર ખમાસમણ સાથે ભગવાડું ચારને વંદન કરવા. પછી શ્રાવક શ્રાવિકાએ કટાસણ પર જમણે હાથ થાપી માથું નમાવી જે વડીલ હોય તે અઠ્ઠાઈજેસુ બેલે. અઠ્ઠાઈજજેમુ દીવ સમુસુ, પન્નરસસુ, કમ્મભૂમીસુ, જાવંત કવિ સાહુ, યહરણગુચ્છપડિગ્નેહધારા પંચમહલ્વયધારાઃ અટ્ટારસ-સહસ્સ સળંગધારા, અખિયાયારચરિત્તા, તે સવે સિરસા મણસા મથએણ વંદામિ. પછી ઈછાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅપાયછિત્ત વિરોહત્થ કાઉસ્સગું કરું? ઈચ્છે દેવસિઅપાયછિત્ત વિરોહણથં કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ કહી ચાર લેગસ્ટ અથવા ૧૬ નવકારને કાઉસ્સગ કરે. પછી પ્રગટ લેગ કહે. પછી ખમાસમણ દઈ ઇચ્છા સંદિ. ભગવે સઝાય સંદિસાહ? ઈચ્છે ખમાસમણ દઈ ઈચ્છા સંદિભગસઝાય કરું? ઈચ્છે કહી નવકાર ઉવસગ્ગહર અને સંસારદાવાની ચાર ગાથા બોલવાની, તેમાં ત્રણ ગાથા બેલાયા પછી ઝંકારારાથી સહુએ સાથે બોલવું, પછી નવકાર બેલી ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગ, દુફખફખય કમ્મફખય નિમિત્ત કાઉસ્સગ્ન કરું ! ઈચ્છ દુફખખય-કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી સંપૂર્ણ ચાર લેગસને અથવા ૧૬ નવકારને કાઉસ્સગ કરવો (એક જણ આદેશ માંગી નહતુ કહી બૃહત્ શાંતિ બેલે (પેજ નં. ૧૪૦ માં જ) બીજા બધાએ કાઉસગ્ગમાંજ શાંતિથી બ્રહશાંતિ સાંભળવી. શાંતિ પૂર્ણ થયે કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે. પછી બેસીને એકજણ આદેશમાંગી “સંતિક સ્તવન બેલે (પેજ નં. ૧૪૩માં જુઓ) Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણમાં છીંક આવે તે કાઉસગ્ન કરવાને વિધિ ૧૫૧ પ્રતિકમણમાં છીંક આવે તો કાઉસ્સગ કરવાને વિધિ પાક્ષિક ચીસાચી કે સંવછરી પ્રતિક્રમણ કરતાં પાક્ષિક (મોટા) અતિચાર પહેલાં છીંક આવે તે પ્રતિક્રમણ ઈરિયાવહિયંથી ફરી શરુ કરવું. અને અતિચાર પછી છીંક આવે તે પ્રતિક્રમણ ચાલુ રાખી દુખફખ-કમ્મફખએના કાઉસ્સગ્ન કર્યા પહેલાં આ વિધિ કરી લેવી. ખમાસમણ દઈ ઈરિયાવહિયં કરવા પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શુદ્રોપદ્રવહાવણાર્થ કાઉસ્સગ કરું? ઈચ્છે શુદ્રોપદ્રવ એહાવણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અને અન્નત્થ કહી સાગરવરગંભીર” સુધીને ચાર લેગસ્સનો કાઉસ્સગ બધાએ કરવો. ત્યારબાદ જે વડીલ અથવા ગુરુમહારાજ હોય તે કાઉસગ્ગ પારી નમોહું કહી નીચેની થેય કહે ને બીજા સાંભળે. સર્વે યક્ષામ્બિકાઘા, વૈયાવૃત્યકરાજિને” શુદ્રોપદ્રવ સંઘાત, તે દ્રતં દ્રાવતુ નઃ ૧ પછી પ્રગટ લોગસ્સ કહી આગળની વિધિ શરુ કરવી. સૂચના :– પફિખ માસી અને સંવછરી પ્રતિક્રમણની વિધિ ભેગી લીધેલી છે. એટલે આરાધકે એ જે જે પ્રતિક્રમણ કરતા હોય તેના શબ્દ તે પ્રતિક્રમણમાં બતાવાના ઉપગ રાખવે. શક્તિ હોય તે છીંક ખાનારે સત્તરભેદી પૂજા ભણાવવી જોઈએ. અને વધુ ખુલાસે ગુગમથી મેળવે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી વિધિ સંગ્રહ ત્રણ માસીના કાળનો કેડે --- માસ કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ થી | અષાડ સુદ ૧૫ થી સુખડીને કાલ ૧ માસ ૨૦ દિવસ ૧૫ દિવસ કામળીને કાલ ૪ ઘડી ૨ ઘડી ૬ ઘડી પાણીને કાલ | ૪ પ્રહર | ૫ પ્રહર | ૩ પ્રહર ત્રણ માસીના કાળની સમજ ૧ કારતક ચોમાસું : (૧) ઉના પાણીને કાળ ચાર પહેરને (૨) ધાબળી–કામળી ઓઢવાને કાળ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ચાર ઘડી (૩) સુખડી વગેરેને કાળ ૧ માસ સુધી (૪) મે તથા ભાજી પાલાની છુટ (૫) પલ્લા ચાર ૨ ફાગણ ચોમાસું (૧) ઉના પાણીને કાળ પાંચ પહેરને (૨) કામળી ઓઢવાને કાલ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડી (૩) સુખડી વગેરેને કાલ ૨૦ દિવસ સુધી (4) મે ને ભાજપાલે ૮ માસ ન ખપે (૫) પલ્લા ત્રણ ૩ અષાઢ ચોમાસું (૧) ઉના પાણીને કાળ ત્રણ પહેરને (૨) કામની ઓઢવાને કાળ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં છ ઘડી (૩) સુખડી વગેરેને કાળ ૧૫ દિવસ સુધી (૪) મે ને ભાજીપાલે ૪ માસ ન ખપે (૫) પલ્લા પાંચ. – વિભાગ બીજે સંપૂર્ણ – Page #179 -------------------------------------------------------------------------- ________________ માસી દેવવંદન ૧૫૩ ૯ વિભાગ ત્રીજો એક – દેવવંદનો – શ્રી પદ્યવિજયજી વિરચિત ચેમાસી દેવવંદન વિધિ-પ્રથમ ઈરિયાવહિ પડિકકમી પછી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવન્! મૈત્યવંદન કરું? ઈછે એમ કહી ગૌત્યવંદન કહેવું. શ્રી આદિજિન ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકરં; સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર. ૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણભૂધર, સુર અસુર કિન્નર કેડિસેવિત. નમે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિન ગુણ મનહરં; નિર્જરાવલી નમે અહનિશ. નમે ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કેડિ પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધા. ન. ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિનંત એ ગિરિવર, મુગતિ રમણ વર્યા રંગે. નમે. ૫ પાતાલ નર સુર લેકમાંહે, વિમલ ગિરિવર તે પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નોટ ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ", પરમ તિ નીપાઈએ. ૭ જિત મેહ કેહ વિ છેહ નિદ્રા, પરમપદસ્થિતજયકરં; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરે. ૮ અહિં અંકિંચિત્ર નમુત્થણું કહી અર્ધા જય વિયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! શ્રી કષભજિન આરાધનાથં ચૈત્યવંદન કરું? ઈચ્છે, એમ કહી ચિત્યવંદન કહેવું. ચાતુર્માસમાં મુનિરાજની સ્થિરતા આપણું ક્ષેત્રમાં હોય તો તેમની નિશ્રામાં જે જે દેવવંદને કરવાને લાભ મળે તે પ્રમાણે દેવવંદનને અનુક્રમ ગોઠવેલ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી ર્વાિધ સ ંગ્રહ આદિદેવ અલવેસ, વિનીતાના રાય, નાભિરાય કુલ મંડણેા, મરુદેવા માય ૧ પાંચશે ધનુષની ફ્રેડડી, પ્રભુજી પરમ દયાળ; ચેારાશી લખ પૂતું, જસ આયુ વિશાલ. ૨ વૃષભ લન જિન વૃષધરુ એ, ઉત્તમ ગુણખાણ; તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ઠાણુ. ૩ પછી જ ર્કાિચ૰ નમ્રુત્યુણુ કહી પછી અરિહંત ચેઈઆણુ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિઆએ કહી નવકારના કાઉસ્સગ્ગ પારી એક થાય કહેવી. પછી લાગસ॰ સવ્વલેએ॰ અન્નત્થ કહી ખીજી થાય કહેવી, પછી પુખરવરદી૰ સુઅસ ભગવએ, કમિ કાઉસ્સગ્ગ, વંદવત્તઆએ અન્નત્ય કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણુ યુદ્ધાણું બૈયાવચ્ચગરાણું૦ અન્નત્યં કહી ચાથી થાય કહેવી. ૧૫૪ ચાર થાય આદિ જિનવર રાયા, જાસ સાવન્ન કાયા; મરુદેવી માયા, ધારી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા; કેવલસિસરરાયા મેાક્ષનગરે સધાયા. ૧ સવિ જિન સુખકારી, માહ મિથ્યા નિવારી; દુર્ગતિ દુઃખ ભારી, શાક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલા-નંત ધારી, નમીયે નર નારી, જેહ વિશ્વોપકારી, ૨ સમેાસરણુ બેઠા, લાગે જે જિનજી મીઠા; કરે ગણપ પઈટ્ટા, ઈંદ્ર ચંદ્રાદિ દીઠા; દ્વાદશાંગી વિટ્ટા, ગુ થતાં ટાલે રિટ્વા; ભવિજન હાય હિંદ્ગા, દેખી પુણ્યે રિટ્ટા. ૩ સુર સમિતવતા; જે ઋધે મહતા; જેહ સજ્જન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવતા, વિઘ્ન વારા ક્રૂરતા; જિન ઉત્તમ થુણતા, પદ્મને સુખ દિંતા. ૪ અહીં નમ્રુત્યુ! જાતિ ચેઈ જાવંત કેવ॰ નમાડ ત્॰ કહી સ્તવન કહેવુ. તે આ પ્રમાણે— સ્તવન પ્રથમ જિજ્ઞેસર પ્રણમીચે, જાસ સુગંધી રે કાય; પવૃક્ષ પરે તાસા દ્રિણી, નયત જે, ભૃંગપરે લપટાય. ૧ રોગ ઉરગ તુજ નવ નડે, અમૃત જે આસ્વાદ, તેહથી મતિહત તેડુ માનુ', કઈ નવ કરે, જગમાં તુમશું રે વાદ. ૨ વિગર ધેાઈ તુજ નિર્મલી, કાયા કંચન Page #181 -------------------------------------------------------------------------- ________________ માસી દેવવંદન ૧૫૫ વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને; જેહ ધરે તારું ધ્યાન. ૩ રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કઈ રુધિર આમિષથી રાગ ગયા તુજ જન્મથી; દૂધ સહોદર હોય. ૪ શ્વાસે શ્વાસ કમલ સામે, તુજ લેકેનર વાત; દેખે ન આહાર નિહાર ચરમચક્ષુ ધણું, એહુવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂલથી, એગણુશ દેવના કીધ; કર્મ ખયાથી અગ્યાર, ચેત્રીશ એમ અતિશય સમવાયાંગે પ્રસિદ્ધ. ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગે; પદ્મવિજય કહે એહ સમય, પ્રભુ પાલ, જિમ થાઉં અક્ષય અભંગ. ૭ પછી “આભવમખંડા” સુધી ય વિયરાય કહેવા, ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અજિતનાથ જિન આરાધનાર્થ ચિત્યંદન કરું? ઈછું કહી ચૈત્યવંદન કરી નમુત્થણું, અરિહંત-ચેઈયાણું અન્નત્થ કહી થાય કહેવી. શ્રી અજિતનાથ જિન ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાને સ્વામી, જિતશત્રુ વિજયાતણે, નંદન શિવગામી. ૧ બોંતેર લાખ પૂરતણું પાડ્યું જિ આય; ગજ લંછન લંછન નહિ. પ્રણમે સુર રાય. ૨ સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ પાદ પ તસ પ્રણમીયે, જિમ લહીયે શિવગેહ. ૩ ય-વિજયા સુત વંદે, તેજથી | દિણ દે, શીતલતાએ ચંદે, ધીરતાએ ગિરિફ મુખ જિમ અરવિ દે, જાસ સેવે સુરી; લહ પરમાણદે, સેવના સુખક. ૧ આ થેય કહી ઊભા ઊભા જ જયવીયરાય “આભવમખંડ” સુધી કહેવા, આ પ્રમાણે સર્વ તીર્થના દેવવંદનને વિધિ જાણ એટલે કે સેલમા, બાવીસમા, ત્રેવીસમા અને વીસમા તીર્થંકરપ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણ અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રી અજિતનાથપ્રભુના વિધિ પ્રમાણે જાણ. શ્રી સંભવનાથ જિન ચૈત્યવંદન સાવસ્થી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદને, ચલવે શિવ સાથ. ૧ સેના નંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમે મનરંગે. ૨ સાઠ લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવસુખ થાય. ૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ થય–સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટૂ જીવના ત્રાતા, આપતા સુખસાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દેહગ વાતા; જાસ નામે પેલાતા. ૧ શ્રી અભિનંદન જિન ચૈત્યવંદન નંદન સંવર રાયને, ચેથા અભિનંદન, કપિ લંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડાત્રણસેં ધનુષમાન, સુંદર જસ કાય. ૨ વિનીતા વાસી વંદીયે એ, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩ થય–સંવર સુત સાચે, જાસ સ્વાદ્વાદ વા, થયે હરે જાગે, મેહને દેઈ તમારો પ્રભુ ગુણગણ મા, એહને ધ્યાને રાચે, જિનપદ સુખ સાચે, ભવ્ય પ્રાણુ નિકા. ૧ - શ્રી સુમતિનાથ જિન ચૈત્યવંદન સુમતિનાથ સુહંક, કેસલ્લા જસ નયરી, મેઘરાય મંગલાતણે નંદન જિતવયરી. ૧ કૌચ લંછન જિન રાજિયે, ત્રણશે ધનુષની દેહ, ચાલીશ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ; તસ પદ પધ સેવા થકી, લહા સુખ અવ્યાબાધ. ૩ શેય-સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ મેરુ ને વલી રાઈ એર એહને તુલાઈ ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ નહિ ઊંણમ કાંઈ સેવીએ તે સદાઈ ૧ શ્રી પદ્મપ્રભ જિન ચૈત્યવંદન કસબીપુર રાજિયે, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ૧ ત્રીશ લાખ પૂરવતણું, જિન આયુ પાલી ધનુષ અઢી દેડડી, સવિ કર્મને ટાલી. ૨ પદ્મ લંછન પરમેશ્વર એ, જિનપદ પવની સેવ; પદ્મવિજય કહે કીજિએ, ભવિજન સહુ નિતમેવ. ૩ થય–અઢીશે ધનુષ કાયા, ત્યકત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા, કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા; સેવે સુર રાયા, મેક્ષનગરે સધાયા. ૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ચામાસી દેવવંદન શ્રી સુપા જિન ચૈત્યવંદન શ્રી સુપાસ જિષ્ણુંદ પાસ, ટાલ્યા ભવ ફ્રે; પૃથિવી માત ઉરે જયા, તે નાથ હુમેરા. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદરુ, વાણારસી રાય; વીશ લાખ પૂરવતણું, પ્રભુજીનું આય. ૨ ધનુષ ખસે જિન ટ્રુડુડી એ, સ્વસ્તિક લંછન સાર; પદ પદ્મ જસ રાજતા, તાર તાર ભવ તાર. ૩ ૧૫૭ થાય—સુપાસ જિન વાણી, સાંબલે જે પ્રાણી; હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુથાણી, ષટ્યુંવ્યશું જાણી, ક પીલે જ્યું ઘાણી. ૧ શ્રી ચંદ્રપ્રભ જિન ચૈત્યવદન લક્ષ્મણા માતા જનમીયા, મહુસેન જસ તાય; ઉડુપતિ લ છન દીપતા, ચંદ્રપુરીના રાય. ૧ દશ લખ પૂરવ આઉભું, દોઢસા ધનુષની દેહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સસસ્નેહ. ૨ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ, પાર ઉતાર. ૩ થાય—સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમ જિન ચંદા, ચંદ વર્ણ સાહુ દા; મહુસેન નૃપ નંદા, કાપતા દુ:ખદા; લંછન મિષ ચંદા, પાય માનું સેવિદા, ૧ શ્રી સુવિધિનાથ જિન ચૈત્યવદન સુવિધનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગર લઇન ચરણે નમું, રામા રૂડી માત. ૧ આયુ એ લાખ પૂરવતણું, શત ધનુષની કાય;કાકી નચરી ધણી, પ્રણમું પ્રભુ પાય. ૨ ઉત્તમ વિધિ જેહુથી વહ્યો એ, તેણે સુવિધિ જિનનામ; નમતાં તસ પદ્મ પદ્મને, હિયે શાશ્વત ધામ. ૩ થાય—નરદેવ ભાવદેવા, જેની સાથે સેવા, જેઠ દેવાધિદેવ, સાર જગમાં જયું મેવા; જોતાં જગ એહુવા, ધ્રુવ દીઠા ન તેહવે, સુવિધિ જિન જેવા, મેક્ષ દ્રે તતખેવા. ૧ શ્રી શીતલનાથ જિન ચૈત્યવદન નંદા દૃઢરથ નંદના, શીતલ શીતલનાથ; રાજા ભલપુરતા Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી વિધિ સંગ્રહ ચલવે શિવ સાથે. ૧ લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ, કાયા માયા ટાળીને, લહ્યા પંચમ નાણુ ૨ શ્રીવત્સ લંછન સુંદરુએ, પદ પદ્મ રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. ૩ ય–શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવ શિવ સુખ કામી, પ્રણમીયે શીશ નામી. ૧ શ્રી શ્રેયાંસનાથ જિન ચૈત્યવંદન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની એંશી ધનુષની કાય ૧ વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય; ખડગી લંછન પદક જે, સિંહપુરીને રાય. ૨ રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન પામ્યા તસ પદ પદ્ધને, નમતાં અવિચલ સ્થાન. ૩ થય–વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવનમેં વિખ્યાત, સુરપતિ સંઘાત; જાસ નિકટ આયાત, કરી કર્મને ઘાત, પામીયા મોક્ષ સાત. ૧ શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદન વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ. ૨ સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પ વચન સુણ, પરમાનંદી થાય. ૩ ય–વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી, તાર્યા નરનારી, દુઃખ દેહગ હારી વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ૧ શ્રી વિમલનાથ જિન ચૈત્યવંદન કંપિલપુર વિમલપ્રભુ, શ્યામાં માતા મલ્હાર, કૃતવર્મા નૃપ કુલ નભે, ઉગમી દિનકાર. ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસતણું, આયુ સુખદાય (સુખ સમુદાય) ૨ વિમલ વિમલ પિતે થયા એક સેવક વિમલ કરેહ; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, એવું ધરી સનેહ. ૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ ચામાસી દેવવદન ૧૫૯ થાય—વિમલ જિન જુટ્ઠારા, પાપ સંતાપ વાશ, શ્યામાંખ મલ્હારા, વિશ્વ કીતિવિદ્વારા; યેાજન વિસ્તારા, જાસ વાણી પ્રસારો, ગુણગણ આધારા, પુણ્યના એ પ્રકારે. ૧ શ્રી અન`તનાથ જિન ચૈત્યવદન અનંત અનત ગુણુ આગરુ, અયેાધ્યા વાસી; સિ હુસેન રૃપ નંદના, થયેા પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીયેા, ત્રીશ લાખ ઉદાર, વરસ આઉપ્પુ પાલીયું, જિનવર જયકાર. ૨ લંછન સિચાણાતણુ એ, કાયા ધનુષ પચાસ, જિન પદ પદ્મ નમ્યા થકી, લહિયે સહજ વિલાસ. ૩ થાય—અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણી; સુરનર તીરિ પ્રાણી, સાંભલે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી, તર્યાં તે ગુણખાણી, પામીયા સિદ્ધિ રાણી. ૧ શ્રી ધનાથ જિન ચૈત્યવદન ભાનુનંદન ધનાથ, સુત્રતા ભલી માત, વ લ છન વજ્ર નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧ દશ લાખ વરસનું આઉભું, વપુ ધનુ પીસ્તાલીશ, રત્નપુરીનેા રાજીયા, જગમાં જાસ જગીશ. ૨ ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાઇ પદ્મતણી, સેવા કરું નિરધાર. ૩ થાય—ધરમ ધમ ધારી, કના પાસ તારી, કેવલશ્રી જેરી, જેઠુ ચારે ન ચેારી; દશન મારી, જાય ભાગ્યા સટારી, નમે સુરનર કેરી, તે વરે સિદ્ધિ ગોરી, ૧ શ્રી શાંતિનાથ જિન ચૈત્યવ`દન શાંતિ જિનેસર સાલમા, ચિરાયુત વા, વિશ્વસેન કુલ નભમણિ, વિજન સુખ કદો. ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણ ણખાણ, ૨ ચાલીશ ધનુષની ટ્રેડડી એ, સમ ચઉસ સ ́ઠાણુ, વન પદ્મ યું ચઢલા, દીઠે પરમ કલ્યાણુ. ૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી વિધિ સંગ્રહ ચાર થાય વંદે જિન શાંતિ, જાસ સેવન કાંતિ, ટાલે ભવભ્રાંતિ, મેહમિથ્યાત્વ શાંતિ, દ્રવ્ય ભાવ અરિવાતિ, તાસ કરતાં નિકાંતિ, ધરતા મન ખાંતિ શેક સંતાપ વાંતિ. ૧ દેય જિનવર નીલા, દેય ધોળાં સુશીલા, દેય રક્ત રંગીલા, કાઢતા કર્મ કલા; ન કરે કેઈ હીલા, દેય શ્યામ સલીલા, સેલ સ્વામીજી પલા, આપજે મોક્ષ લીલા. ૨ જિનવરની વાણી, મેહવલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી અથે ગુંથાણી, દેવ મનુષ્ય પ્રાણી; પ્રણમે હિત આણી, મેક્ષની એ નિશાણી. ૩ વાગે સરી દેવી, હર્ષ હિંયડે ધરેવી, જિનવર પય સેવી; સાર શ્રદ્ધા વરેવી; જે નિત્ય સમવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ એવી. ૪ શ્રી શાંતિનાથ જિન સ્તવન ( ગરબે કેણુને કેરાવ્યો કે નંદજીના લાલ રે–એ દેશી) સોલમાં શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદ રે; જેહની સારે સુરપતિ સેવકે. અ• તિરિ નર સુર સમુદાય કે. અએક યોજનમાંહે સમાય છે. અ. ૧ તેહને પ્રભુજીની વાણું કે, અ. પરિણમે સમજે ભવિ પ્રાણું કે, અ૦ સહુ જીવના સંશય ભાંજે. કે, અ૦ પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે છે. અ. ૨ જેહને જોયણ સવાસે માન કે, અ૦ જે પૂર્વના રોગ તેણે થાન કે; અ. સવિ નાશ થાયે નવા નાવે કે, અ ષટ્ માસ પ્રભુ પરભાવે છે. અત્ર ૩ જિહાં જિનજી વિચરે રંગ કે, અ. નવિ મૂષક શલભ પતંગ કે; અનવિ કોઈને વયર વિરોધ કે, અ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રેપ કે. અ૦ ૪ નિજ પરચકને ભય નાસે કે. અ૦ વલી મરકી નાવે પાસ કે, અત્રે પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે, અ૦ જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે. અા ૫ જસ મસ્તક પૂઠે રાજે કે, અ૦ ભામંડલ રવિપરે છાજે કે; અચિ૦ કર્મક્ષયથી અતિશય અગિયાર કે અચિત્ર માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે. અચિ૦ કબ દેખું ભાવ એ ભાવે કે; અચિવ એમ હંશ ઘણું ચિત્ત આવે કે; અચિવ શ્રી જિન ઉત્તમ પરભાવે કે, અચિત્ર કહે પદ્મવિજય બની આવે કે અચિ૦ ૭ શ્રી કુંથુનાથ જિન ચૈત્યવંદન કુંથુનાથ કામિત દવે, ગજપુર રાય; સિરિ માતા ઉર અવતર્યો, સુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીસ ધનુષની, લંછન જસ છાગ; કેવલ Page #187 -------------------------------------------------------------------------- ________________ માસી દેવવંદન ૧૬૧ જ્ઞાનાદિક ગુણ, પ્રણમે ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિ કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય. ૩ થય–કુંથુજિતનાથ, જે કરે છે સનાથ; તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહને તજે સાથ, બાવલ દીયે બાથ; તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ. ૧ શ્રી અરનાથ જિન ચૈત્યવંદન નાગપુરે અર જિનવરુ, સુદર્શન નૃપ નંદ દેવી માતા જનમીયે ભવિ જન સુખકંદ. ૧ લંછન નંદાવર્તાનું, કાયા ધનુષહ ત્રીશ સહસ ચિરાશી વરસનું, આયુ જાસ જગીશ. ૨ અરુજ અજર અજ જિનવરુ, એ પાયે ઉત્તમ ઠાણ; તસ પદ પદ્મ આલંબતાં, લહીયે પદ નિરવાણુ. ૩ થય–અર જિનવર રાયા, જેહની દેવી માયા સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયસમવસરણ વિરચાયા, ઈદ્ર ઈદ્રાણી ગાયા. ૧ શ્રી મલિનાથ જિન ચૈત્યવંદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી; પ્રભાવતી જસ માવડી, ટલે કર્મ વયરો. ૧ તાત શ્રીકુંભનરેસરુ, ધનુષ પચવીશની કાય, લંછન કલશ મંગલકરુ, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેડને, નમતાં શિવસુખ થાય. ૩ થય–મલિ જિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે; ઈંદ્રિય ગણ દમિયે, આણ જિનની ન કમી, ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે; જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. ૧ શ્રી મુનિસુવ્રત જિન ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન, પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ શરીરકર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર. ૨ ત્રીશ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩ વિ. સં ૧૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ . શ્રીવિધિસંગ્રહ - યમુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મેડ ભામે સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિધામે. ૧ શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન મિથિલા નયરી રાજી, વપ્રાસુત સાચે; વિયરાય સુત છોડીને, અવર મત મા. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેડ; નમિ જિનવરનું હતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું એ, પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. ૩ થય–નમિયે નમિ નેહ, પુણ્ય થાયે ક્યું કે, અઘ સમુદાય જેહ, તે રહે નાહી હ; લહે કેવલ તેહ, સેવતા કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મને આપ્યું છે. ૧ 1 શ્રી નેમિનાથ જિન ત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવદેવી માય, સમુદ્રવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય. ૧ દશ ધનુષની દેડડી, આયુ વરસ હજાર, શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ થાણ. ૩ ચાર ચય રાજુલ વર નારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલશ્રી સારી, પામીયા ઘાતિ વારી. ૧, ત્રણ જ્ઞાન સંયુતા, માતની કૂખે હંતા, જનમે પુરÇતા, આવી સેવા કરતા, અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા; મહિયલ વિચરંતા, કેવલશ્રી વરતા. ૨, સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે; ત્રિગડું સેહાવે, દેવ દે બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિડાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે ૩ શાસન સુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકિતી નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુસેવાકારી, જાપ જપીયે સવારી, સંઘ દ્વરિત નિવારી, પદ્યને જેહ પ્યારી. ૪ શ્રી નેમિનાથ જિન સ્તવન (આ જમાઈ પ્રાહુણા, જયવંતાજી–એ દેશી નિરખે નેમિ જિણંદને, અડિંતાજી; રાજીમતી કર્યો ત્યાગ, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ માસી દેવવંદન ભગવંતા; બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો; અરિ અનુક્રમે થયા વીતરાગ. ભગવ ૧ ચામર ચક સિંહાસન, અરિ પાદપીઠ સંયુક્ત ભગઇ છત્ર ચાલે આકાશમાં અરિ દેવદુંદુભિ વર ઉત્ત. ભગ- ૨ સડસ જોયણ ધ્વજ તે; અરિ પ્રભુ આગલ ચાવંત, ભગકનક કમલ નવ ઉપરે; અરિ વિચરે પાય ઠવંત. ભગo ૩ ચાર મુખે દિયે દેશના અરિ ત્રણ ગઢ ઝાકઝમાલ, ભગ, કેશ રેમ શમથુ નખા, અરિ વધે નહિં કઈ કાલ. ભગ ૪ કાંટા પણ ઉંધા હવે; અરિ પંચવિષય અનુકૂલ, ભગવ ષત સમકાલે ફલે, અરિ, વાયુ નહિ પ્રતિકૂલ, ભગ, ૫ પાણી સુગંધ સુર કુસુમની; અરિ૦ વૃષ્ટિ હાય સુરસાલ, ભગવે પંખી દીયે સુપ્રદક્ષિણા, અરિ૦ વૃક્ષ નમે અસરાલ. ભગ ૬ જિન ઉત્તમ પદ પાની, અરિ. સેવ કરે સુર કેડી, ભગ, ચાર નિકાયના જઘન્યથી, અરિ ચૈત્યવૃક્ષ તેમ જેડી. ભગ૦ ૭ , શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવ પાસ; વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખક, નવ હાથની કાયા, કાશી દેશ વાણુરશી પુણ્ય પ્રભુ આયા. ૨ એક વરસનું આઉખુએ, પાળી પાસ કુમાર, પદ્મ કહે મુકતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩ ચાર થાય ' શ્રી પાસ નિણંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચેસઠ ઈદા; લંછન નાગિંદા, જાસ પાયે સેહંદ સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા. ૧ જનમથી વર ચાર, કર્મ નાશે અગ્યાર, એગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર, સવિ ચેત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર, નમિયે નર નાર, જેમ સંસાર પાર. ૨ એકાદશ અંગા, તેમ બારે ઉવંગ, ષ છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા; દશ પઈન સુસંગ, સાંભલે થઈ એકંગા, અનુગ બહુ ભંગા, નંદી સુત્ર પ્રસંગ. ૨ પાસે યક્ષ પાસે, નિત્ય કરતા નિવાસે, અડતાલીશ જાસે, સહસ પરિવાર પાસે સહુએ પ્રભુ દાસે, માંગતા મેક્ષ વાસે કહે પદ્ય નિકાસે, વિનના વૃંદ પાસે. ૪ શ્રી પાશ્વનાથ જિન સ્તવન (માહારા પાસજી રે –એ દેશી ) જિનજી ત્રેવીશમે જિન પાસ, આશ મુજ પૂરવે રે લે, માહરા નાથજી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીવિધિસંગ્રહ રે લે. જિન, ઈહ ભવ પરભવ દુઃખ, દેહગ સવિ ચૂર લે; માહ૦ જિન આઠ પ્રાતિહાર્ય શું; જગમાં તું જે રે લે. માહ૦ જિન તાહરા વૃક્ષ અશેકથી, શેક દરે ગયે રે લે. માહ૦ ૧ જિન. જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમવૃષ્ટિ કરે રે લે, માહ૦ જિન. દિવ્યધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લે. માહ૦ જિન, ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લે. માહ૦ જિન જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લે. માહ૦ જિન. ૨ પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લે. માહ૦ જિન તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લે. માહ૦ જિનભામંડલ શિર પૂઠે, સૂર્ય પરે તપે રે લે. માહ૦ જિન નિરખી હરખે જેહ, તેહના પાતક ખપે રે લે. માહ૦ જિન૩ દેવ દંદુભિને નાદ, ગંભીર ગાજે ઘણે ૨ લે માહ૦ જિન. ત્રણ છત્ર. કહે તુજ કે, ત્રિભુવન પતિપણે રે લે. માહ૦ જિન એક કુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લે. માહ૦ જિન. રાગી કેવી દેવ કે, તે ભવમાં અટે રે લે. માહ૦ જિન- ૪ પૂજક નિદક દેય કે, તાહરે સમપણે રે. લે. માહ૦ જિન, કમઠ ધરણપતિ ઉપર સમચિત્ત તું ગણે રે લે. માહ૦ જિન પણ ઉત્તમ તુજ પાદ; પદ્મ સેવા કરે લે. માહ૦ જિન તેહ. સ્વભાવે ભવ્ય કે ભવસાયર તરે રે લે. ૫ શ્રી વાનસ્વામી રૌત્યવંદન સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાને જાયે; ક્ષત્રિકુંડમાં અવતર્યો, સુર નસ પતિ ગાયે. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોંત્તર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિન રાયને એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણવ્યા, પવવિજય વિખ્યાત. ૩ ચાર થયેલ મહાવીર જિર્ણોદા રાય સિદ્ધાર્થનંદા; લંછન મૃગેંદા, જાસ પાયે સેહંદ સુર નર વર ઈંદ, નિત્ય સેવા કરંદા; ટાલે ભવફંદા, સુખ આપે અમંદા૧ અડ જિનવર માતા, મેક્ષમાં સુખ શાતા; અડ જિનની (જનની ) ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા; અડ જિનમ જનેતા, નાક માહેંદ્ર યાતા; સવિ જિનવર નેતા, શાશ્વતાં સુખ દેતા. ૨ મલ્લી નેમિ પાસ, આદિ અદ્રમ ખાસ કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ; શેષ છ સુવિલાસ, કેવલજ્ઞાન જાફ કરે વાણી પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ. ૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ ચામાસૌ દેવવંદન ૧૬૫. જિનવર જગદીશ, જાસ મહેાટી જગીશ, નહિ રાગ ને રીશ, નામીચે તાસ શીશ; માતંગ સુર ઈશ, સેવતા રતિ ક્રિસ; ગુરુ ઉત્તમ અધીશ. પદ્મ ભાંખે સુશિષ. ૪ શ્રી વદ્માન જિન સ્તવન જાસ ( ગેમર સાગરી પાલ ઊભી દોય નાગરી મારા લાલ–એ દેશી. ) શાસનનાયક શિવસુખ દાયક જિનપતિ; મારા લાલ; પાયક સુરાસુર, ચરણે નરપતિ. મારા॰ સાયક કદ્રુપ કેરાં, જેણે નવિ ચિત્ત ધર્યાં; મારા૦ ઢાયક પાતક વૃઢ, ચરણ અંગી કર્યાં, મારા૦ ૧ ક્ષાયિકભાવે કેવલ, જ્ઞાનદન ધરે; મારા૦ જ્ઞાયક લેાકાલેાકના, ભાવશું વિસ્તરે; મારા૦ ઘાયક ઘાતિક, મની આપદા, મારા૦ લાયક અતિશય પ્રાતિહાર્યાંની સંપદા, મારા૦ ૨ કારક ષટ્ક થયાં તુજ કે, આતમ તત્વમાં મારા॰ ધારક ગુણુ સમુદાય, સયલ એકતત્વમાં; મારા૰ નારક નર તિરિ દેવ, ભ્રમણથી હુ થયા; મારા કારણે જેડુ વિભાવ, તેણે વિપરીત લા; મારા૦ ૩ તારક તુ ભવિ [સવિ] જીવને, સમરથ મેં લહ્યો; મારા॰ ઠારક કરૂણારસથી, ક્રોધાનલ કહ્યો; મારા॰ વાચક જેહ ઉપાધિ, અનાદિની સહચરી; મારા૦ કારક જિન ગુણ ઋદ્ધિ, સેવકને ખરાખરી; મારા૦ ૪ વાણી એહવી સાંભળી, જિન આગમતી; મારા॰ જાણી ઉત્તમ આશ; ધરી મનમાં ઘણી; મારા॰ ખાણી ગુણુ તુજ પદ, પદ્મની ચાકરી; મારા૦ આણી હુંયડે હેજ, કરું નિજ પદ કરી. મારા॰ પ અહિં. જયવીયરાય પૂરા કહેવા. શ્રી શાશ્વતા અશાશ્ર્વતા જિન ચૈત્યવંદન કોડી સાત ને લાખ ખઢાંતેર વખાણુ, ભુવનપતિ ચૈત્ય સંખ્યા પ્રમાણું; એંશી સે જ઼િનખિમ એક ચૈત્ય ઠામે; નમે। સાસય જિનવરા માક્ષ કાર્મે, ૧ કાડી તેરશે ને નેવ્યાશી વખાણે, સાઠ લાખ ઉપર વિ ખમ જાણે; અસંખ્યાત વ્યંતર તણા નગર નામે, નમા૦ ૨ અસ ખ્યાત તિહાં ચૈત્ય તેમ ન્ત્યાતિષીયે, મિ’બ એકશત એંશી ભાંખ્યા ઋષિય; નમે તે મહા ( ઋદ્ધિ ) સિદ્ધિ નવનિધિ પામે, નમા૦ ૩ વલી બાર દેવલેાકમાં Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રીવિધિસંગ્રહ ચૈત્ય સાર; સૈવેયક નવમાંહિ દેહરા ઉદાર, તિમ અનુત્તર દેખીને મ પડે ભામે. ન. ૪ ચેરાશી લાખ તેમ સત્તાણું સહસ્સા, ઉપર ત્રેવીશ ચૈત્ય શેભાયે સરસા; હવે બિંબસંખ્યા કહું તેહ ધામે, નમ. પ સે કેડી • બાવન કેડી જાણે, ચોરાણું લખ સહસ ચઆલ આણે; સય સાત ને આઠ ઉપરે પ્રકામે, નમે. ૬ મેરુ રાજધાની ગજદંત સાર, જમક ચિત્રવિચિત્ર કાંચન વખાર; ઈસ્તુકાર ને વર્ષધર નામ ઠામે, નમે૭ વલી દીર્ઘ, શૈતાઢય ને વૃત્ત જેહ, જંબૂ આદિ વૃક્ષે દિશા ગજ છે તેડ; કુંડ મહાનદી કહ પ્રમુખ મૈત્ય ગ્રામે, નમે૮ માનુષેત્તર નગવરે જેહ મૈત્ય, નંદીસર ચેક કુંડલ છે પવિત્ત, તિછલેકમાં ચત્ય નમિયે સુઠામે, નમે. ૯ પ્રભુ રાષભ ચંદ્રાનન વારિણ, વળી વાદ્ધમાનાભિધે ચાર શ્રેણ; એહ શાશ્વતા બિંબ સવિચાર નામે, નમે ૧૦ સવિ કેડિ સય પનર બાયોલ ધાર, અઠ્ઠાવન લખ સહસ છત્રીશ સાર, એંશી જઈશ વણ વિના સિદ્ધિ ધામે, નમે૧૧ અશાશ્વત જિનવર નો પ્રેમ આણી, કેમ. ભાંખિયે તે જાણી અજાણી; બહુ તીર્થને ઠામે બહુ ગામ ગામે, નમો. ૧૨ એમ જિન પ્રણમીજે, મેહ નૃપને દમીજે, ભવ ભવ ન ભમીજે, પાપ સર્વે ગમીજે; પરભાવ વમીજે, જે પ્રભુ અમીજે, પદ્મવિજય નમીજે, આત્મતત્વે રમીએ, નમે. ૧૩ અહીં અંકિચિ નમુત્થણું કહીને એક લેગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદસનિમ્મલયર ” સુધી કરો. પછી એક જણે કાઉસ્સગ્ગ પારી ચારે થાય. સાથે કહેવી, તે આ પ્રમાણે– થયો ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિણુ દુઃખ વારે જી; વદ્ધમાન જિનવર વળી પ્રણ, શાશ્વત નામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હવે, ચાર નામ ચિત્ત ધારે જી; તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારે છે. ૧ ઊર્ધ્વ અધે તિચ્છી લેકે થઈ, કેડિ પન્નરસું જાણે જી; ઉપર કેડિ બહેંતાલીસ પ્રણમો, અડ વન લખ મન આણજી; છત્રીશ સહસ એંસી તે ઉપરે, બિબતણે પરિમાણે જી; અસંખ્યાત વ્યંતર તિષીમાં, પ્રણમું તે સુવિહાણ જી. ૨ રાયપણી જીવાભિગમે ભગવતી સૂત્રો ભાખી જી; જબૂદ્વીપપન્નત્તિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખીજી, વલી અશાશ્વતી જ્ઞાતાકપમાં, વ્યવહાર પ્રમુખે આખીજી; તે જિનપ્રતિમા લેપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી જી. ૩ એ જિન Page #193 -------------------------------------------------------------------------- ________________ ચેામાસી દેવવંદન ૧૬૭ つ પૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર કડાયા જી, તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સૂરવર, દેવીતણા સમુદાયાજી; નંદીશ્વર અઠ્ઠાઈ મહાત્સવ કરે, અતિ હ ભરાયાજી; જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી. ૪ અહીંયા થાયની સાથે+મહેાટી શાંતિ એક જણે કહેવી અને ખીજા સર્વ કાઉસ્સગ્ગમાં રહી સાંભળે. પછી પારીને પ્રગટ એક લોગસ્સ કહે. પછી બેસીને સ જણ તેર નવકાર ગણે. ત્યારપછી ખમાસમણુ પૂર્ણાંક ૮ શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુડરિકગણુધરાય નમો નમઃ ” એ પાઠ તેર વખત સ જનાએ કહેવા. પછી પાંચ તીનાં પાંચ સ્તવન કહેવાં શ્રી શત્રુંજયનું સ્તવન જાત્રા નવાણું કરીયે વિમલગિરિ જા॰ એ આંકણી. પૂરવ નવાણુ વાર શેત્રુ જાગિરિ, ઋષભ જિષ્ણુદ સમાસરીયે. વિમ૰૧ કોડી સહસ ભવ પાતિક ત્રુટે, શત્રુજય સ્ડામા ડગ ભરિયે વિમ૦ ૨ સાત છઠ્ઠ ટ્ઠીય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીયે ગિરિવરિયે. વિમ૰ ૩ પુંડરિક પદ જપીયે મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે વિમ૦ ૪ પાપી અવિ નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરિયે. વિમ૰૧, ભુમિ સંથારો ને ૨, નારીતણ્ણા સ ંગ, દૂર થકી પહેરીયે. વિમ૦૬ ૩, સચિત્ત પરિશ્તારી ને એકલ ૪, આહારી, ગુરુ સાથે ૫, પદ રિયે. વિમ૦ ૭, ૬, પડિક્કમણાં દોય વિધિશુ કરીયે, પાપ પડેલ વિખરીયે. વિમ૦ ૮ કલિકાલે એ તીરથ મહાટું, પ્રવણ જેમ ભરિયે. વિમ૦૯ ઉત્તમ એ ગિરિવર સેવતા, પદ્મ કહે ભવ તરિયે. વિમ. ૧૦ શ્રી ગિરનાર ગિરિવરનું સ્તવન ( માહારા વાલાજી—એ દેશી. ) તારણથી રથ ફેરી ચાલ્યા કત રે, પ્રીતમજી, આઠ ભવની પ્રીતડી ત્રોડી તત માહુરા પ્રીતમજી,નવમે ભવ પણ નેહ ન આણે મુઝ રે, પ્રીત તે શે કારણ એટલે આવવુ તુજ્જ. માહા૦ ૧ એક પોકાર સુણી તિય ચના એમ રે; પ્રીત॰ મૂકે અમલા રાતી પ્રભુજી કેમ. માહા॰ ષટું જીવના રખવાલમાં શિરદાર રે; પ્રીત॰ તે કેમ વિલવતી સ્વામી મૂકા નારી. માહા૦ ૨ શિવવધુ કેરું એહવુ કેહવું રુપ રે; પ્રીત॰ મુઝ મૂકીને ૐ આ પુસ્તનના પેજ ન ૨૯ માં મોટી શાંતિ જોઈ લેવી. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી વિધિ સંગ્રહ. ચિત્તમાં ધરી જિન ભૂપ માહા. જિનછ લિયે સહસાવનમાં વ્રતભાર રે; પ્રગટ કીધ રે; પ્રીત જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ, માહાજે પ્રીત ઘાતિ કરમ ખપાવીને નિરધાર. માહાત્ર ૩ કેવલ અદ્ધિ અનંતી પ્રગટ કીધું રે. પ્રીત જાણું રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ. મહા. પ્રભુજીએ કીધું કરવું તે રે, પ્રીત. એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જેહ. માહા૪ પ્રભુ પહેલા નિજ શેક્યનું જેવા રૂપ રે, પ્રીત કેવલજ્ઞાન લહી થઈ સિદ્ધ સરૂપ, માહા શિવવધુ વરીયા જિનવર ઉત્તમ નેમ રે. પ્રીતટ પર્વ કહે પ્રભુ રાખે અવિચલ પ્રેમ. માહા. ૫ શ્રી અબુદગિરિવરનું સ્તવન ( કેયલે પરવત ધુંધલે રે લે–એ દેશી. ) આબુ અચલ રઆિમણે રે લે, દેલવાડે મને ડર, સુખકારી રે, વાદલીયે જે સ્વર્ગશું રે લે. દેઉલ દીપે ચાર, બલિહારી રે. ૧ ભાવ ધરીને ભેટીયે રે લે. એ આંકણી. બાર પાદશાહ વશ કીયા રે લે. વિમલ મંત્રીસર સાર. સુત્ર તેણે પ્રાસાદ નિપાઈઓ રે લે, ઋષભ જગદાધાર, બલિહારી રે. આ૦ ૨ આબુ અચલ રેલીયામણું રે લે, તેહ ચૈત્યમાં જિનવરુ રે લે. આઠશે ને છોતેર સુખ૦ જેહ દીઠે પ્રભુ સાંભરે રે લે, મેહ કર્યો જેણે જેર; બલિઆબુ ૩ દ્રવ્ય ભરી ધરતી મળી રે લે, લીધી ઉંલ કાજ સુખ૦ ચૈત્ય તિહાં મંડાવીયે રે લે, લેવા શિવપુર રાજ બલિટ આબુ. ૪ પન્નરશે કારીગરા રે લે. દીવી ધરા પ્રત્યેક સુખ, તેમ મર્દન કારક વલી રેલે, વસ્તુપાલ એ વિવેક. બલિ૦ આબુ) ૫ કેરણી ધારણું તિહાં કરી રે લે, દીઠે બને તે વાત; સુખ૦ પણ નવિ જાય મુખે કહી રે લે, સુરગુરુ સમ વિખ્યાત. બલિ આબુ ૬ ત્રણે વરસે નીપજે રે લે, તે પ્રાસાદ ઉત્તગ; સુખ૦ બાર કેડી ત્રેપન લક્ષને રે લે, ખરચા દ્રવ્ય ઉછરંગ. બલિ૦ આબુoછ દેરાણી જેઠાણીના ગેખલા રે લે, દેખતાં હરખ તે થાય; સુખ૦ લાખ અઢાર. ખરચીયા રે લે. ધન્ય ધન્ય એડની માય; બલિ૦ આબુo ૮મૂલનાયક નેમીધરુ રે લે. જન્મથકી બ્રહ્મચારી, સુખ૦ નિજ સત્તા રમણી થયે રે લે, ગુણ અનંત આધાર; બલિ૦ આબુo ૯ ચારને અડસઠ ભલા રે લે, જિનવર બિંબ વિશાલ સુખo આજ ભલે મેં ભેટીયા રે લે, પાપ ગયાં પાયાલ; બલિ૦ આબુo ૧૦ અષભ ધાતુમયી દેડરે લે, એકસે પીસ્તાલીશ બિંબ, ચોમુખ ચૈત્ય જુડારીયે રે લે, મરૂબરમાં Page #195 -------------------------------------------------------------------------- ________________ - - ચેમાસી દેવવંદન જેમ અંબ; બલિ- આબુ, ૧૧ બાણું કાઉસ્સગીઆ તેહમાં રે લે, અગન્યાસી જિનરાય, સુ) અચલગઢે બહુ જિનવરા રે લે, વંદું તેડના પાય. બલિ આબુo ૧૨ ધાતુમયી પરમેશ્વરા રેલે, અદ્દભુત જાસ સ્વરૂ૫; સુo ચૌમુખ મુખ્ય જિન વંદતાં રેલે, થાયે નિજ ગુણ ભૂપ. બલિ આબુo ૧૩ અઢારશે ને અઢારમાં રે લે, ચૈતર વદિ ત્રીજ દિન, સુo પાલણપુરના સંઘશું રે લે, પ્રણમી થયે ધન ધન. બલિ૦ આબ૦ ૧૪ તેમ શાંતિ જગદીશરુ રે લે, યાત્રા કરી અદ્દભુત, સુo જે દેખી જિન સાંભરે રે લે, સેવ કરે પુરહું. બલિ આબુo એમ જાણી આબુતણી રે લે, જાત્રા કરશે જેહ સુo જિન ઉત્તમ પદ પામશે રે લે, પદ્મવિજય કહે તેહ. બલિ૦ આબુo ૧૬ શ્રી અષ્ટાપદ ગિરિવર સ્તવન અષ્ટાપદ અરિહંતજી, ડારા વ્હાલાજી રે; આદીશ્વર અવધાર નમીયે નેડશું, ડાબે દશ હજાર મુર્શિદશું, હા0 વરિયા શિવવધુ સાર; નમીયેo ભરત ભૂપ ભાવે કર્યો; મડા૦ ચઉમુખ ચૈત્ય ઉદાર નo જિનવર વીશે જિહાં, મ્હાથાપ્ય અતિ મનોહર ન૦ ૨ વરણ પ્રમાણે બીરાજતા હાંલંછન ને અલંકાર. નળ સમ નાસાયે શોભતા; હાo ચિહું દિશે ચાર પ્રકાર નo ૩ મદદરી રાવણ તિહાં. સ્વાo નાટક કરતાં વિચાલ; ત્રુટિ તાંત તવ રાવણે મહા૦ નિજ કર વિણું તતકાલ. ૧૦ ૪ કરી બજાવી તિણે સમે હાલ્ય પણ નવિ ત્રચ્યું તે તાન. ન તીર્થંકર પદ બાંધીયું; હાઅદ્ભુત ભાવશું ગાન. ન પ નિજ લધે ગૌતમ ગુરુ, હા કરવા આવ્યા તે જાત્ર; નવ જગચિંતામણી તિડાં કર્યું, હા તાપસ બેધ વિખ્યાત. ન૦ ૬ એ ગિરિ મહિમા મેટકે. હા, તેણે પામે જે સિદ્ધિ નો જે નિજ લબ્ધ જિન નમે. ન્હા પામે શાશ્વત ઋદ્ધિ ન ૭ પદ્ધવિજ્ય કહે એડના. સ્વા. કેતાં કરું રે વખાણ ન વીર સ્વમુખે વરણવ્યો, મહા નમતાં કેડિકલ્યાણ નમીયે નેહશું મહારા વાલાજી રે. ૮ શ્રી સમેતશિખરજીનું સ્તવન ( કીડા કરી ઘેર આવીએ દેશી ) સમેતશિખર જિન વંદિયે, મેટું તીરથ એહ રે પાર પમાડે ભવ– તણે, તીરથ કહિયે તેહ રે. સમેત ૧ અછતથી સુમતિ જિર્ણોદ લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મપ્રભુ શિવસુખ વર્યા, ત્રણસેં અડ અણગાર રે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી વિધિ સંગ્રહ રે. સમેત ૨ પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાસ જિર્ણદરે, ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ રે. સમેત. ૩ છ હજાર મુનિરાજ શું, વિમલ જિનેશ્વર સિદ્ધારે, સાત સહસ શું ચૌદમા, નિજાર્ય વર કીધાં . સમેત ૪ એકસો આઠમું ધર્મજી, નવશે શું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસ શું, સાચે શિવપુર સાથ રે. સમેત. ૫ મલ્લિનાથ શત પાંચશું, મુનિ નમિ એક હજાર રે, તેત્રીસ મુનિ યુત પાસજી, વરીયા શિવસુખ સાર રે, સમેત, ૬ સત્તાવીશ સહસ ત્રણશે, ઉપરે ઓગણપચાસ રે, જિનપરિકર બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે સમેત. છ એ વિશે જિન એણે ગિરે, સિધ્યા અણસણ લઈ રે, પદ્મવિજય કહે પ્રણમીયે, પાસ શામળનું ચેઈ રે સમેત. ૮ શ્રી જ્ઞાનવિમલસૂરિજી વિરચીત * દિવાળી દેવવંદન ક સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી. અન્નત્થ કહીને એક લેગસ્સને કાઉસ્સગ્ન કરે. અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્ય વંદન કરું ? ઈચ્છે કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. પ્રથમ ચૈત્યવંદન વીર જિનવર વીર જિનવર, ચરમ ચૌમાસ, નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભાએ, કાર્તિક અમાવાસ્યા ચણિયે, મુહૂર્ત શેષ નિર્વાણ તાંહિ, સેલ પહોર દેઈ દેશના, પહત્યા મુક્તિ મઝાર, નિત્ય દિવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર. ૧ પછી અંકિંચિત્ર નમુત્થણું કહી જય વીયરાય સેવણઆભવમખંડ” સુધી કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! રમૈત્યવંદન કરું ? કહી બીજું ચૈત્યવંદન કહેવું. દ્વિતીય સૈત્યવંદન દેવ મતિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગ, મેરઈયાં હાથે ગ્રહી, દ્રવ્ય તેજ ઉદ્યોત કીધે, ભાવ ઉદ્યોત જિનેંદ્રને, ઠામ ઠામ એહ ઓચ્છવ Page #197 -------------------------------------------------------------------------- ________________ દિવાળી દેવવંદન ૧૭૧ પ્રસિદ્ધો, લખોડી છ ફલ કરી, કલ્યાણ કરે એ, કવિ નવિમલ કહે ઈશ્ય, ધન ધન દહાડે તેડ. ૨ પછી જકિચિ, નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું કરેમિકાઉસ્સગ્ગ વંદણવત્તિએ અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી નમે અડëત્વ કહી પ્રથમ ય કહેવી. પછી લેગસ સવ્વલેએ અરિહંત અન્નાથે કહી નવકારને કાઉસગ્ગ કરી બીજી ય કહેવી. પછી પુખરવરદ. સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્થ. કહી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ તસ્સ. ઉત્તરી. અન્નત્ય કહી પારી–નમે અર્હત કહી. ચેથી થેય કહેવી. -: પ્રથમ વીર સ્તુતિ – મનહર મૂર્તિ મહાવીરતણી, જિણે સોલ પહોર દેશના પભણ, નવમલી. નવ લચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી. ૧ શિવ પહત્યા રૂષભ ચ દશ ભકતે, બાવીસ લા શિવ માસ થિત, છઠે શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવાસ્યા નિરમલી. ૨ આગામી ભાવી ભાવ કહ્યા, દિવાલીકપે જેહ લહ્યા, પુણ્ય પાપ ફલ અઝયણે કહ્યાં, સવિ તહતિ કરીને સહ્યાં. ૩ સવિ દેવ મલી ઉદ્યોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે, જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે. ૪ - પછી બેસી નમુત્થણું કહી અતિચેઈઆણું૦ અન્નત્થ. કહી એક નવકારને કાઉસ્સગ કરી મારી નમે અર્હતું. કહી બીજા છેડાની પ્રથમ. થેય કહેવી. ત્યારપછી લેગસ્સવ સવ્વલેએ. અન્નત્થ. કહીં નવકારને કાઉસ્સગ્ગ કરી પારી બીજા જેડાની બીજી ય કહ્યાં પછી પુખરવરદી. સુઅસ ભગવએ. અન્નત્થ૦ કહી નવકારને કાઉસ્સગ્ન કરી મારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુદ્વાણુંવેયાવચ્ચતરૂઉત્તરી અને અન્નત્થ કહી કાઉસ્સગ્ગ પારી નમેઅર્હત્ કહી, પૂર્વની પેઠે એથી ય કહેવી. દ્વિતીય વરસ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુર નરના નાયક, જેની સારે સેવ, કરણ રસ કદ, વદ આણંદ આણી, ત્રિશલાસુત Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી વિધિ સંગ્રહ સુંદર, ગુણમણિ કેરે ખાણું. ૧ જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે તે. ૧ ચ્યવન ૨ જનમ ૩ વ્રત; ૪ નાણુ અને પનિર્વાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણુ.૨ જિહાં પંચ સમિતિ યુત, પંચમહાવત સાર, જેહમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર, ૧ પરમેષ્ટિ ૨ અરિહંત.૩ નાથ ૪ સર્વેસને ૫ પાર, એહ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. ૩ માતંગસિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુખ દુરિત ઉપદ્રવ, જે ટલે નિતનેવી, શાસન સુખદાઈ, આઈ સુણે અરદાસ; શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરે વંછિત આશ ૪ બેસી નમુસ્કુર્ણ૦ જાવંતિ ચેઈઆઈo ખમાસમણ૦ જાવંત કેવિ સાહૂ નમે અર્હત્ કહી સ્તવન કહેવું. શ્રી મહાવીર જિન સ્તવન શ્રી મહાવીર મનેહરુ, પ્રણમું શિર નામી, કંત જશેદ નારીને, જિન શિવગતિ ગામી. ૧ ભગિની જાસ સુદંસણ, નંદિવર્ધન ભાઈ, હરિ લંછન હેરાલુ, સહકેને સુખદાયી. ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણે, સુત સુંદર સહે, નંદન ત્રિશલા દેવીને, ત્રિભુવન મન મેહે. ૩ એક શત દશ અધ્ય ચન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. ૪ ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સેલ પહેર દીયે દેશના, કરે ભવિ ઉપગાર. ૫ સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે ચણી, ગનિષેધ કરે તિહાં, શિવની નીસરણી. ૬ સ્વાતિ નક્ષત્રે ચંદ્રમા, જેગે શુભ આવે; અજરામરપદ પામીયા, જય જય રવ થાવ. ૭ ચેસઠ સુવર આવીયા, જિન અંગ પખાલી, કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાલી. ૮ લાખ કેડી ફલ પામીએ; જિન ધ્યાને રહીયે; ધીરવિમલ કવિરાજને, જ્ઞાનવિમલ કહિયે. ૯ પછી અદ્ધ જ વીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! ત્યવંદન કરું ? ઈચ્છે કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું. તૃતીય ચેત્યવંદન. શ્રી સિદ્ધાર્થ નૃપકુલતિલે, ત્રિશલા જસ માત; હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીશ વરસ ગૃહવાસ ઠંડી, લીએ સંયમ ભાર, બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર, ત્રીસ વરસ એમ સવિ Page #199 -------------------------------------------------------------------------- ________________ • દિવાળી દેવવંદન ૧૭૩ મલી એ, બહોતેર આયુ પ્રમાણ, દિવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણ. ૩ પછી જ કિંચિત્ર નમુત્થણું કહી આખા જય વીયરાય કહેવા. ગૌતમસ્વામિ દેવવંદન - બીજે છેડે આ બીજા જેડામાં પણ પ્રથમ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ચૈત્યવંદન કરૂં ? કહી પ્રથમ ચૈત્યવંદન કહેવું વગેરે પ્રથમના જેડની પેઠે સર્વ વિધિ કરવી. પ્રથમ ચૈત્યવંદન નમે ગણધર નમે ગણધર, લબ્ધિ ભંડા, ઇંદ્રભૂતિ મહેમા નીલે, વડ વજીર મહાવીર કેરે, ગૌત્તમ ગેટ ઉપજે, ગણિ અગ્યારમાહે વડેરે, કેવલજ્ઞાન લઘું જિણે, દિવાલી પરભાત, જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખશાત. ૧ દ્વિતીય ચૈત્યવંદન ઇંદ્રભૂતિ પહિલે ભણું, ગૌતમ જસ નામ, ગેબર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ, પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર, વરસ પચાસ ગ્રહે વસ્યા, વતે વર્ષજ ત્રીશ, બાર વરસ કેવલ વર્યાએ, બાણું વરસ સવિ. આય, નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય. પ્રથમ શ્રેય જોડે ઇંદ્રિભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગેસે અલંકર્યા, પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી. ભવજલ તર્યા. ૧ ચઉ આઠ દશ દેય. જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરવે, સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગૌતમ વદે લળીલળી. ૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી. સકલ ગુણે ભરી, દીયે દીક્ષા તે લહે કેવલસિરિ, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા, સૂરિ શાસનની પર ભાવિકા, શ્રી, જ્ઞાનવિમલ દિપાલિકા, કરે નિત્ય નિત્ય મંગલમાલિકા. ૫ દ્વિતીય શ્રેય જોડે શ્રી ઇંદ્રભૂતિ ગણવૃદ્ધિ ભુતિ, શ્રીવીતીર્થાધિપ મુખ્યશિષ્યમ, સુવર્ણ કાંતિ કૃતકર્મશાંતિં, નમામ્યહે ગૌતમગેત્ર રત્નમ- ૧ તીર્થકર ધર્મધુરા-- Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રો વિધિ સંગ્રહ ધુરીણ, યે ભૂતભાવિપ્રતિવર્તમાના, સત્ પંચકલ્યાણકવાસસ્થા, દિગંતુ તે મંગલમાલિક ચ. ૨ જિનેંદ્રવાક્ય પ્રથિતપ્રભાવ, કર્માણકાનેક પ્રભેદ– સિંહમ આધિત શુદ્ધમુનીંદ્રવર્ગ–-જંગત્યમેયં જ્યતાતુ નિતાંતમ- ૩ સમ્યગ્દશાં વિદનહરા ભવંતુ, માતંગયક્ષાસુરનાયકાશ્ચ; દીપાલિકાપર્વણિ સુપ્રસન્ના, શ્રી જ્ઞાનસૂરિર્વરદાયકા. ૪ પ્રથમ સ્તવન વીર મધુરી વાણું ભાંખે, જલધિ જલ ગંભીર રે ઈંદ્રભૂતિ ચિત્ત બ્રાંતિ, રજકણ હરણ પ્રવર સમીર રે; વીર. ૧ પંચભુત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વિર૦ ૨ વેદ પદને અર્થ એહવે, કરે મિથ્યાપ રે; વિજ્ઞાનઘન પદ વેદ કેરાં, તેહનું એડ સ્વરૂપ રે. વિર૦ ૩ ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શન ઉપગ ૨, પંચભૂતિક જ્ઞાનમય તે, હેય વસ્તુ સંગ રે. વિર૦ ૪ જિહાં જેવી વસ્તુ દેખિયે, હોય તેવું જ્ઞાન રે; પૂરવ જ્ઞાન વિપર્યયથી, હેય ઉત્તમ જ્ઞાન છે. વીર પ એહ અર્થ સમર્થ જાણ, મ ભણ પર વિપરીત રે; ઈણિપણે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વીર૦ ૬ દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમસ્વામ રે; અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે પ્રણામ રે. વર૦ ૭ દ્વિતીય સ્તવન ( અલબેલાની દેશી ) દુઃખહરણ દીપાલિકા રે લાલ. પરવ થયું જગમાંહિ ભવિ પ્રાણી રે, વીર નિર્વાણુથી થાપના રે લાલ, આજ લગે ઉચ્છાહી, ભવિ. સમકિત દષ્ટિ સાંભળે રે લાલ. એ આંકણી સ્યાદ્વાદ ઘર ઘેલીએ રે લોલ, દર્શનની કરી શુદ્ધિ. ભવિ૦ ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, ટલે રજ દુઃકર્મ બુદ્ધિ. ભવિ૦ ૨ સમ સેવા કરે જિનરાયની રે લાલ, દિલ ઠાં મિઠાશ ભવિ. વિવિધ પદારથ ભાવનારે લાલ, તે પકવાનની રાશિ. ભવિ૦ ૩ સમ૦ ગુણિજન પદની નામના ફે લાલ, તેહિજ જુહાર ભટ્ટાર. ભવિ. વિવેક રતન મેરાઇયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર ભવિ૦ ૪ સમ સુમતિ સુવનિતા હેજ શું રે લાલ, મન ઘરમાં કરે વાસ. ભવિ. વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલચ્છી નિકાસ Page #201 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ ́ચમી દેવવંદન ૧૭૫ ભવિ૰ ૫ સમ૰ મૈત્રાદિક ચિંતનારે લાલ, તેડુ ભલા શણગાર; વિ દર્શન ગુણુ વાઘા અન્યારે લાલ, પરિમલ પર ઉપગાર. વિ૦૬ સમ પૂર્વ સિદ્ધ કન્યા પખેરે લાલ, જાનઈ યા અણુગાર. ભવિ૰ સિદ્ધશિલા વર વેદિકા રે લાલ, કન્યા નિવૃત્તિ સાર. ભવિ૦૭ સમ૰ અનતે ચતુષ્ટય દાયો રે લાલ શુદ્ધાં યોગ નિરોધ ભવિ પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિષેધ. ભવિ૦ ૮ સમ॰ ઇણિ પરે પ દિપાલિકા ૐ લાલ, કરતાં કેાડી કલ્યાણુ, ભવિ જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ શું રે લાલ, પ્રગટે સકલ ગુણખાણુ. વિ. ૮ સમ૦ તૃતીય ચૈત્યવદન જીવ કે જીવ કેરો, અછે મનમાંહિ; સંશય વેઢ પદ્મ કરી, કહી અ અભિમાન વાર્યાં, શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તા, ત્રિપદી પામી ગુંથીયા, પૂરવ ચઉદ્દે ઉદાર; નય કહે તેહના નામથી, હાયે જય જયકાર દીવાલીનું ગણનું ૧ શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ ૨ શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ ૩ શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ દરેક પદની વીશ—વીશ નવકારવાલી ગણવી. સમાસ શ્રી વિજયલક્ષ્મીસુરિ વિરચીત શ્રી જ્ઞાનપચમી દેવવદન પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વલી પાંચ દીવેટના દીવા કરીયે, તે દીવા જયણાપૂર્વક પુસ્તકને જમણે પાસે સ્થાપીયે અને ધૂપધાણુ ડામે પાસે મૂકીયે. પુસ્તક આગલ પાંચ અથવા એકાવન સાથીયા કરી ઉપર શ્રીફલ તથા સોપારી મૂકીયે. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરીએ, પછી દેવ વાંદીયે, અને સામાયિક તથા પાસહ મધ્યે વાસક્ષેપ પૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથવા દેહેરાં મધ્યે ખાજા ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રી જિનમૂર્તિ સ્થાપીયે, તથા મહાઉત્સવથી પોતાને ઠામે સ્નાત્ર Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી વિધિ સંગ્રહ ભણાવીયે. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય, તેની પણ વાસક્ષેપ પ્રમુખે પૂજા કરીયે (તથા ઉજમણું માંડ્યું હોય ત્યાં પણ યથાશક્તિએ, કરી જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રી સૌભાગ્યપંચમીના દેવ વાંદીયે. ) દેવ વાંદવાને વિધિ પ્રથમ પ્રગટ નવકાર કહી ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી એક લેગસ્સનો કાઉસગ્ગ કરી, ન આવડે તે ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મતિજ્ઞાન આરાધનાર્થ મૈત્યવંદન કરું ? એમ કહી પછી યેગમુદ્રાએ. મૈત્યવંદન કરવું. શ્રી મતિજ્ઞાનનું ચેત્યવંદન શ્રી સૌભાગ્ય પંચમીતણે, સયલ દિવસ સણગાર, પાંચ જ્ઞાનને પૂછયે. થાય સફલ અવતાર ૧ સામાયિક પિસહુ વિષે, નિરવ પૂજા વિચાર સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મહાર. ૨ પૂર્વ દિશે, ઉત્તર દિશે પીઠ રચી ત્રણ સાર; પંચ વરણ જિનબિંબને, સ્થાપીજે સુખકાર. ૩ પંચ પંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી જેગ, પંચ વરણ કળશા ભરી, હરીયે દુઃખ ઉપભેગ. ૪ યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે, પંચ જ્ઞાનમાં પૂરે કહ્યું, શ્રી જિનશાસન રાજે. ૫ મતિ શ્રુત વિણ હવે નહિ એ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રુતમાં મતિ માન. ૬. ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હોયે સમકાલે; સ્વામ્યાદિકથી અભેદ, છે, પણ મુખ્ય ઉપગ કાલે. ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ મેગે, મતિ સાધન મૃત સાધ્ય છે, કંચન કલશ સંચાગે. ૮ પરમાતમ પરમેસરૂ એ, સિદ્ધ સયલ ભગવાન, મતિજ્ઞાન પામી કરી, કેવલ લક્ષમી નિધાન. ૯ અંકિંચિ૦ નમુત્થણ, જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવી સાહૂ, નમેડé૦ કડી સ્તવન કહેવું. * શ્રી મતિજ્ઞાનનું સ્તવન ( રસિયાન દેશી) પ્રણ પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જે, જેહ સુજ્ઞાની, શુભ ઉપયોગે ક્ષણમાં નિર્જર, મિથ્યા સંચિત ખેહ. સુ૧ પ્રણ સંતપદાદિક નવ દ્વારે, મતિ અનુગ પ્રકાશનું સુત્ર નય વ્યવહારે આવરણ ક્ષય કરી Page #203 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન १७७ કરી, અજ્ઞાની જ્ઞાન ઉચ્છ્વાસ, સુ॰ ૨ પ્ર॰ જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, ઢો નય પ્રભુજીને સત્ય સુ॰ અંતરમુહૂત્ત રહે ઉપયોગથી, એ સર્વાં પ્રાણીને નિત્ય; સુ૦ ૩ પ્રણ॰ લબ્ધિ આંતરમુહૂત્ત લઘુપણું, છાશ સાગર જિğ. સુ॰ અધિકા નવભવ બહુવિધ જીવને, અંતર કદિયે ન દિઠ્ઠ, સુ॰ ૪ પ્રણ૦ સંપ્રતિ સમયે એક એ પામતા; હુંય અથવા નવિ હેય, સુ॰ ક્ષેત્ર પડ્યેપમ ભાગ અસખ્યમાં, પ્રદેશ માને બહુ જોય. સુ૦ ૫ પ્રણ૦ મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કહ્યા પડિવાઈ અનત, સુ॰ સર્વ આશાતન વજ્ર જ્ઞાનની, વિજયલક્ષ્મી લહેા સંત, સુ૦ ૬ પ્રણ૦ પછી સંપૂર્ણ જય વીયરાય કહી, ખમાસમણ દઈ, ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્ ! શ્રી મતિજ્ઞાન આરાધના કાઉસગ્ગ કરૂ ? ઈચ્છે ? મતિજ્ઞાન આરાધના કરેમિ કાઉસગ્ગ વર્વાત્તઆએ અને અન્નત્થ કહી એક લેાગસના ચ ંદ્વેસુ નિમ્મલયા સુધીના અને ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી પારી નમેટુ સિદ્ધાચાર્યે પાધ્યાય સ સાધુભ્યઃ કહી થાય કહેવી. થાયઃ—શ્રીમતિજ્ઞાનની તત્વ ભેદથી, પર્યાએ કરી વ્યાખ્યાજી, ચવિડ દ્રવ્યાદિકને જાણે, આદેશે કરી દાખ્યા જી; માને વસ્તુ ધર્મ અનતા નહી અજ્ઞાન વિવક્ષાજી, તે મતિજ્ઞાનને વઢો પૂજા, વિજયલક્ષ્મી ગુણુકાંક્ષાજી ૧ પછી ખમાસમણુ દઇ એક ગુણના દુહા કહી, પછી, ખીજી ખમા– સમણુ દેઈ .ખીજો ગુણુ વર્ણવવે. એ રીતે મતિજ્ઞાન સબંધી અઠ્ઠાવીસ ખમાસમણુ દેવા, તેની પીઠિકાના દુડા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે દુહા શ્રી શ્રુતદેવી ભગવતી, જે બ્રાહ્મી લીપીરૂપ, પ્રણમે જેતુને ગાયમા, હું વંદું સુખ, રૂપ, (૧) જ્ઞેય અન ંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ, તેના એકાવન કહું, આતમધમ પ્રકાશ. ૨ ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક, એમ એકાવન દીજીએ, ખમાસમણુ સુવિવેક. ૩ શ્રી સૌભાગ્યપચી દિને. આરાધ મતિજ્ઞાન, ભેદ અઠ્ઠાવીશ એડના, સ્તવીયે કરી બહુમાન. ૪ ઈંદ્રિય, વસ્તુ પુગ્ગલા, મલવે અવત્તવ નાણુ, લેાચન મન વિષ્ણુ અક્ષને, વ્યંજનાવગ્રહુ જાણુ. ૫ ભાગ અસંખ્ય આવિલ લઘુ, સાસ પહુત્ત ઈિ જિન્ડ્રૂ; પ્રાપ્યકારી ચઉ દીદ્રયા, અપ્રાપ્યકારી દુગ હિંડું. ૬ વિ. સ. ૧૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ વિધિસંગ્રહ ૧૭૮ ખમાસમણને દુહ સમક્તિ શ્રદ્ધાવંતને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ, (અહીં પહેલું ખણાસમણ દેવું ને એ પ્રમાણે આ દુહે દરેક ગુણ દીઠ કહે અને કહ્યા પછી ખમાસમણું આપવું.) , નહી વર્ણાદિક યેજના, અર્થાવગ્રહ હોય, નેઈદ્રિય પંચેઈટિયે, વસ્તુગ્રહણ કાંઈ જોય. સમ- ૨ અન્વય વ્યતિરેકે કરી, અંતર્મુહૂર્ત પ્રમાણ પચંદ્રિય મનથી હૈયે, ઈહા વિચારણ જ્ઞાન. સમ૦ ૩ વર્ણાદિક નિશ્ચય વસે, સુર નર એહિ જ વસ્ત, - પંચંદ્રિય મનથી હૈયે, ભેદ અપાય પ્રશસ્તા. સમ૦ ૪ નિષ્ણુત વસ્તુ સ્થિર રહે, કાલાંતર પણ સાચ; પંચંદ્રિય મનથી હૈયે, ધારણ અર્થ ઉવાચ. સમ૫ નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સતત ધ્યાન પ્રકામ, અપાયથી અધિકે ગુણે, અવિસ્મૃતિ ધાણા ઠામ. સમય ૬ અવિશ્રુતિ સ્મૃતિતણું, કારજ કારણ જેહ, સંખ્ય અસંખ્ય કાલજ સુધી, વાસના ધારણ તેહ. સમ૦ ૭ પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અપ્રાપ્ત એકત્વ; અસંખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણ તત્વ. સમ૦ ૮ વાજિંગ નાદ લહી રહે, એ તે દુંદુભિ નાદ; અવગ્રહાદિક જાણે બહુ, ભેદ એ મતિ આહાદ. સમ૦ ૯ દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તદપિ સામાન્ય - શબ્દ એ નવ નવ જાતિને, એ અબહુમતિમાન, સમ ૧૦ એકજ દુચિના નાદમાં, મધુર તરુણાદિક જાતિ, જાણે બહુવિધ ધર્મશું, ક્ષય ઉપશમની ભાતિ. સમ0 ૧૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન ૧૭૯ મધુરતાદિક ધર્મમાં, ગ્રહો અલ્પ સુવિચાર અબહુવિધ મતિભેદને, કીધે અર્થ વિસ્તાર. સમ૦ ૧૨ શીઘ્રમેવ જાણે સહિ, નવી હેય બહુ વિલંબ ક્ષિપ્ર ભેદ એ જ્ઞાનને, જાણે મતિ અવલંબ. સમ- ૧૩ બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિમ ભેદ, - પશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ. સમ૦ ૧૪ અનુમાને કરી કે ગ્રહે, ધ્વજથી જિનવર શૈત્ય પૂર્વ પ્રબંધ સંભારીને, નિશ્ચિત ભેદ સંકેત. સમ૦ ૧૫ આહિર ચિન્હ ગ્રહે નહી, જાણે વસ્તુ વિવેક અનિશ્ચિત ભેદ એ ધારીએ, આભિનિબંધિક ટેક. સ. ૧૬ નિઃસંદેડ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર નિશ્ચિત અર્થ એ ચિંતવે, મતિજ્ઞાન પ્રકાર. સ. ૧૭ એમ હોયે વા અન્યથા, એમ સદેહે જુત્ત ધરે અનિશ્ચિત ભાવથી વસ્તુ ગ્રહણ ઉપયુક્ત. સ. ૧૮ બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું, જિમ એકદા તિમ નિત્ય બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવભેદનું ચિત્ત. સ. ૧૯ બહુ પ્રમુખ રૂપે કદી, કદી અબહૂવાદિક રૂપ; એ રીતે જાણે સદા, ભેદ અધ્રુવ સ્વરૂપ સ ૨૦ અવગ્રહાદિક ચઉ ભેદમાં, જાણવા યોગ્ય તે ય તે ચઉભેદે ભાંખી, દ્રવ્યાદિકથી ગણેય; જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિસિડ ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિ. સમ ૨૧ સામાન્ય દેશે કરી, કલેક સ્વરૂપ ક્ષેત્રથી જાણે સર્વને, તવ પ્રતીત અનુરૂપ. સમ૦ ૨૨ અતીત અનાગત વર્તના, અદ્ધા સમય વિશેષ; આદેશ જાણે સહુ, વિતથ નહિ લવલેશ. સમ- ૨૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ભાવથી વિત્તું ભાવના, જાણે ભાગ અનંત; ઉયિકાદિક ભાવ જે, પંચ સામાન્યે લહુત. સમ૦ ૨૪ અશ્રુત નિશ્રિત માનિયે, મતિના ચાર પ્રકાર; શીઘ્ર સમય રાહા પરે, અકલ ઉત્પાતિકી સાર. સમ૰ ૨૫ વિનય કરતાં ગુરુતણેા, પામે મતિ વિસ્તાર; શ્રી વિધિસંગ્રહુ તે વિનચિકી મતિ કહી, સઘલા ગુણુ શિરદાર. સમ૦ ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર; તે બુદ્ધિ કહી કાર્મિકી, નદીસૂત્ર મઝાર. સમ૦ ૨૭ જે વચના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર; કમલ વને મહા હુંસને, પરિણામિકી એ સનૂર; અડવીશ મંત્રીશ દુગ ચઉ, ત્રણશે ચાલીશ જે; દ્રશનથી મતિભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહ, સમ૦ ૨૮ શ્રુતજ્ઞાન પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સ સક્રિસહુ ભગવન્ ! શ્રી આરાધના ચૈત્યવંદન કરું ? ઈચ્છ. કહી ચૈત્યવંદન કહેવું. શ્રુતજ્ઞાન દ્વિતીય શ્રતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમા, સ્વપર પ્રકાશક જેહ; જાણે દેખે જ્ઞાની શ્રુતથી ટલે સ ંદેહ, અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગાચર દાખ્યા; તેના ભાગ અન તમા, વચન પર્યાયે આખ્યા; વલી કથનીય પદાથ ના એ, ભાગ અનંતમા જેહ, ચઉદે પૂર્વમાં રચ્યા, ગણધર ગુણ સસનેહ૧ માંહોમાંહે પૂવધા, અક્ષર લાલે સરિખા; છઠ્ઠાણુવડીયા ભાવથી, તે શ્રુત મતિય વિશેષા. તેહિજ માટે અનતમે, ભાગ નિબદ્ધા વાચા; સમકિત શ્રુતના માનીયે, સર્વ પદારથ સાચા; દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ; જાણે તે સવિ વસ્તુને નંદીસૂત્ર ઉપદેશ રચાવીશ જિનના જાણીએ, ચઉદ પૂર્વધર સાધ, નવશત તેત્રીશ સતુસ છે, અઠ્ઠાણુ નિરુપાધ, પરમત એકાંતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમકિતવતે ગ્રહ્યાં, અ યથાર્થ થાય. અતિ શ્રુત કેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત, શ્રુતપંચમી આરાધવા, વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. કુ Page #207 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન ૧૮૧. પછી નમુત્થણું૦ જાવંતિ, ખમાસમણ, જાવંત, નમહંતુ કહી સ્તવન કહીયે, શ્રી કૃતજ્ઞાનનું સ્તવન ( હરીયા મન લાગે—એ દેશી ) શ્રી શ્રુત ચઉદ ભેદે કરી, વરણુ શ્રી જિનરાજ રે; ઉપધાનાદિ આચારથી, સેવિયે શ્રુત મહારાજ રે, શ્રુતશું દિલમા રે, દિલ મા રે, મન મા રે, પ્રભુ આગમ સુખકાર રે. શ્રુત૦ ૧ એકાદિ અક્ષર સંગથી; અસંગી અનંત રે; સ્વપર પર્યાયે એક અક્ષરે, ગુણ પર્યાય અનંત રે. શ્રુત૦ ૨ અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે છે નિત્ય રે; તે તે અવરાએ નહી, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે, શ્રત. ૩ ૧ ઈ છે સાંભળવા ૩ ફરી પૂછે, ૪ નિસર્ણ ૫ ગ્રહે ૬ વિચારંત રે; ૭ નિશ્ચય ૮ ધારણા તિમ કરે, ધીગુણ આઠ એ ગણુત રે કૃત. ૪ વાદી વીસ જિનતણુ, એક લાખ છત્રીસ હજાર રે; બસે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે. શ્રત ૫ ભણે ભણવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે; તસ અવતાર વખાણીયે, વિજ્યલક્ષમી ગુણગેહ રે. શ્રુત૦ ૬. પછી યે વીયરાય કહી; ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! શ્રી શ્રુતજ્ઞાન આરાધનાથે કાઉસ્સગ કરું? ઈચ્છે ! શ્રી શ્રુતજ્ઞાન આરાધનાથ', કરેમિ કાઉસ્સગ્ગ. વંદણુવત્તિઓએ અન્નત્થ કહી લેગસ્સને અથવા ચાર નવકારને કાઉસગ્ગ કરી પારીને થેય કહેવી.' થાય ? ત્રિગડે બેસી શ્રી જિનભાણ, બેલે ભાષા અમીય સમાણુ, મત અનેકાંત પ્રમલ અરિત શાસન સફરી સુખાણ, ચઉ અનુગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણુ; સકલ પદારથ ત્રિપદી જાણ, જે જP ભૂમિ પસરે વખાણ, દેષ બત્રીશ પરિહાણ કેવલીભાષિત તે શ્રતનાણું; વિલમસૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજે તે સયાણ. ૧ - પછી ખમાસમણ દઈ શ્રુતજ્ઞાનના ચઉદ ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે તેમાં પહેલા બે દુડા પીઠિકાના છે અને તે પછીને દુહે દરેક ગુણ દીઠ કહે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી વિધિ સંગ્રહ છો થતજ્ઞાનના દુહા વંદે શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ; - તેમાં ચઉદશ વરણવું, શ્રુતકેવલી શ્રુત ઈશ. ૧ ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાન; લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન. ૧ ( પીઠિકા) પવયણ મૃત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ પૂજે બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત આણ ૧ ( આ દુહે દરેક ગુણે કહે. ) કરપલ્લવે ચેષ્ટાદિ કે, લખે અંતર્ગત વાચ એહ અનક્ષર શ્રુતતણે, અર્થ પ્રકાશક સાચ. પવ- ર સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ; મન ઈદ્રિયથી ઉપન્યું, સંસી શ્રુત અહિઠાણ. પર્વ. ૩ મન રહિત ઇંદ્રિયથક, નિપજ્યું જેહને જ્ઞાન, ક્ષય ઉપશમ આવરણથી, શ્રુત અસંગી વખાણ. પવ. ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ - લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભર; - શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત યુત વડનૂર પવ, પ ભૃગજાલ નર બાલ મતિ, રચે વિવિધ આયાસ; તિહાં દર્શન દર્શનતણે, નહીં નિદર્શનભાસ. - સદ્દ અસદુ વહેંચણ વિના, ગ્રહ એકાંતે પક્ષ જ્ઞાન ફલ પામે નહીં; એ મિથ્યા કૃત લક્ષ. પવ૦ ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત મૃતધારા નિજ નિજ ગણધર વિરચિયે, પામી પ્રભુ આધાર. પવ, દુષ્પસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રુત આચાર; - એક જીવને આશરી, સાદિ સાંત સુવિચાર. પ૦ શ્રુત અનાદિ દ્રવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એક મહાવિદેડમાં તે સદા, આગમ ચણ અછે. પવ૦ ૯. - ૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન ૧૩ - અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંત; દ્રવ્યાદિક ચઉ ભેદમાં, સાદિ અનાદિ વિરતંત. પવળ સરિખા પાઠ છે સૂત્રમાં તે શ્રુત ગમિક સિદ્ધાંત, - પ્રાયે દષ્ટિવાદમાં, શેભિત ગુણ અનેકાંત. ૫૦૦ સરિખા આલાવા નહી, તે કાલિક શ્રુતવંત, આગમિક શ્રત એ પૂછયે, ત્રિકરણ યોગ હસંત. પવ૦ ૧૨ અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ તે આગલ દુગુણ પદે, અંગપ્રવિષ્ટ સુચનાણ. પવ૦ ૧૩ બાર ઉપાંગ જેહ છે, અંગબાહિર મૃત તે; અંગપ્રવિષ્ટ વખાણુંયે, શ્રત લહમીસૂરિ ગેહ, પવ૦ ૧૪ અવધિજ્ઞાન પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અવધિજ્ઞાન આરાધનાથં ચૈત્યવંદન કરું ? ઈ છું કહી ચૈત્યવંદન કહેવું. તૃતીય શ્રીઅવધિજ્ઞાન ચૈત્યવંદન અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ, ક્ષય ઉપશમ આવરણને, નવિ ઇંદ્રિય આપેક્ષ; દેવ નિસ્ય ભવ પામતાં, હેય તેહને અવશ્યશ્રદ્ધવંત સમય લહે, મિથ્યાત વિભંગ વશ્ય, નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ, કાઉસ્સગ્નમાં મુનિહાસ્યથી, વિઘટ તે ઉપયોગ, ૧ જઘન્યથી જાણે જુએ, રૂપીદ્રવ્ય અનંતા, ઉત્કૃષ્ટા સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુણતા ક્ષેત્રથી લઘુ અંગુલત; ભાગ અસંખિત દેખે, તેહમાં પુદ્ગલ બંધ જે, તેને જાણે પેખે; લેક પ્રમાણે આલેકમાં એક ખંડ અસંખ્ય ઉકિક, ભાગ અસંખ્ય આવલિત, અદ્ધા લઘુપણે દિ ર ઉત્સર્પિણી અવસર્પિણ એ, અતીત અનાગત અદ્ધા; અતિશય સંખ્યાતિતપણે, સાંભલે ભાવ પ્રબંધ, એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિરખે, અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવ ગુથી પરખે; ચાર ભેદ સંક્ષેપથી એ, નંદીસુત્ર પ્રકાશે; વિજ્યલક્ષમીરસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે. ૩ પછી નમુત્થણું જાવંતિ. ખમાસમણ, જાવંતનમહું કહી સ્તવન કહેવું. ' Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી વિધિ સંગ્રહ શ્રી અવધિજ્ઞાનનું સ્તવન ( કુમર ગભારે નજરે દેખતાં જી—એ દેશી ) પૂજે પૂજે અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમકિતવંતને એગુણ હાય રે; સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહેદય જોય રે, પૂજે. ૧ શિવરાજ ષિ વિપર્યય દેખતે રે, દ્વીપ સાગર સાત સાત રે, વીર પસાયે દેષ વિભંગ ગયે રે, પ્રગટો અવધિ ગુણ વિખ્યાત રે. પૂ૦ ૨ ગુરુ સ્થિતિ સાધિક છાસઠ સાગરુ રે, કેઈને એક સમય લઘુ જાણ રે; ભેદ અસંખ્ય છે તરતમ વેગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે. પૂજે. ૩ ચારશે એક લાખ તેત્રીસ સહસ છે રે, એનાણી મુણિંદ રે; અષભાદિક ચઉવીશ જિણુંદના રે, નમે પ્રભુ પદ અરવિંદ રે, પૂજે ૪ અવધિજ્ઞાની આણુંદને દીએ રે, મિચ્છામિ દુક્કડં ગેયમ સ્વામી રે, વરજે આશાતના જ્ઞાન જ્ઞાનીતણું રે. વિજયલકમી સુખધામ રે. પૂ. ૫ પછી જ્યવીયરાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અવધિજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે ? અવધિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણુ અન્નત્થ૦ કહી એક લેગસ્સને અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી પારી થેય કહેવી. - શ્રી અવધિજ્ઞાનની હોય ( શંખેશ્વર સાહિબ જે સમરે એ દેશી ) એહીં નાણુસહિત સવિ જિનવ, ચવિ જનની કુખે અવત, જસ નામે લહીયે સુખત, સવિ ઈતિ, ઉપદ્રવ સંહ, હરિ પાઠક સંશય સંહ, વીર મહિમા જ્ઞાન ગુણાય, તે માટે પ્રભુજી વિશ્વભરુ, વિજ્યાંકિત લક્ષમી સુહંક. ૧ પછી ખમાસમણ દઈ ઉભા થઈ અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા. - શ્રી અવધિજ્ઞાન દુહા અસંખ્ય ભેદ અવધિ તણા, ષટું તેમાં સામાન્ય, - ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લેક અસંખ્ય પ્રમાણ; . લેચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ; Page #211 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ. ઉપન્ય અવધિજ્ઞાનને, ગુણ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસ માંહે સે વાર. ૧ (આ દુહે સર્વત્ર ખમાસમણે કહે.) જે ક્ષેત્રે એહી ઉપન્યું, તિહાં રહ્યો વસ્તુ દેખતઃ થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત. ઉ૫૦ ૨ અંગુલ અસંખ્યય ભાગથી, વધતું લેક અસંખ્ય; લેકાવધિ પરમાવધિ, વર્તમાન ગુણ કંખ્ય; ઉપ૦ ૩ ગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધધ પૂરવ યેગથી, એહ મનને કામ. ઉ૫૦ ૪ સંખ્યા અસંખ્ય જન સુધી, ઉત્કૃષ્ટ લેકાંત, દેખી પ્રતિપાતિ હય, પુદ્ગલ દ્રવ્ય એકાંત. ઉપ૦ પ એક પ્રદેશ અલેકને, પેખે જે અવધિનાણ; અપડિવાઈ અનુક્રમે, આપે કેવલનાણ ઉપ૦ ૬ મન:પર્યવ જ્ઞાન. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી મનઃ પર્યાવજ્ઞાન આરાધનાથ ચેત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચત્યવંદન કરવું. શ્રી ચતુર્થી મન:પર્યવજ્ઞાન શૈત્યવંદન, શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણે; અપ્રમાદી અદ્ધિવંતને, હૈયે સંયમ ગુણઠાણે, કેઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિ ણામે, મનના ભાવ જાણે સહી, સાગાર ઉપગ ઠામે, ચિંતવતા મનેદ્રવ્યના એ, જાણે બંધ અનંતા; આકાશે અને વર્ગણ, રહ્યા તે નવિ મુણું તા. ૧ સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણીયે, તનુ વેગે કરી ગ્રહીયા, મનેગે કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા; તિષ્ણુ માણસ ક્ષેત્રમાં, અઢી દ્વિીપ સહિ વિલેકે, તિર્જીકના મધ્યથી, સહસ જોયણુ અપેકેઉર્વ જાણે જોતિષી લગે એ, પલિયને ભાગ અસંખ્ય, કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ૨ ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે જજુમતિથી વિપુલમતિ; અધિકા ભાવ વખાણે; મનના પુદ્ગલ દેખીને, અનુમાને રહે સાચું, વિતથપણું પામે નહી, તે જ્ઞાને ચિત્ત રાચું; અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત ચરણકમલ નમું તેહનાં, વિજયલક્ષમી ગુણવંત. ૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી વિધિ સંગ્રહ પછી નમુત્થણું જાવંતિક ખમાસમણ, જાવંત મેહંતુ કહી સ્તવન કહેવું. ચતુથી શ્રીમન પર્યાવજ્ઞાન સ્તવન, | (છ રે એ દેશી.) જી રે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી, જી રે જી. જી. સંયમ સમય જાણુંત, તવ લેકાંતિક માનથી, જી રે છ ૧ જીવ તીર્થ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા, જી રે જી. જી. ષટ્ અતિશયવંત દાન, લેઈ હરખે સુર નરા જી રે જી૨ જી. ઈણ વિધ સવિ અરિહંત, સર્વવિરતિ જબ ઉચ્ચરે, જી રે જી. જી. મન પર્યવ તવ નાણ, નિર્મલ આતમ અનુસરેજી રે જી. ૩ જી. જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતિપણે ઊપજે રે જી. જીઅપ્રમાદી અદ્ધિવંત, ગુણઠાણે ગુણ નીપજે. જી રે જી. ૪ જીએક લક્ષ પીસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીયે, જી રે જી. જી. મનનાણુ મુનિરાજ, ચાવીશ જિનના વખાણીયે. જી રે છે. ૫ જી. હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મનતણા. જી રે જી વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણા. જી રે જી. ૬ - પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મન:પર્યાવજ્ઞાન આરાધનાથ* કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છ. મનઃ પર્યાવજ્ઞાન આરાધનાથ” કરેમિ કાઉસ્સગ્ગ વંદણુ અન્નત્થ૦ કહી એક લેગસ્સને અથવા ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી નમેહંતુ કહી દેય કહેવી. શ્રી મન:પર્યવજ્ઞાનની થાય. (શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર-એ દેશી) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી છે, છવસ્થ અવસ્થા રહે છે જિહાં લગે; વેગાસન તપ ધારી છે. ચોથું મન:પર્યવ તવ પામે, મનુજ લેક વિસ્તારી છે, તે પ્રભુને પ્રણમે ભવિ પ્રાણી, વિજયલક્ષમી સુખકારીજી. ૧ પછી ખમાસમણ દઈ ઉભા રહી, મન:પર્યવજ્ઞાનના ગુણના દુહા કહેવા. Page #213 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી ડેવવદન દુહા મન:પવ દુગ ભેદથી, સયમ ગુણ લહી શુદ્ધ; ભાવ મનાગત સંજ્ઞીના, જાણે પ્રગટ વિશુદ્ધ; ઘટ એ પુરુષે ધારીયા, ઈમ સામાન્ય ગ્રત, પ્રાચે વિશેષ વિમુખ લહૈ, ઋશ્રુતિ મનહ સુષુત. એ ગુણ જેને ઉપન્યા, સર્વાંવિતિ ગુણુઠાણુ, પ્રણમું હિતથી તેના, ચરણ કમલ ચિત્ત આણુ. ૧ ખમાસમણ દઈ,-નગર જાતિ કંચનતણા; ધાર્યો ઘટ એહુ રૂપ, ઈમ વિશેષ મન જાણુતા, વિપુલમતિ અનુરૂ૫૦ ૨ એ ગુણ જેને કેવળજ્ઞાન. ૧૭ પ્રથમ ખમાસમણ દઈને ઈચ્છાકારેણુ સદિસહ ભગવન્ ! પંચમ કેવલજ્ઞાન આરાધના ચૈત્યવ ́ન કરું ? ઈચ્છ૰ કહી ચૈત્યવંદન કરવું. પ'ચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન શ્રી જિન ચઉનાણી થઈ શુકલધ્યાન અભ્યાસે, અતિશય આત્મારૂપ, ક્ષણ ક્ષણુ પ્રકાશે; નિંદ્રા સ્વપ્ન જાગર દશા, તે સવ દૂર હાવે; ચેાથી ઉજાગર દશા, તેહના અનુભવ જેવે; ક્ષકશ્રેણી આરેાહિયા એ; અપૂર્વ શક્તિ સચાગે; લહી ગુણુઠાણું ખારમું, તુરીય કષાય વિયેાગે, ૧ નાણુ ઈંસણુ આવરણ મેહ, અંતરાય ઘનઘાતી, કમ દુષ્ટ ઉચ્છેદીને,. થયા પરમાતમ જાતી; ઢાય ધરમ વિ વસ્તુના‚ સમયાંતર ઉપયોગ; પ્રથમ વિશેષપણે ગ્રહે, ખીજે સામાન્ય સ’ચૈાગ; સાદિ અનંત ભાગે કરી, દન જ્ઞાન અનંત; ગુણુઠાણુ લહી તેરમું, ભાવિ જિષ્ણુ ંદ જયવંત. ૨ મૂલ પયડીના એક અંધ, સત્તા ઉચે ચાર; ઉત્તર પયડીના એક મધ, તિમ ઉચે રહે ખયાલ; સત્તા પંચાસી તણી, ક જેઠવાં રજુ છાર;. મન વચ કાયા ચેગ જાસ, અવિચલ અવિકાર; સાગી કેવલીતણી એ,. પામી દશાયે વિચરે; અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણુ ઉચ્ચરે. ૩ પછી નમ્રુત્યુણું૦ જાતિ॰ ખમાસમણુ૰ જાવ તુ નમા ત્ કહી સ્તવન કહેવુ', પંચમ શ્રી કેવલજ્ઞાનનું સ્તવન ( કપૂર હાયે અતિ ઉજલેા રે એ ઠેશી. ) શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિકભાવે જ્ઞાન, દ્રુષિ અઢાર Page #214 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૮૮ શ્રી વિધિ સંગ્રહ અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણું રે, ભવિયા, વદે કેવલજ્ઞાન. ૧ પંચમી દિન ગુણખાણ રે, ભવિયા વંદેઅનામીના નામને રે, કિ વિશેષ કહેવાય? એ તે મધ્યમાં શૈખરી રે, વચન ઉલ્લેખ કરાય છે. ભવિ. વંદે થાન ટાણે પ્રભુ તું હાય રે, અલખ અગોચર રૂ૫; પણ પશ્યતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિરૂપ છે. ભવિય વંદે ૩ છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તે નવિ બદલાય; ૩યની નવ નવી વર્તાના રે, સમયમાં સર્વ જણાય છે. ભવિ. વંદે કબીજા જ્ઞાનતણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિ પ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણુ સમુદાય રે. ભવિ. વંદાપ ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાન મહોદય ગેહ રે. ભવિ૦ વદે ૬ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું ! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવતિઓએ, અન્નત્થ કહી એક લેગસ્સને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નમોહં કહી થાય કહેવી. થય–છત્રત્રય ચામર, તરુ અશક સુખકાર, દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર વરસે સુર કુસુમ સિંહાસન જિન સાર; વંદે લક્ષમીસૂરિ કેવલજ્ઞાન ઉદાર પછી ઉભા રહી, કેવલજ્ઞાનના દુહા કહી એક ખમાસમણ દેવું. પંચમ કેવલજ્ઞાનના દુહા.. બહિરાતમ ત્યાગે કરી, અંતર આતમ રૂ૫; અનુભવી જે પરમાતમા, ભેદ એક જ ચિદ્રુપ. પુરુષોત્તમ પરમેશ્વર, પરમાનંદ ઉપયોગ; જાણે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખ ભેગ. ૨ ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્ય; કાલત્રય વેદિ જિર્ણોદ, ભાષિત ભવ્યાભવ્ય. અલેક અને તે લેકમાં, થાપે જેહ સમર્થ, આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત પસ0. કેવલ દંસણ નાણને, ચિદાનંદ ઘન તેજ, જ્ઞાનપંચમી દિન પૂછયે,વિજ્યલક્ષમી શુભ હેજ. જ્ઞાનપંચમી દેવવંદન સમાપ્ત. Sા .' Page #215 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનુ ગણુ (૧) જ'શ્રુભરતે ૪ શ્રી મહાયશ:સ`જ્ઞાય ૬,, સર્વાનુભૂતિઅહુ તે ૬ ” સર્વાનુભૂતિનાથાય સર્વાનુભૂતસવ જ્ઞાય ७ શ્રીધરનાથાય .. (૩) જ‘શ્રુભરતે 99 ७ * મૌન એકાદશીનું ગણણુ 99 ૪ શ્રી સ્વયં પ્રભસવ જ્ઞાય ૬ ” દેવશ્રુતઅહ તે ૬ ” ધ્રુવશ્રુતનાથાય દેવશ્રુતસવ જ્ઞાય ઉદયનાથનાથાય "" અતીત ચાવીશી (૫) ઘા. પૂર્વ ભ૦ "" અનાગત ચાવીશી ૧૮ શ્રી ગાંગિકનાથનાથાય ગુણનાથ અહુ તે ૧૯,, ૧૯ ગુણનાથનાથાય ૧૯ મૃ ગુણુનાથસ જ્ઞાય બ્રહ્મેન્દ્રનાથસ જ્ઞાય ૨૧ નમ: નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ વર્તમાન ચાવીશી નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમ: (૭) પુષ્પ. પૂ. લ. અતીત ચાવીશી ૪ સુમૃદુનાથ સનાય નમઃ (૨) જયુભરતે વર્તમાન ચાવીથી ૧૮ શ્રી અરનાથાય નમ ૧૯ શ્રી મહ્વિનાથઅ`તે નમઃ મલ્લુિનાથનાથાય નમઃ ૧૯ ૧૯ મલ્લિનાથસ જ્ઞાય નમઃ મિનાથસવ જ્ઞાય નમઃ ૨૧ (૪) ઘા. પૂ ભરતે અતીત ચાવીથી ,, ૪ શ્રી અકલક સ`જ્ઞાય નમઃ ૬,, શુભ કરનાથઅહુ તે નમઃ શુભંકરનાથનાથાય નમઃ શુભંકરનાથસ જ્ઞાય નમઃ ૐ ७ સસનાથનાથાય નમ "7 ७ 97 27 ૧૮૯ (૬) ઘા. પૂર્વ ભ. અનાગત ચાવીશી "" 27 ૪ શ્રી સાંપ્રતનાથસ જ્ઞાય નમઃ નમઃ નમઃ ,, મુનિનાથઅહુ તે મુનિનાથનાથાય મુનિનાથસ જ્ઞાય નમઃ વિશિષ્ટનાથનાથાય નમઃ ,, 77 (૮) પુષ્ક, પૂ. ભ વ. ચોવીશી ૧૮ શ્રી અયાગનાથનાથાય નમઃ Page #216 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૦ શ્રી વિધિ સંગ્રહ ૬ શ્રી વ્યક્તિનાથ અર્હતે નમ: ૧૯ છે ત્યાગનાથ અર્હતે નમઃ ૬ , વ્યક્તનાથનાથાય નમઃ ૧૯ ,, ગનાથનાથાય નમ: ૬વ્યક્તનાથસર્વજ્ઞાય નમ: ૧૯ ,, ગનાથ સર્વજ્ઞાય નમઃ ૭ , કલાશતનાથાય નમઃ ૨૧ ,, અરણ્યવાસસર્વજ્ઞાય નમ: (૨૫) ઘા. પશ્ચિ. ભ. અનાગત ચોવીશી અ. ચોવીશી ૪ , પરમ સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી સર્વાર્થ સર્વજ્ઞાય નમઃ ૬ , શુદ્ધાતિનાથ અર્હતે નમઃ ૬ ,, હરિભદ્રઅરે નમ: ૬ , શુદ્ધાર્તિનાથનાથાય નમઃ ૬ ,, હરિભદ્રનાથાય નમઃ ૬, શુદ્ધાતિનાથ સર્વજ્ઞાય નમઃ ૭ , હરિભદ્રસર્વત્તાય નમઃ ૭ ,, નિકેશનાથનાથાય નમઃ ૭ ,, મગધાધિપનાથાય નમઃ (૧૧) ઘા. પશ્ચિ, ભરતે (૨૭) ઘા પશ્ચિ . ભ. - વત. ચોવીશી અના, ચોવીશી ૧૮ શ્રી મલયસિંહનાથાય નમઃ ૪ શ્રી દિનરૂફસર્વત્તાય નમઃ ૧૯ ,, અક્ષભનાથ અર્હતે નમઃ ૬ ,, ધનદનાથ અર્હતે નમઃ ૧૯ , અક્ષભનાથનાથાય નમ: ૬ , ધનદનાથનાથાય નમઃ ૧૯ , અક્ષોભનાથસવજ્ઞાય નમઃ ૬ , ધનદનાથસર્વજ્ઞાય નમઃ ૨૧ , પ્રયચ્છસર્વજ્ઞાય નમઃ ૭ ,, પૌષધનાથનાથાય નમઃ (૧૩) પુષ્ક. પશ્ચિ, ભ. (૧૪) પુષ્ક. ૫. ભ. અ. ચોવીશી વ. ચોવીશી ૪ શ્રી પ્રલંબ સર્વજ્ઞાય નમઃ ૧૮ શ્રી પ્રસાદનાથાનાથાય નમઃ ૬ ,, ચારિત્રનિધિઅહંતે નમઃ ૧૯ ,, વિપરીતનાથ અર્હતે નમ: ૬ ,, ચારિત્રનિધિનાથાય નમઃ ૧૯, વિપરીતનાથનાથાય નમઃ ૬ , ચારિત્રનિધિસર્વજ્ઞાય નમઃ ૧૯ ,, વિપરીતનાથ સર્વજ્ઞાય નમઃ ૭) પ્રશમરાજિતનાથાય નમઃ ૨૧ , સ્વામીસર્વજ્ઞાય નમઃ Page #217 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનુ ગણુક્ષુ (૧૫) પુષ્ક, ૫. ભ ૪ શ્રી અઘટિતનાથસ જ્ઞાય નમઃ ભ્રમણેન્દ્રનાથઅહુ તે નમઃ ભ્રમણેન્દ્રનાથનાથાય નમઃ ભ્રમણેન્દ્રનાથસ જ્ઞાય નમઃ ઋષભચન્દ્રનાથાય નમઃ "" ૐ ,, 19 ,, (૧૭) જયુ. ઐ. વ ચો. ૧૮ શ્રી અતિપાત્મ્ય નાથનાથાયનમઃ મરૂદેવનાથઅ તે નમઃ મરૂદ્દેવનાથનાથાય નમઃ ૧૯ ૧૧ ૧૯,, મરૂદેવનાથસવ જ્ઞાય નમઃ શ્યામકેષ્ટ સજ્ઞાયનમ: ૨૧ ૩ ૧૯ ૧૧ "" ७ (૧૯) ઘા. પૂ. અ. ૪ શ્રી સૌંદર્ય સર્વ જ્ઞાય નમઃ ત્રિવિક્રમનાથઅહું તે નમ: ત્રિવિક્રમનાથનાથાય નમઃ ત્રિવિક્રમનાથસવ જ્ઞાય નમઃ નરસિંહનાથનાથાય નમઃ ૬ 9 "" 99 ,, ,, અનાગત ચોવીશી (૨૧) ઘા. પૂ ઐર. અના. ચોવીશી ૪ શ્રી મુનિનાથસનાય નમઃ ચ'દ્રદાહઅહું તે નમઃ નમઃ નમઃ નમઃ , 39 "7 અતીત ચોવીશી "" ચંદ્રદાહનાથાય ચદ્રદાહસ સાય દ્વિલાદિત્યનાથાય (૧૬) જથ્થુ ઐરવતે અતી. ચોવીશી ૪ શ્રી યાન્તસર્વજ્ઞાય ७ ,, "" "" "" (૧૮) જયુ. ઐ. અનાગત ચો. નમઃ ૪ શ્રી નદિષેણુસવ જ્ઞાય ૪ વ્રતધરનાથઅહું તે નમઃ વ્રતધરનાથનાથાય નમઃ વ્રતધરનાથ સર્વજ્ઞાય નમઃ નમઃ "" ૬ "" ૭,, p નિર્વાણુનાથનાથાય (૨૦) ઘા. પૂ. જૈ. વ. ચોવીશી ૧૮ શ્રી કામનાથનાથાય ૧૯ ૧૯ ૧૯,, ૨૧ "" "" ૧૩ "" નમઃ અભિનંદનનાથઅ તે નમઃ અભિનદનનાથનાથાય નમઃ અભિનદનનાથસવ જ્ઞાય નમઃ રત્નેશનાથનાથાય નમઃ (૨૨) પુષ્ક પૂ. ઐ. ૭ ? "" ૪ શ્રી અષ્ટાહિક સર્વજ્ઞાય ૬ વિષ્ણુનાથઅહુ તે વિણકનાથનાથાય વિષ્ણુકનાથસવ સાય યજ્ઞાનનાથાય ૧૯૧ નમઃ સતષિતનાથઅહું તે નમઃ સંતાષિતનાથનાથાય નમઃ સંતાષિતનાથસવ જ્ઞાય નમઃ ક્ષેમ તનાથસવ જ્ઞાય નમઃ અતીત ચોવીશી નમઃ નમઃ નમઃ નમઃ નમઃ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ (૨૩) પુષ્ક. પૂ. જૈ. ,, ૧૮ શ્રી ક્ષેમ તનાથનાથાય નમઃ ૪ શ્રી નિર્વાણિક સજ્ઞાય ૧૯ સાયકાક્ષઅહું તે નમઃ રવિરાજઅ તે વિરાજનાથાય રિવરાજ સજ્ઞાય સાયકાક્ષનાથાય નમઃ ૧૯ ૧૩ ૧૯ સાયકાક્ષસ જ્ઞાય નમઃ ૨૧ મૃ તમેાક દ સ જ્ઞાય નમઃ ,, (૨૫) ઘા, પશ્ચિ ઐર. અ. ચેવીશી નમઃ નમઃ ૪ શ્રી પુરૂરવાસ`જ્ઞાય નમઃ અવળેધમ તે અવમેધનાથાય અવળેધસવ જ્ઞાય નમઃ વિકમેન્દ્રનાથાય નમઃ (૨૭) ઘા. પશ્ચિ. ઐર. ७ "" અના. ચોવીશી ૪ શ્રી મહામૃગેન્દ્રસવ જ્ઞાય નમઃ અશેચિતઅહું તે નમઃ અશેચિતનાથાય નમઃ અશાચિતસવ જ્ઞાય નમ: નમઃ 77 ." ,, "" ܪܕ વર્તમાન ચોવીશી 27 ,, (૨૪) પુષ્ક પૂ. ઐર. અના. ચાવીશી ७ ,, "" "" પ્રથમનાથનાથાય ,, (૨૬) ઘા. પશ્ચિ. ઐર. વ. ચેાવીશી ७ ૧૮ શ્રી નર્દિકેશનાથાય ૧૯ હરદેવઅહ તે હરદેવનાથાય ૧૯ ૧૯ ૨૧ હરદેવસવ જ્ઞાય સુશાન્તિસ જ્ઞાય (૨૮) પુષ્ક પશ્ચિ. ઐ. ,, "" "" ,, ७ ધર્મેન્દ્રનાથાય (૨૯) પુષ્ક. પશ્ચિ. એ. વ. ચાવીશી ૧૯ શ્રી વિવેકનાથનાથાય નમઃ ૧૯ ૧૯ ધર્મ ચન્દ્વઅ ંતે નમઃ ધર્મચન્દ્રનાથાય નમઃ ધ ચન્દ્રસ જ્ઞાય નમઃ નદિકેશસ જ્ઞાય નમઃ ७ ૧૯ ૧૧ "" ૨૧,, ,, "" ૪ શ્રી અશ્વ‰ દસ નાય ૐ કુટિલકઅ તે કુટિલકનાથાય કુટિલકસ જ્ઞાય વધુ માનનાથાય ,, (૩૦) પુષ્ક. પશ્ચિ. એ. અના. ચેાવીશી ૪ શ્રી કલાપક સર્વ જ્ઞાય ૐ "" ,, શ્રૌ વિધિ સ ંગ્રહ "" 27 "" અતી. ચોવીશી વિશેામનાથઅહુ તે વિશેશમનાથનાથાય વિશેામનાથસવ જ્ઞાય અરણ્યનાથનાથાય નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ તમ નમ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ Page #219 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીના દેવવંદન પંડિત શ્રી રૂપવિજયજી વિરચિત. મૌન એકાદશીના દેવવદન. પ્રથમ દેવવદન જેડા. સ્થાપનાચાય આગળ અથવા નવકાર પ`ચિક્રિયવડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઇરિયાવહી॰ તરસ ઉત્તરી॰ અન્નત્થ કહી એક લેગસ્સના કાઉસ્સગ્ગ કરવે, ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી પારી પ્રગટ લાગસ્સ કહી ખમાસમણુ દઈ ઇચ્છાકારેણુ સદિસહ ભગવત્ ચૈત્યવ ંદન કરૂ ? ઈચ્છત કહી યેગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવુ પ્રથમ ચૈત્યવંદન. નગરગજપુર પુર દરપુર-શેાભયા અતિજિત્થર, ગજવાજિરથવરકોટિ. કલિતં ઈન્દિરાભૃતમંદિર; નરનાથખત્રીશસસહસસેવિતચરણુપ કજસુખકર, સુરઅસુર જંતરનાથ પૂજિત, નમે શ્રી અજિનવર૦ ૧ અપ્સરાસમરૂપ અદ્ભૂત-કલાયૌવનગુણભરી, એક લાખ ખાણું સહુસ ઉપર, સાહિએ અંતેઉરી; ચેારાશી લખ ગજ વાજી સ્યંદન, કેાટિ છન્નુ ભટવર, સુર અ૦૨ સગ પશુદી સગ એગિદી, ચઉદ રત્નજી' શોભિત, નવનિધાનાધિપતિ નાકી, ભક્તિભાવભૃતન ત, કોટિ છન્નુ ગ્રામનાયક, સકલશત્રુવિજિત્થર, સુર અ ૩ સહસ અપ્ટે-ત્તર સુલ ́છન-લક્ષિત કનકવિ'; ચિન્હન'દાવત્ત શાભિત, સ્વપ્રક્ષાનિર્જિંતરવિ, ચક્રી સપ્તમ ભક્તભાગી, અષ્ટાદશમા જિનવર. સુર અ૦ ૪ લેાકાંતિકામધિત જિન; ત્યકતરાજ્યરમાભર; મૃગશિર એકાદશી શુકલપક્ષે, ગ્રહિતસંયમસુખકર, અરનાથ પ્રભુપદ પદ્મ સેવન, શુદ્ધરૂપ સુખાકર'. સુર અ૰ ૫ ૧૯૩ પછી જકિચિ॰ નમ્રુત્યુણ અને જયવીયરાય અર્ધા કહી પછી ખમાસમણુ દઈને બીજું ચૈત્યવંદન કરવું. દ્વિતીય ચૈત્યવદન. રાય સુદૃર્શીન કુલ નભે, નૂતન દિનમણી રૂપ, દેવી માતા જનમિયા નમે સુરાસુર ભૂપ. ૧ કુમર રાજ્ય ચક્રીપણે, ભોગવી ભેગ ઉદાર, ત્રેસઠ સહસ વરષાં પછી, લીધે પ્રભુ સંયમભાર. ૨ સહસ પુરુષ સાથે લીયે, સંયમ શ્રીજિનરાય, તસ પદ્મ પદ્મ નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય. ૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી વિધિ સંગ્રહ પછી અંકિંચિત્ર નમુત્થણું - અરિહંત ચેઈઆણુ અનW૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમેહેં કહા એક થેય કહેવી. પછી લેગસ્સ સાવલેએ અરિહંત- અનથ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરે. પછી મારી બીજી ય કહેવી. પછી પુખરવર૦ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી મારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચગ. તસઉત્તરી, અન્નત્ય કહી કાઉસ્સગ કરી પારી નમકડુત્ કહી ચોથી થાય કહેવી. શ્રી અરજિનની થાય. - શ્રી અરનાથ જિનેશ્વર, ચકી સપ્તમ સેહે કનક વરણ છબી જેહની ત્રિભુવન મન મેહે, ભગ કરમને ક્ષય કરી, જિન દીક્ષા લીધી, મનઃ પર્યવાણ થયા, કરી યેગની સિદ્ધિ. ૧ માગસિર શુદિ એકાદશી, અર દીક્ષા લીધી, મલ્લિ જનમ વ્રત કેવલી, નમી કેવલ દ્વિ દશ ક્ષેત્રે ત્રણ કાલના, પંચ પંચ કલ્યાણ તિણે એ તિથિ આરાધતાં, લહીએ શિવપુર ઠાણ ૨ અંગ અગ્યાર આરાધવાં, વળી બાર ઉપાંગ, મૂલસૂત્ર ચારે ભલાં, ષટ્ર છેદ સુચંગ; દશ પન્ના દીપતા, નંદી અનુગદ્વાર; આગમ એહ આરાધતાં, લો ભવ જલ પાર. ૩ જિનપદ સેવા નિત્ય કરે, સમક્તિ શુચિકારી જક્ષેશ જક્ષ સહામણો, દેવી ધારણી સારી; પ્રભુપદ પવની સેવના, કરે જે નરનારી, ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી, ૪ પછી બેસી નમુણું કહી ઉભા થઈ અરિહંતઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી મારી નમેહંતુ કહી બીજા છેડાની પ્રથમ થાય કહેવી. ત્યારપછી લેગસ્સવ સવલેએ. અન્નત્ય કહી નવકારને કાઉસગ્ગ કરી મારી બીજા છેડાની બીજી ય કહેવી પછી પુખરવરદી, સુઅર્સ ભગવઓઅન્નત્થ૦ કહી નવકારને કાઉસ્સગ્ન કરી મારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણું વેયાવચ્ચ તસઉત્તરી. અન્નત્થ કહી કાઉસ્સગ કરી પારી નમેહંત કહી ચેથી થેય કહેવી. શ્રી અરજિન થાય શ્રી અરજિન ધ્યા, પુણ્યના ચેક પા; સવિ દુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે; મદ મદન વિરા, ભાવના શુદ્ધ ભાવે, જિન Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ મૌન એકાદશીના દેવવંદન વર ગુણ ગાવે, જિમ લહે મેક્ષ ઠા. ૧ સવિ જિનસુખકારી, ક્ષય કરી મોહ ભારી; કેવલ શુચિ ધારી, માન માયા નિવારી થયા જગ ઉપગારી, કૈધ દ્ધા પડારીશુચિગુણગણધારી, જે વર્યા સિદ્ધિ નારી, ૨ નવતત્વ વખાણ, સપ્તભંગી પ્રમાણી; રાગ નયથી મિલાણી, ચાર અનુગ ખાણ, જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી તિણે કરી અઘડાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ૩ સમકિતી નરનારી, તેહની ભક્તિકારી, ધારણ સુરી સારી, વિદનના શેક હારી; પ્રભુ આણાકારી, લછિ લીલા વિહારી, સંઘદુરિત નિવારી, હા આણંદકારી. ૪ પછી નમુત્થણું કહી, જાવંતિ ચેઈઆઈ. કહી ખમાસમણ દઈ જાવંત કેવિ સાહૂકહી પછી નમેહંતુ કહી સ્તવન કહેવું. શ્રી અરજિન દીક્ષા કલ્યાણક સ્તવન (ફક્તમલના ગીતની દેશી) જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાપુર રાજીયે, જગપતિ રાય સુદર્શન નંદ, મહિમા મહિમા ગાજી. ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરત જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલક ૨ જગપતિ ષખંડ ભરત અખંડ, ચકવતિની સંપદા, જગપતિ સહસ બત્રીશ ભૂપાલ, સેવત ચરણ કમલ સદા. ૩ જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેહરી; જગપતિ ભેગવી ભેગ રસાલ, જગદશા ચિત્તમાં ધરી. ૪ જગપતિ સહસ પુરુષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી જગપતિ સંયમ લીયે પ્રભુ ધીર, ત્રિકરણ વેગે ઉલસી. ૫ જગપતિ ચેસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત ગહગહી; જગપતિ નાચે સુર વધુ કેડિ, અંગ મેડી આગલી રહી. ૬ જગપતિ વાજે નવ નવ છંદ, દેવ વાજિંત્ર સેહામણા; સુરપતિ દેવદુષ્ય ઠવે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણ. ૭ જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુરનર બેચરા; જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. ૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ જગપતિ પ્રભુપદ પઢની સેવ, ત્રિકરણ શુધે જે કરે; જગપતિ કરીય કરમને અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે. ૯ પછી જય વયરાય અદ્ધ કહીને ખમાસમણ દઈ ચૈત્યવંદનને આદેશ માંગી ત્રીજુ ચૈત્યવંદન કહેવું. તૃતીય ચૈત્યવંદન, અવધિજ્ઞાને આભેગીને, નિજ દીક્ષા કાલ; દાન સંવછરી જિન દીયે, મનવાંછિત તતકાલ. ૧ ધન કણ કંચન કામિની, રાજ દ્વિભંડાર છંડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર. ૨ મૃગશિર શુદિ એકાદશી એ, સંયમ લીયે મહારાજ; તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સઘલાં કાજ. ૩ પછીજકિંચિ કહી નમુત્થણું કહીને, જય વયરાય સંપૂર્ણ કહેવાં. ITIE દેવવંદનને બીજે છેડે. વિધિ-પ્રથમના જેડાની માફક જ બીજા છેડાઓની વિધિ જાણવી. - પ્રથમ ચૈત્યવંદન જય જય મલ્લિજિણુંદ ચંદ, ગુણ કંદ અમંદ; નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વંદ. ૧ કુસુમશેહ શયા કુસુમ, કુસુમાભરણ સોહાય જનની ખે જબ જિન હતા, મલ્ફિ નામ તિણે ઠાય. ૨ કુંભ નરેશ્વર કુલતિલેટ એ, મલ્લિનાથ જિનરાજ; તસ પદ પવનમ્યા થકી, સિઝે સઘલાં કાજ. ૩ દ્વિતીય ચિત્યવંદન નીલ વરણ દુઃખહરણ, શરણ શરણાગત વત્સલ; નિરૂપમ રૂ૫ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ. ૧ સુગુણ સુરાસુર કેડિ, દેડી નિત્ય સેવા સારે, ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી નિજ જન્મ સુધારે. ૨ બાલપણે જિનરાજને એ, સવિ મલી હુલાવે; જિન મુખ પદ્મ નિહાલીને, બહુ આણંદ પાવે. ૩ થોને પ્રથમ જોડે. સુણ સુણ રે સાહેલી, ઉઠી સહુથી પહેલી કરી નાન વહેલી, Jain Education Internationdi Page #223 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનું ગણુણું ૧૯૭ જિમ વધે પુણ્ય વેલી; તજી મેહની પલ્લી, ખંડ કરી કામવલ્લી કરી ભક્તિ સુભલ્લી, પૂજિ જિન દેવ મલ્લી. ૧ સવિ જિન સુખકારી, મેહ નિદ્રા નિવારી, ભવિજન નિસ્વારી, વાણું સ્યાદ્વાદધારી; નિર્મલ ગુણ ધારી, ધૌત મિથ્યાત ગારી; નમિએ નર નારી, પાપ સંતાપ છારી. ૨ મૃગશિર અજુઆલી, સર્વ તિથિમાં રસાલી એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલી; આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી, શિવવધુ લટકાળી, પરણશે દેઈ તાલી. ૩ વૈરુટયા દેવી, ભક્તિ હિયડે ઘરેવી, જિન ભક્તિ કરવી, તેહનાં દુઃખ હરેવી; મમ મહિર કરેવી, લચ્છી લીલા વરેવી; કવિ રૂપ કહેવી, દેજે સુખ નિત્યમેવી. ૪ થાને બીજે જોડે મિથિલાપુરી જાણી સ્વર્ગ નગરી સમાણ; કુંભ ના ગુણખાણી, તેજથી વજાપાણ પ્રભાવતી રાણી, દેવનારી, સમાણું, તસ કુબ વખાણી, જમ્યા જિહાં મલ્લિ નાણું. ૧ દિશિકુમરી આવે, જન્મ કરણ કરાવે; જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે; જન્મત્સવ દવે, ઈદ્ર સુર શૈલ ઠાવે, હરિ જિન ગૃહ આવે, લઈ પ્રભુ મેરુ જાવે. ૨ અચુત સુર રાજા, સ્નાત્ર કરે ભક્તિભાજ, નિજ નિજ સ્થિતિ ભાજ, પૂજે જિન ભક્તિ તાજા, નિજ ચઢત દિવાજા, સૂત્રમર્યાદ ભાજપ સમક્તિ કરી સાજા, ભગવે સુખ માજા. ૩ સુરવધૂ મલી રંગે, ગાય ગુણ બહુ ઉમંગે; જિન લઈ ઉછરંગે, ગોદે થાપે ઉમંગે જિનપતિને સંગે, ભક્તિરંગ પ્રસંગે, સંઘ ભક્તિ તરંગે, પામે લચ્છી અભંગે. ૪ શ્રી મલ્લિજિન જન્મ કલ્યાણક સ્તવન (મારો પિયુડો પરઘર જાય, સખી શું કહીયે રે) મિથિલા તે નરી દીપતી રે, કુંભ નૃપતિ કુલ હંસ મલ્લિ જિણુંદ સેહામણે રે, સયલ દેવ અવતંસ. ૧ સખી સુણ કહિયે રે, માહ જિનજી મેહનવેલિ, હિયડે વહિયે રે; છપ્પન દિશિકુમરી મલી રે, કરતી જન્મનાં કાજ; ' હેજાલી હરખે કરી રે, હલરાવે જિનરાજ. સખી. ૨ મહાદેવ વિણ વજાવે વાલહી રે, લળી લળી જિનગુણ ગાય; - ચિરંજીવે એ બાલુડે રે, જિમકંચનગિરિરાય. સખી. ૩ મહા Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કંઈ કરમાં વીંજણ ગ્રહી રે, વીજે હરખે વાય; ચતુરા ચામર ઢાલતી રે, સુરવધૂ મન મલકાય. સખી॰ મહા॰ નાચે સાચે પ્રેમથી રે, રાચે માર્ચ ચિત્ત; જાચે સમક્તિ શુદ્ધતા રે, ભવ જલ તરણ નિમિત્ત. સ૦ ૫ મહા॰ ઉર શિર સ્કંધ ઉપર ધરે રે, સુરવધુ હાડા હાડિ; જગત તિલક ભાલે ધરી રે, કરતી મેડા મેડ. સ૦ ૬ મહા॰ તવ સુરપતિ સુગિરિ શિરે રે, નમન કરે કરોડિ; તીર્થોદક કુંભા ભરી રે, સાઠ લાખ એક કેડિ. સ૦ ૭ મહા॰ જિન જનની પાસે ડવી રે, વરસી રયણની રાશિ; સુરપતિ ન ંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉચ્છ્વાસ. સ૦ ૮ મહા સુરપતિ નરપતિએ કર્યાં રે, જન્મ ઉત્સવ અતિ ચોંગ; મહૂિ જિષ્ણુંદ પદ પદ્મશુ રે, રૂવિજય ધરે રંગ. સ૦ ૯ મહા॰ તૃતીય ચૈત્યવદન શ્રી વિધિ સંગ્રહ પુરુષાત્તમ પરમાતમા, પરમ જ્યંતિ પરધાન, પરમાન દ સ્વરૂપ રૂપ, જગમાં નહી ઉપમાન, ૧ મરકત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે, સુખ સાહા શ્રીકાર દેખી, વિદ્યુમડલ લાજે. ૨ઈ...દિવરદલ નયન સયલ, જન આણુ દકારી; ભરાય કુલ ભાણુ ભાલ, દીધિત મનેાહારી ૩ સુરવધુ નરવધુ મલી મલી, જિનગુણ ગણુ ગાતી, ભક્તિ કરે ગુણવંતની; મિથ્યા અઘઘાતી. ૪ મલૈિં જિષ્ણુદેં પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ; રૂપવિજય પદ્મ સંપદા, નિશ્ચય પામે તેહ. પ કરવી. દેવવદનના તૃતીય જોડા. વિધિ—ડવે પછીના બધા જોડામાં પ્રથમ જોડાની પેઠે સ` વિવિધ પ્રથમ ચૈત્યવદન અદ્ભૂત રૂપ સુગંધી શ્વાસ, નહીં રાગ વિકાર, મેલ નહી જસદેહ. રહે, પ્રસ્વેદ લગાર. ૧ સાગરવર ગ`ભીર ખીર, સુગિરિ સમ જે; ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણુ ગણુ ગેહ. ર સહુસ અષ્ટોત્તર લક્ષણે Page #225 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનું ગણુણું ૧૯ એ, લક્ષિત જિનવર દેહ; તસ પર પવનમ્યા થકી, ન રહે પાપની રેહ. ૩ દ્વિતીય ચૈત્યવંદન મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષયદાયી; છાજે ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની ઠકુરાઈ ૧ અનુત્તર સુરથી અનંત ગુણ, તનુ શોભા છાજે; આહાર નિહાર અદશ જાસ, વર અતિશય રાજે. ૨ મૃગશિર શુદિ એકાદશીએ, લીયે દીક્ષા જિનરાજ, તસ પદ પ નમ્યા થકી, સીઝે સઘલાં કાજ. ૩ થયેને પ્રથમ જોડે નમો મલ્લિ જિર્ણોદા, જિમ લહે સુખ વૃંદા; દલિ દુરગતિ દંદા, ફેરી સંસાર ફંદા, પદયુગ અરવિંદા, સેવિચે થઈ અમંદા; જિમ શિવ સુખકંદા, વિસ્તરે છેડિ દંદા; ૧ જિનવર જ્યકારી, વિશ્વ ભોપકારી, કરે જબ વત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી; તવ સુર અધિકારી, વિનવે ભક્તિધારી; વરે સંયમનારી, પરિગ્રહારંભ છારી. ૨ મણપજવ નાણું, હુઆ ચારિત્ર ખાણ, સુરનર ઈદ્રાણી, વંદે બહુ ભાવ આણું; તે જિનની વાણું, સૂત્રમાંહિ લખાણું આદરે જેહ પ્રાણી, તે વરે સિદ્ધિ રાણું. ૩ પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેહે, ભરે કંચન નેહે, એક તસ દેવ નેહ, સંઘ દુરિત હહિં, દેવ દેવી વહિં, કુબેર સુરેહિં, રૂપવિજય પ્રદેહિં. ૪ દ્વિતીય થાય જોડે મલ્લિ જિન નામે સંપદા કેડિ પામે; દુરગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે; કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૧ પંચ ભરહ મઝાર, પંચ એરવત્ત સાર; ત્રિહું કાલ વિચાર, નેવું જિનનાં ઉદાર, કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર; જિમ કરી ભવ પાર, જઈ વરે સિદ્ધિ નાર. ૨ જિનવરની વાણી, સૂત્રમાંહે ગુંથાણી; ષ દ્રવ્ય વખાણ, ચાર અનુગ ખાણી; સપ્તભંગી પ્રમાણે, સપ્ત નથી ઠરણ; સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. ૩ વૈરૂટયાદેવી, મલ્લિ જિન પાય તેવી પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિયડેધરેવી; સંઘ દુરિત હરેવી. પાપ સંતાપ એવી; રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરેવી. ૪ શ્રી મલિ જિન દીક્ષા કલ્યાણક સ્તવન (સખી આવી દેવ દીવાલી રે. એ દેશી) પંચમ સુરલોકના વાસી રે, નવ લેકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ' શ્રી વિધિ સંગ્રહ ગુણની રાશી. ૧ મલિજિનનાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે મલ્લિ તુમે કરુણરસ ભંડાર રે, પામ્યા છે ભવજલ પાર રે, સેવકને કરે ઉદ્ધાર. મલ્લિ૦ ૨ ભવિ. પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગના દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યત્વપણે તસ છાપે (થાપે) મહિલ૦ ભવિ૦ ૩ સુરપતિ સઘલા મળી આવે રે, મણિયણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ૦ ભવિ. ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે, સુરપતિ ભક્ત નવરાવે; મલ્લિ૦ ભવિ. ૫ વસ્ત્રાભરણે શણગારે રે, કુલ માલા હૃદય પર ધારે રે, દુખડાં ઈદ્વાણ ઉવારે. મલિ. ભવિ૦ ૬ મલ્યા સુરનર કેડીકેડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભક્તિ યુક્તિ મદ મોડી. મહિલ, ભવિ૦ ૭ મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે; વર્યા સંયમ વધુ લટકાળી. મહિલ૦ ભવિ૦ ૮ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેડ રે, લહે રૂપવિજય જસ નેહ. મલિ૦ ભવિ૦ ૯ તૃતિય ચિત્યવંદન જય જય મહિલા જિર્ણદ દેવ, સેવા સુરપતિ સારે; મૃગશિર શુદિ એકાદશી, સંયમ અવધારે. ૧ અત્યંતર પરિવાર મેં, સંયતિ ત્રણશે જાસ; ત્રણશે ષટુ નરસંયમે, સાથે વ્રત લીએ ખાસ. ૨ દેવદૂષ્ય અંધ ધરી એ, વિચરે જિનવર દેવ; તસ પદ પદ્મની સેવના, રૂપ કરે નિત્યમેવ. ૩ દેવવંદનને ચેાથે જોડે પ્રથમ ચૈત્યવંદન. વિદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલ ભાણ, પુણ્યવલ્લી મલ્લિ નમે, ભવિયણ સુહ જાણ. ૧ પણવીશ ધનુષની દેહડી, નીલ વરણુ મને હાર; કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર, મૃગશિર શુદિ એકાદશીએ, પામ્યા પંચમ નાણ; તસ પદ પ વંદન કરી, પામે શાશ્વત ઠાણ. ૩ દ્વિતીય સૈત્યવંદન. પહેલું ચોથું પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે; ક્ષપકશ્રેણી જિનછ ચઢી, ઘાતિકમ ખપાવે. ૧ દીક્ષા દિન શુભ ભાવથી, ઉપવું કેવલ નાણુ સમવસરણ સુરવર રચે, ચઉવડ સંઘ મંડાણ ૨ વરસ પંચાવન સહસનું Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મૌન એકાદશીના દેવવંદન એ, જિનવર ઉત્તમ આય; તસ પદ પવનમ્યા થકી, ચિદ્રુપ ચિત્ત ઠાય. ૩, પ્રથમ સ્તુતિ નમો મલ્લિ જિર્ણોદા, જાસ નમે દેવ વૃંદા, તિમ ચેસઠ ઈદ, સેવે પાદારવિંદા, દુરગતિ દુઃખ દંદા, નામથી સુખ કંદા, પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભકતે નરિંદા. ૧ નવનિ જિનરાયા, શુકલધ્યાને સુહાયા, સહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા, સુર નર ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા, તે સવિ જિનરાયા, આપજે મેક્ષમાયા. ૨ કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે, બાર પરષદ ઠાણે, ધર્મ જિનજી વખાણે, ગણધર તિણે ટાણે, ત્રિપદીએ અર્થ માણે જે રહે સુહઝાણે, તે રમે આત્મનાણે. ૩ વૈરુટયા દેવી, ભક્તિ હિંયડે ધરેવી, જિન સેવા કરવી, વિદનના વૃદ એવી, સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી, રૂપવિજય કહેવી, આપજે મૌજ દેવી. ૪ દ્વિતીય સ્તુતિ મલ્લિજિનરાજા, સેવીયે પુયભાજા, જિમ ચઢત દિલજા, પામિયે સુખ તાજા, કેઈ લેપે ન માજામ નિત્ય નવા (વ) સુખ સાજા, કેઇ ન - કરે જા જા, પુણ્યની એડ માજા ૧ મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે, દશ ક્ષેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે ત્રય કાલઝનિમામે, ઘાતિયાં કર્મ કરવામે, તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૨ જિનવરની વાણું, ચાર અનુગ ખાણી, નવતત્ત્વ વખાણું, દ્રવ્ય ષમાં પ્રમાણી, ગણધરે ગુંથાણી, સાંભલે જેહ પ્રાણી, કરી કર્મની હાણ, જઈ વરે સિદ્ધિ રાણી. ૩ સુર કુબેર આવે, શીશ જિનને નમાવે, મિથ્યાત ખપાવે, શુદ્ધ સમ્યક્ત્વ પવે, પુણ્ય થાક જમાવે, સંઘ ભકિત પ્રભાવે, પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે. ૪ શ્રી મલ્લિજિન કેવલજ્ઞાન કલ્યાણુક સ્તવન. (સાંભલ રે તું સજની મેરી, રજની કિહાં રમી આવી જીરે-એ દેશી.) મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલસર અવિનાશી છે, પરમેશ્વર પૂરણ પદ ભક્તા, ગુણરાશી શિવલાસી, જિનછ ધ્યાવે છે. ૧ * મર્યાદા x નિર્મમત્વ * ખપાવે, Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી વિધિ સંગ્રહ, મલિનિણંદ મુણિંદ, ગુણ ગણ ગાવો છે, મૃગશિર શુદિ એકાદશી દિવસે, ઉપવું કેવલનાણ જી. કાલેકપ્રકાશક ભાસક, પ્રગટયે અભિનવ ભાણ. જિન. ૨ મ. મત્યાદિક ચઉ નાણુનું ભાસન, એહમાં સકલ સમાય છે, ગ્રહ ઉડુ તારા ચંદ પ્રભા જિમ, તરણી તેજમાં જાય. જિન. ૩ મ. યભાવ સવિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષ છે, આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સંકલેશ. જિન. ૪મ ચાલીશ સહસ મહામુનિ જેડના, રત્નત્રય આધાર; સહસ પંચાવન સાહણી જાણે, ગુણમણિ રયણ ભંડાર. જિ૫ મ.. શત સમજ ન્યૂન સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા છે, વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપગારને કરતા.જિ. ૬ મ. કેવલનાણુ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે, જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે. જિ. ૭ મ. તૃતીય ચિત્યવંદન જય નિર્જિત મદમલ, શલ્યવય વર્જિત સ્વામી, જ્ય નિર્જિત કંદર્પ દર્પ, નિજ આતમ રામી. ૧ દુર્જય ઘાતિકર્મ મમ, ભંજન વડવરનિર્મલગુણ સંભાર સાર, સાગરવર ગંભીર. ૨ અનંત જ્ઞાન દર્શન ધરુ એ, મણિ જિણિંદ મુણિંદ વદન પદ્ધ તસ દેખતાં લહે ચિપ અમંદ ૩ દેવવંદનને પાંચ જે. પ્રથમ ચૈત્યવંદન સયલ સુરાસુર ઈદ વૃંદા, ભાવે કરજેડી, સેવે પદપંકજ સદા, જઘન્ય થકી એક કેડી. ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુરનર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે. ૨ સર્વ સમીહિતપ પૂરવાએ, સુરત સમ સહાય; તસ પદ પદ્મ પૂજ્યા થકી, નિશ્ચ શિવસુખ થાય. ૩ દ્વિતીય ચિત્યવંદન નમે નમે શ્રીનમિ જિનવરુ જગનાથ નગીને; પદ યુગ પ્રેમે જેહના, ૧ પ્રકાશ રનક્ષત્ર. ૩ સુર્ય ૪ વર્ષ ૫ મનોવાંછિત - -- Page #229 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીના દેવવંદન ૨૦૩ પૂજે પતિ શચીને ૧ સિંહાસન આસન કરી, જગ ભાસન જિનરાજ, મધુર ધ્વનિ દીયે દેશના, ભવિ જનને હિત કાજ. ૨ ગુણ પાંત્રીશ અલં કરી એ, પ્રભુ મુખ પદ્મની વાણી તે નમિ જિનની સાંભલી, શુદ્ધરૂપ લહે પ્રાણી. ૩ પ્રથમ સ્તુતિ શ્રી નમિજિન નમિયે, પાપ સંતાપ ગમીયે; નિજ તત્ત્વમાં રમીએ, સર્વ અજ્ઞાન નમીયે સર્વ વિદ્ધને દમયે, વતીએ પંચ સમીયે; નવિ ભવ વન ભમીયે, નાથ આણું નાક્રમીયે. ૧ દશ ખેત્રના ઈશ, તીર્થપતિ જેહ ત્રીશ; ત્રિહું કાલ ગણેશ, નેવું જિનવર નમીશ; અહંત પદ ત્રીશ, સાઠ દીક્ષા જપીશ કેવલ જગદીશ, સાઠ સંખ્યા ગણીશ. ૨ સતનય યુત વાણીદ્રવ્ય છલકે ગવાણ, સપ્ત ભંગી ઠરાણી, નવ તવે વખાણ; જે સુણે ભવિ પ્રાણુ, શુદ્ધ શ્રદ્ધાન આણી; તે વરે શિવરાણી, શાશ્વતાનંદ માણી ૩ દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; પ્રભુ સેવા કારી, સંઘ ચઉવહ સંભારી; કરે. સેવના સારી, વિનદરે વિદારી; રૂપવિજયને પ્યારી, નિત્યદેવી ગંધારી, જ દ્વિતીય સ્તુતિ નમિ જિન જ્યકારી, સેવિયે ભક્તિધારી, મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ ફરી પર ભાવ વિસારી, સેવિયે સુખકારી, જિમ લહે શિવ નારી, કર્મ મલ દરે ડારી ૧ વર કેવલનાણી, વિશ્વના ભાવ જાણું શુચિ ગુણ ગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણે, ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાંતા વખાણ, તે જિન ભવિ પ્રાણી; વંદીએ ભાવ આણું. ૨ આગમની વાણી, સાત નયથી વખાણી, નવતત્ત્વ ડરાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી; સગ ભંગ ભરાણી; ચાર અનુગે જાણી; ધન્ય તાસ કમાણું, જે ભણે ભાવ આણી. ૩ એકાદશી સારી, મૃગશીર્ષે વિચારી; કરે જે નરનારી, શુદ્ધ સમ્યકત્વધારી; તસ વિન વિદારી, દેવી ગંધારી સારી, રૂપવિજયને ભારી, આપજે. લછી પ્યારી. ૪ શ્રી નમિનાથ જિન સ્તવન (થાર મહેલા ઉપર મેડ ઝબૂકે વીજલી, મારા લાલ-એ દેશી). પરમ રૂપ નિરંજન જન મન રંજણે. લલના,ભક્તિવચ્છલ ભગવંત, તું ભવ ભયભંજણે લ૦ જગત જતુ હિતકારક, તારક જગધણી લ૦ તુ પદ પંકજ સેવ, હેવ મુજને ઘણી લ૦ ૧ આવ્યો રાજ હજૂર, +ઈકાણી. ટેવ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી વિધિ સંગ્રહ પૂરવ ભગતિ રે લઇ આપ સેવના આપ, પાપ જિમ સવિ ટલે લ૦ તુમ સરિખા મહારાજ, મહેર જે નહિ કરે લ૦ તે અમ સરિખા જીવનમાં, કારજ કિમ સરે લ૦ ૨ જગતારક જિનરાજ, બિરુદ છે તેમતણે લ૦ આપ સમકિત દાન, પરાયા મત ગણે લ૦ સમરથ જાણ દેવ, સેવના મેં કરી લ૦ તુંહિ જ છે સમરથ, તરણતારણ ૧ તરી લ૦ ૩ મૃગશિર ૨ શીત એકાદશી: ધ્યાન શુકલ ધરી લ૦ ઘાતિ કરમ કરી અંત કે, કેવલશ્રી વરી લ૦ જગ નિસ્તારણ કરણ તીરથ થાપી લ૦ આતમ સત્તા ધર્મ, ભવ્યને આપીએ લ૦ ૪ અમ વેલા કિમ આજ વિલંબ કરી રહ્યા, લ૦ જાણે છે મહારાજ, સેવકે ચરણ રહ્યાં લ૦ મન માન્યા વિના માહરું, નવિ છે કદા લ૦ સાચે સેવક તેહ જે, સેવા કરે સદા લ૦ ૫ વપ્રા માત સુજાત, કહાવે છ્યું ઘણું લ૦ આપો ચિદાનંદ દાન, જનમ સફલે ગણું લ૦ જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ લ૦ રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીએ લ૦ ૬ તૃતીય રમૈત્યવંદન સકલ મંગલ કેલિકમલા, મંદિર ગુણસુંદર વર કનક વર્ણ સુપર્ણ (૧) પતિ જસ, ચરણ સેવે મનહરં; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભાર ધુરાધર, પ્રણમામિ શ્રી નેમિનાથ જિનવર; ચરણ પંકજ સુખક. ૧ ગજ વાજિ ૩ સ્પંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણ ત્રણસેં અઠયાસી કેડી ઉપર, દીએ લખએંશી ગણી; દીનાર જનની જનક (નામાં) અંકિત દીયે ઈચ્છિત જિનવરં. પ્રણ૦ ૨ સહસ્ત્રાગ્ર વનમાં સહસ નર યુત, ૪ સૌમ્ય ભાવ સમાચરે; નરક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી, જ્ઞાન મન:પર્યવ વરે અપ્રમત્ત ભાવે ઘાતી ચ6 ખય, લહે કેવલ પદિનકરે. પ્રાણુ ૩ તવ સકલ સુરપતિ ભક્તિ ૬ નતિ કરી, તીથ પતિ ગુણ ઉચ્ચરે; જય જગતજતુ જાત કરુણુ-વંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ ભવ્ય જન મન ભયહર. પ્રણ૦ સપ્તદશ જશ ગણધર મુનિ, સહસ વિંશતિ ગુણની લા; સહસ એક્તાલીશ સાહણી, સેલસેં કેવલી ભલા, જિનરાજ ઉત્તમ પદ્મની પરે, રૂપવિજય સુડંકપં. પ્રણવ પ પછી અંકિચિ નમુત્થણું કહી જય વયરાય સંપૂર્ણ કહેવા. મૌન એકાદશી દેવવંદન સંપૂર્ણ. ૧ વહાણ. ૨ શુકલ ૩ રથ. ૪ સમતા. ૫ સૂર્ય. ૬ નમસ્કાર. Page #231 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમના દેવવંદન શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત ચૈત્રી પુનમના દેવવંદન * વિધિ -પ્રથમ પ્રતિમા ચાર માંડીયે, તેમાં જે ચૌમુખ હોય તે ચૌમુખ. માંડી, તિહાં પ્રથમ દશ તિલક કરવાં. ફૂલના હાર દશ, અગરબત્તી દશ. વાર ઉખેવવી, દશ દીવેટને દી કર, દશ વાર ઘંટ વગાડવો, દશ. વાર ચામર વીંજવા, દશ સાથિયા ચેખાના કરવા, જેટલી જાતિનાં ફળ. મળે તે સર્વ જાતિનાં દરેક ફળ દશ-દશ મૂકવાં. સેપારી વગેરે સર્વ દશ. દશ મૂકવાં. નૈવેદ્યમાં સાકરીયા ચણા તથા એલચી, દ્રાખ, ખારેક, શિગડા પીસ્તા, બદામાદિ મેવા જે જાતિના મળે તે સર્વ જાતિના દરેક દશ-દશ વાનાં મૂકવા. અખીયાણું ઘઉં અથવા ચેખા શેર ત્રણ, લીલા નાળિયેર, ચાર મૂકવાં, ઈત્યાદિક મેળવીને દેવ વાંદવા. દેવવંદન વિધિ સ્થાપનાચાર્ય આગળ નવકાર, અથવા નવકાર, પંચિંદિયવડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્થ કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરવો. ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી, પારી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચ ત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ગમુદ્રાએ. બેસી ચૈત્યવંદન કરવું. દેવવંદનને પ્રથમ જોડો પ્રથમ ચૈત્યવંદન આદીશ્વર અરિહંત દેવ, અવિનાશી અમલ, અક્ષય સરૂપીને અનુપ, અતિશય ગુણ વિમલ; મંગલ કમલા કેલી વાસ, વાસવ નિત્ય પૂજિત તુજ સેવા સહકાર સાર; કરતા કલ કુંજિત; જિત યુગ આદિ જિણે એ, સકલ કળા વિજ્ઞાન, શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુણતણે, અનુપમ નિધિ ભગવાન. ૧ પછી જકિંચિત્ર નમુત્થણ અને જયવીયરાય અદ્ધ કહી પછી. ખમાસમણ દઈને ચિત્યવંદન કરવું. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ દ્વિતીય ચિત્યવંદન વંશ ઈક્વાકુ સંહાવતે, સેવન વર્ણ કાય, નાભિરાયા કુલમણે, મરુદેવી માય; ભરતાદિક શત પુત્રને, જે જનક સહાય, નારી સુનંદા સુમંગલા, તસ કંત કહાય; બ્રાહ્મી સુંદરી જેહની એ; તનયા બહુ ગુણ ખાણ; જ્ઞાનવિમલ ગુણ તેહના, સંભારે સુવિહાણ. ૧ પછી અંકિંચિ, નમુત્યુ અરિહંત. ચેઈઆણું, અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, પારી એક થેય કહેવી. પછી લેગસ્સવ સવલોએ, અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરો. પછી મારી બીજી થાય કહેવી. પછી પુફખરવર૦ સુઅસ ભગવએ કરેમિકાઉસગ્ગ વંદભુવત્તિ આએ અનW૦ કડી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી ત્રીજી શેય કહેવી, પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચ૦ તસ્સ ઉત્તરીઅનર્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી ચોથી થાય કહેવી. પ્રથમ થોય જેડો શ્રી શત્રુંજય મંડણ, રિસહ જિસર દેવ, સુર નાર વિદ્યાધર, સારે જેહની સેવ; સિદ્ધાચલ શિખરે, સહાકર શૃંગાર, શ્રી નાભિનરેસર, મરુદેવીને મલ્હાર. એ તીરથ જાણું, જિન ત્રેવીસ ઉદાર, એક નેમ વિના સવિ, સમવસર્યા સુખકાર, ગિરિકંડણે આવી, પહેતા ગઢ ગિરનાર, ત્રીપૂનમ દિને, તે વંદુ જયકાર, જ્ઞાતાધર્મ કથાગે, અંતગડ સૂત્ર મઝાર, સિદ્ધાચલ સિદ્ધા, બોલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર, જિણે ભેટે થાવે, સુખ સંપત્તિ વિસ્તાર ગેમુખ ચકાસરી, શાસનની રખવાળી, એ તીરથ કેરી, સાંનિધ્ય કરે સંભાળી; Page #233 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમના દેવવંદન ગિરુએ જસ મહિમા,સંપ્રતિ કાલે જાસ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, જ્ઞાનવિમલસૂરિ, નામે લૌલ વિલાસ. ૪ પછી બેસી નમ્રુત્યુણું કહી આગલની ચાર થાયેા પ્રમાણે વિધિ કરવી. બીજી થાયને જોડો ત્રેસઠ લખ પૂરવ રાય કરી, લીયે સંયમ અતિ આણુંદ ધરી; વરસ સહસે કેવલ લી વરી,એક લખ પૂ`શિવરમણી વરી. ૧ ચેાવીશે પહેલાં ઋષભ થયા, અનુક્રમે ત્રેવીશ જિ ંă ભયા; ચૈત્રી પૂનમ દિન તેહ નમે, જિમ ક્રુતિ દુઃખમાં દૂર ગમે. ૨ એકવીશ એકતાલીશ નામ કયાં, આગમે ગુરુ વયણે તેહ લહ્યા; અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશિદિન મનમાં આણીએ ૩ શત્રુજયનાં વિવિધન હુ, ચક્કેસરી દેવી ભક્તિ કરે; કહે જ્ઞાનવિમલ સરીસરુ, જિનશાસનને હાજો જયકરૂ. ૪ પછી બેસીને નમ્રુત્યુણું કહી જાવતિ ચેઇઆઈ. ખમાસમણુ॰ જાવંત કેવિ સાહૂ કહી પછી નમાડહત્ કહી સ્તવન કહેવુ. સિધ્ધાચલનું સ્તવન લાäદે માતા મલ્હાર, એ દેશી સિદ્ધાચલ ગુણગેહ, ભવિ પ્રણમા ધરી સ્નેહ, આજ હૈ। સાહે રે મન માહે તીરથ રાજ્ગ્યા છ. ૧ આદીશ્વર અર્હિંત, મુર્ગાત વધૂને કત, આજ હૈ। પૂરવ વાર નવાણું આવી સમેસર્યાં ૭, ૨ સકલ સુરાસુર રાજ, કિન્નર દેવ સમાજ, આજ હૈા સેવા રે, સારે કરોડી કરી જી. ૩ દરશનથી દુઃખ દૂર, સેવે સુખ ભરપૂર, આજ હૈ એણે રે કલિકાલે કલ્પતરુ અછે જી. ૪ પુડરોગિરિ ધ્યાન હુિએ બહુ ચશમાન, આજ હૈ। દૌપે રે અધિકી, તસ જ્ઞાનકલા ઘણીજી. ૫ પછી જયવીયરાય અદ્ધાઁ કહીને ખમાસમણુ દઇ ઇચ્છાકારેણુ સદિસહુ ભગવન્ ! ચૌત્યવંદન કરૂ ? ઈચ્છ' એમ કહી ચૈત્યવંદન કહેવું. તૃતીય ચૈત્યવદન પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહના જગે રાજે, પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાંજે, ૨૦૭ ૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સ’ગ્રહ પરમ તત્ત્વ પરમાત્મ રૂપ, પરમાનંદ દાઇ, પરમ યેતિ જસ જળહેળે, પરમ પ્રભુતા પાઇ. ચિદાન દસુખ સ‘પદા એ, વિસે અક્ષય સનૂર, ઋષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણુસૂર. પછી જકિંચિ॰ નમ્રુત્યુણ કર્યોને સંપૂર્ણ જયવીયરાય કહેવા, પછી સતિકર કહેવું. ૩ ૨૦૮ O સતિકર સ્તવન સંતિકર સંતિ િજણ, જગસરણું જર્યાસરીઇ દાયાર'; સમરામિ ભત્તપાલગ,—નિવાણી—ગરુડકયસેવ ૐ નમે વિ`ાસહિ—પત્તાણું સતિસામિપાયાણું; ૐ સ્વાહા 'તેણું, સવ્વાસિવદુરિઅ હરણાણું, ૐ સતિનમુક્કારો, ખેલેાહિમાઇ દ્ધિ પત્તાણું; સોહી નમે સવ્વા-સહિ,–પત્તાણું ચ દેઈ સિરિ h વાણી તિહુઅણુ સામિણી, સરઢવી જખરાય ગણિપિડગા; ગહિિસપાલ સુરિંદા, સયાવિ રક્ષ્ ંતુ જિષ્ણુભક્ત્ત, ર′′ંતુ મમ રેાહિણી, પન્તત્તી વસ`ખલા ય સયા; વજ્રજ કુસી ચક્કેસરી, નરવ્રુત્તા કાલી મહાકાલી. ગારી તહુ ગધારી; મહુજાલા માણવી અ વઈરુટ્ટા; અચ્છુત્તા માણસિયા, મહામાસિયા દેવીઓ. જખા ગામુહ મહુજક્ખ,તિમુહુ જખ્મેસતુ બરૂ કુસુમે; માયંગવિજય અજિયા, ખંભેા મણુએ સુર કુમારા. છમ્મુહુ પયાલ કિન્નર,ગરુલા ગધવ્ય તહુય જહું ખદો કુખર વરુણા · ભિડી, ગામેડી પાસ માય ગા દેવીએ ચકકેસરી, અજિયા દુરિઆરિ કાલી-મહાકાલી; અક્ચ્યુઅ સ ંતા જાલા; સુતારયા સોય સિરિવચ્છા. ૧ ૨ ૩ ૭ રે Page #235 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર પૂનમના દેવવંદન ચડાવિજય કુસી, પન્નઈત્તિ નિવાણી અચ્ચુઆ ધરણી; વઇરૂદ્ધ ધ્રુત્ત ગંધારી, આ પમાવઈ સિદ્ધા. *અ તિર્થં રફ્ખણુસ્યા, અનૈવિ સુરાસુરીય ચાવિ; વતર જોઇણી પમુહા, કુણુ તુ રક્ષ સયા અમ્હે. એવ દિીસુરગણ, સહિએ સઘફ્સ સતિ જિચ દ્વા; મઝિવ કરેલ રખ્ખુ, મણિસુ દરિશુઅમહિમા. ૧૨ ઈઅ સતિનાડુ સમ્મ દિઠ્ઠી, રખ સરઈ તિકાલ જો; સખ્વાવ રહિએ, સ લહઈસુ સોંપય' પરમ ૧ શ્રી શત્રુ જયાય ૨ શ્રી પુંડરીકાય ૩ શ્રી સિદ્ધોત્રાય ૪ શ્રી વિમલાચલાય ૫ શ્રી સુરગિયે ૬ શ્રી મહાગિયે ૭ શ્રી પુણ્યરાશયે ૮ શ્રી શ્રીપદાય ૧૩ પછી દેશ નવકાર ગણવા અને ત્યાર પછી ખમાસમણુપૂર્વક શ્રી શત્રુંજયના એકવીશ નામ લેવાં. તે નીચે પ્રમાણે ૯ શ્રી પતે દ્રાય ૧૦ શ્રી મહાતીર્થાય ૧૧ શ્રી શાશ્વતપ તાય . નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ ૧૨ શ્રી દઢશકતયે ૧૩ શ્રી મુક્તિનિલયાય ૧૪ શ્રી પુષ્પદંતાય ૧૫ શ્રી મહાપદ્માય ૧૬ શ્રી પૃથ્વીપીઠાય ૧૭ શ્રી સુભદ્રાય ૧૮ શ્રી કૈલાસાય ૧૯ શ્રી પાતાલમૂલાય ૨૦ શ્રી અક કાય ૨૧ શ્રી સકામદાય નમઃ નમઃ નમઃ પછી પ્રદક્ષિણાપૂર્વક દસ ખમાસમણુ દેવાં. દેવવદનના બીજે જોડા ૨૦૯ ૧૦ ૧૧ વિધિ-દેવવંદનના ખીજા જેડાની વિધિ પણ પ્રથમ જોડા પ્રમાણે જ વસ્તુ પણ તેજસ મેલવવી, પરંતુ આટલા ફેર કે, દશ-દશ વસ્તુને છે, વિ. સ. ૧૪ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમઃ નમ નમ નમઃ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિ સ ંગ્રહ ૨૧૦ ઠેકાણે વીશ-વીશ વસ્તુ મૂકવી. અખીયાણું તેટલું જ મૂકવુ. ખમાસમણુ નવકાર, પ્રદક્ષિણા વિગેરે વીશ કરવાં અને સતિકરને સ્થાનકે ‘ નમિઉણુ ’ કહેવુ. વિધિ-પ્રથમ ખમાસમણુ દઇ ઈચ્છાકારેણ સદિસંહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂ ? ઈચ્છે, એમ કહી ચત્યવંદન કરવું. પ્રથમ ચૈત્યવદન નાભિ નરેસર વંશ મલય, રિ-ચંદન સાહે જસ પરિમલઘુ વાસિયા, ત્રિભુવન મન મેહે. અપર રંભા ઉશી, જેડના અવાત; ગાયે અહેનિશ ટુ શુ, મરુદેવી માત. નિરુપાધિક જસ તેજશુ એ, સમમય સુખના ગેહુ; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, અખય અનતી જેહ. દ્વિતીય ચૈત્યવદન તુમ જિમ ચૈત્રી પૂનમ તણેા, અધિક વિધુ દીપે; ચડું ગણુ તારાદિક તાં, પરમ તેજને જીપે. તિમ લૌકિકના દેવ તે, લેાકેાત્તર અતિશય ગુણે, રહે નિવૃતિ નગરે જાયવા એ, એફ્રિજ જ્ઞાનવિમલસૂરિ એમ કહે, ભવભવ એ મુજ નાથ. ૩ પ્રથમ થાયના જોડા આગે હીણા; સુર નર લીણા. અવિચલ સાથ; 3 શ્રી શત્રુ ંજય મ’ડણુ, રિસહ જિષ્ણું, પાપ તણા ઉન્મૂલે કદ, મરુદેવી માતાના નદ, તે વંદું મન ધરી આણંદ. ૧ ત્રણ ચાવીશી. હુિત્તર જિના, ભાવ ધરી વદુ એકમના, અતીત અનાગત ને વમાન, તિમ અનંત જિનવર ધરો ધ્યાન. ૨ જેહમાં પંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણ તણા વિસ્તાર, તેડના સુણવા અથ વિચાર, જિમ હાય પ્રાણી અલ્પ સ'સાર. ૩ શ્રી જિનવરની આણા ધરે, જગ જશવાદ ઘણે વિસ્તરે, શ્રી જ્ઞાનવિમલસૂરિ સાન્નિધ્ય કરે, શાસનદેવી સંકટ હરે, ૪ ર Page #237 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી ખુનમના દેવવંદન બીજો થાય જોડા પ્રણમે ભવિયા રિસન્તુ જિજ્ઞેસર, શત્રુ ય કેરો રાય જી, વૃષભ લઈન જસ ચરણે સોહે, સેાવન વરણી કાય જી; ભરતાદિક શત પુત્ર તણેા જે, જનક અધ્યા રાય જી, ચૈત્રી પૂનમને દિન જેના, મહેાટા મહાત્સવ થાય છ. ૧ અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસહેસર સ્વામી જી, ચંપાયે વાસુપૂજય નરેસર નદન શિવગતિ ગામી જી, વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા નેમજિષ્ણુ દાજી, વીશ સમેતગિરિ શિખરે પહેાંતા, એમ ચાવીસે વંદો જી. ૨ આગમ નાગમતા પરે જાણા, સવિ વિષના કરો નાશ જી, પાપ તાપ વિષ દૂર કરવા, નિશદિન જેડ ઉપાસે જી, મમતા કંચુકી કીજે અલગી, નિવિષતા આદરીયે જી, ઈંણી પરે સહુજ થકી ભવ તરીકે, જિમ શિવસુ ંદરી વરીએજી, ૩ કવડ જક્ષ પ્રત્યક્ષ થઈને, જેહના પરચા પૂરે જી, દોડંગ દુર્ગંતિ દુનના ડર, સંકટ સઘળાં શૂરે જી, દિદિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂર છે, જીત તણાં નિશાન વાવા, ધિખીજ ભરપૂર જી. ૪ પુડરિક ગિરિનુ` સ્તવન એક દિન પુંડરિક ગણધરૂ રે લાલ, પૃષ્ઠે શ્રી આદિ જિષ્ણુદ્ર સુખકારી રે, કહીયે તે ભવજલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક ૧ કહે જિન ણુ ગિરિ પામશે ૨ લાલ, જ્ઞાન અને નિર્વાણુ જયકારી રે, તીર્થ મહિમા વાધશે. ૨ લાલ· અધિક અધિક મડાણ નિરધારી રે એક ર્ એમ નિરુણી તિšાં આવીયા રે લાલ, ઘાર્તિકમ કર્યાં દૂર તમ વારી રે, પાંચ કાડી મુનિ પરિવર્યાં રે લાલ, હુવા સિદ્ધિ હર ભવવારી રે. એક૦ ૩ ચૈત્રી પૂનમ દિન કીજીયે રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે, લ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લાલ, લોગસ્સ થ્રુઈ નમુક્કાર નરનારી રે. એક૦ ૪ દશ વીશ ત્રીશ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે, નરભવ લાડ઼ા લીજીયે રે લાલ, જિમ હાયે જ્ઞાન વિશાલ મનેાહારી રે. એક૦ ૫ . તુતીય ચૈત્યવદન અજર અમર અકલંક અરુજ, નિર્જ અવિનાશી, સિદ્ધ સરૂપી શકરો, સંસાર ઉદાસી. સુખ જીતી સંસારે ભાગવી, નહીં ભોગ " કષાયને, જે થયે કમ ૨૧૧ વિલાસી, જિતકાશી. Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ દાસી આશી અવગણ એ, સમોચીન સર્વાગ, નય કહે તસ ધ્યાને રહે, જિમ હોય નિર્મલ અંગ. શ્રી નમિઉણુ સ્તવમ નમિઉણ પણુયસુરગણુ-ચૂડામણિકિરણરંજિએ મુણિણે, ચલણ જુઅલ મહાભયપણસણું સથવ ગુચ્છ. સડિયકર-ચરણ–નહ-મુંડ, નિબુદ્ધ નાસા વિવન્તલાયન્ના, કુરુ મહારેગાનલ-કુલિંગ નિદઢ સબંગા. તે તુડ ચલણરાહ–સલિલંજલિ સેયવૃઢિયચ્છાયા, વણદવ દઢ ગિરિપાય-વલ્વ પત્તા પુણે લચ્છિ. દુવાયખુભિયજલનહિ, ઉભડકલેલભીસણુરાવે; સંબંત ભય વિસંકુલ–નિજામય મુકવાવારે. અવિદલિએ જાણવત્તા, ખણણ પાવંતિ ઈછિએ કુલ પાસણિચલણજુઅલં, નિચ્ચ ચિએ જે નમંતિ નરા ખરચવાણુદ્ધુયવણુદવ જાલાવલિમિલિયસયલઘુમગહણે, ડિઝંતમુદ્ધમયવહુ-ભીસર્ણરવ ભીસણુમિ વણે. જગગુરુણે કમજુઅલ, નિવ્વાવિએ સયલતિહુઅણુભે, જે સંભરંતિ મછુઆ, ન કુણઈ જલણે ભયં તેસિં. વિસંત ગભીસણુ–કુચિાણનયણ–તરલજીહાલ, ઉગ્ન ભુજંગ નવજલય–સત્થહું ભીસણાયા. મન્નતિ કડસરિસ, દૂર પરિષ્કૃઢવિસમ વિસવેગા, તુહ નામકુખરકુડસિ–દ્ધમતગુરુઆ નરા એ. અડવીસુ ભિલ્લ તકકર-પુલિંદ સદસભીમાસુ, ભયવિહુર વુન્નકાયર-ઉલૂરિયપહિયસન્ધાસુ. અવિલુર વિહવસારા, તુહ નાહ પણ મમત્તાવાર; વવગવિગ્વાસિઘં, પત્તાહિયઈછિયં ઠાણું. પજલિઆનલ નયણું, દૂરવિયારિયમુહં મહાકાય, નહકુલિસ ઘાયવિઅલિઅગઈદ કુંભસ્થલા ભેઅં. Page #239 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમના દેવવંદન પણય સભામપસ્થિવર્નમણિમાણિકપડિઅપડિમરૂ, તુહ વયણ પહરણધર, સીડું કુદ્ધપિ ન ગણુંતિ. સસિ ધવલ દંતમુસલ, દીડ કરુતલાલવુડ્રિઢ ઉછાડું, મહપિંગ નયણજુઅલં, સસલિલ નવજલપુરારાવું. ભીમ મહાગદ, અચાસનંપિ તે નવિ ગણુતિ, જે તુમ્હ ચલણ જુઅલ, મુણિવઈ તું સમલ્લીણા. સમરશ્મિ તિફખખચ્ચા–ભિગ્યાય પવિદ્ધઉદ્ધુય કબંધે, કુંત વિણિભિન્ન કરિકલહ-મુક્કસિકકાર પરિમિ. નિજિજઅ દપુદ્ધરરિઉ–નરિંદનિવડા ભડા જસંધવલં, પાવંતિ પાવપસમિણ પાસજિણ ! તુહ૫ભાવેણ. રોગ-જલ જલણ–વિસર–રારિ–મઈદ–ગય-રણભાઈ, પાસજિણ નામસંકત્તeણ પસંમતિ સવ્વાઈ. એવં મહાભયપુર, પાસજિણિંદસ સંધવ મુઆર, ભવિય જણણંદયર કલ્લાણ પરંપર નિહાણું રાયજય-જખ-રફખસ-કુસુમિણ-દુસ્સઉણ-રિફખપીડાસુ, સંઝાસુ દેસુ પંથે, ઉવસગ્ગ તહય સુ. જે પઢઈ જે આ નિસુણઈ, તાણું કઠણે ય માણતુંગરૂ, પાસો પાવ પસમેઉ, સયલ ભુવણશ્ચિય ચલણે. ઉવસગ્ગતે કમઠા-સુરશ્મિ, ઝાણુઓ જે ન સંચલિએ, સુર-નર–કિન્નર જુવઈડુિં, સંયુએ જયઊ પાસજિ. એઅસ્સ મઝયારે, અઠ્ઠારસ અફખરેહિં જે મંતે, જે જાણઈ સે ઝાયઈ, પરમ પત્થ કુર્ડ પાસે, પાસહ સમરણ જે કુણઈ, સંતુઠે હિયએણ, અત્તરસયવાહિ ભય, નાસઈ તસ્સ દ્વરેણું વીશ નવકાર ગણવાં, પછી પ્રદક્ષિણ પૂર્વક વીસ ખમાસમણ દેવાં. દેવવંદનને રીજે જોડે વિધિ-પ્રથમ જોડા પ્રમાણે જાણવી, વિશેષમાં દશ-દશના સ્થાને sીસ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી વિધિ સંગ્રહ સઘળી વસ્તુઓ અને બધી ક્રિયામાં ત્રીશ–ત્રીશ સમજવું. અને સંતિ કરને સ્થાને “જ્યતિહયણ” તે કહેવું. પ્રથમ ચૈત્ય વંદન આદીશ્વર જિનસયને, પહેલે જે ગણધાર, પંડરીક નામે થયે, ભવિજનને સુખકાર, ચૈત્રી પૂનમને દિને, કેવલસિરિ પામી, ઈણ ગિરિ તેહથી પુંડરીક–ગિરિ અભિધા પામી. પંચકેડી મુનિશું કહ્યા એ, કરી અનશન શિવઠામ, જ્ઞાનવિમલસૂરિ તેહના, પય પ્રણમે અભિરામ. દ્વિતીય સ્તુતિ જાઈ જુઈ માલતી, દમણો ને મરૂ ચંપક કેતકી કુંદ જાતિ, જસ પરિમલ ગિરૂ; બેલસિરિ જાસુદ વેલી, વાલે મંદાર, સુરભિનાગ પુન્નાગ અશક, વળી વિવિધ પ્રકાર. ગ્રંથિમ વેઢિમ ચઉવિધે એ, ચારૂ રચી વરમાલ, નય કહેશ્રી જિન પૂજતાં, ચૈત્રી દિન મંગલમાલ. પ્રથમ થેય જોડે ચૈત્રી પૂનમ દિન, શત્રુંજય ગિરિ અહિઠાણ, પંડરીક વર ગણધર તિહાં, પામ્યા નિર્વાણ, આદીશ્વર કેરા, શિધ્ય પ્રથમ જ્યકાર, કેવલ કમલા વર, નાભિ નરિંદ મલ્હાર. ચાર જંબુદ્વીપે, વિચરતા જિન દેવ, અડ ધાતકીખડે, સુર નર સારે સેવ, અડ પુષ્કર અર્થે, ઈણિપરે વીશ જિનેશ, સંપ્રતિ એ સેહે, પાંચ વિદેડ નિવેશ. પ્રવચન પ્રહણ સમ, ભવજલનિધિને તારે, કે હાદિક મહટાં, મત્સ્યતણું ભય વારે; Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ચૈત્રી પૂનમના દેવવંદન જિહાં જીવદયા રસ; સરસ સુધારસ દાખ્યો, ભાવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખ્યો. જિનશાસન સાંનિધ્ય,–કારી વિઘન વિદ્યારે, સમકિતદષ્ટિ સુર, મહિમા જાસ વધારે, શત્રુંજય ગિરિ સેવે, જેમ પામે ભવપાર, કવિ ધીરવિમલને, શિષ્ય કહે સુખકાર બીજે થેય જોડે વંદુ સદા શત્રુંજય તીર્થસજે, ચૂડામણિ આદિ જિર્ણોદ ગાજે, દુકમ્મ વિરોધભાંજે, માનું શિવારણ એડ પાજે. ૧ દેવાધિદેવા કૃત દેવે સેવા, સંભારીએ ગજ ચિત્ત રેવા, સલૅવિ તે શુત્તિ થયા મહીયા, અણગયા સપઈ જે અયા. ૨ જે મેહના યોધ વડા કહાયા, ચારિ ૬ઠ્ઠા કસિણા કસાયા, તે છતીયો આગમ ચખુ પામી,સંસાર પારુસ્તરણાય ધામી. ૩ ચકકેસરી ગેમુહ દેવ જુત્તા, રક્ષા કરી સેવય ભાવ પત્તા, દિયો સયા નિમ્મલ નાણ લચ્છી, હવે પસન્ના શિવસિદ્ધિ લચ્છી. ૪ સિદ્ધગિરિજીનું સ્તવન ( શેત્રુજે જઈએ લાલન—એ દેશી ) સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા, સિદ્ધગિરિ ધ્યા. ઘેર બેઠાં પણ બહુફલ પાવે, ભવિકા, બહુફલ પાવે. ૧ નંદીશ્વર યાત્રાએ જે ફલ હવે, તેથી બમણું ફલ તે કુંડલગિરિ હવે. ભ૦ કું૦ ૨ ત્રિગણું રુચકગિરિ ચઉગણું ગજદંતા, તેથી બમણેરું ફલ જ બૂ મહેતા. ભ૦ જં૦ ૩ પટ્ટ ગણું ધાતકી ચૈત્ય જુડારે, છત્રીશ ગણું ફલ પુષ્કર વિહારે. ભo yo ૪ તેહથી તેરસગણું મેરુ ચીત્ય જુડારે, સહસગણું ફલ સમેતશિખરે. ભ૦ સ0 ૫ લાખ ગણું ફલ અંજનગિરિ જુવારે, દશ લાખ ગણું ફલ અષ્ટાપદ ગિરનારે ભ૦ અ ૬ કેડી ગણું ફલ શ્રી શેત્રુજે ભેટે; જેમ રે અનાદિના દુરિત ઉમટે. ભ૦ ૬૦ ૭ ભાવ અને તે અનંતફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ એમ ગુણ ગાવે. ભ૦ અ. ૮ તૃતીય ચૈત્યવંદન ચૈત્રી પૂનમને દિને, જે ઈણ ગિરિ આવે, આઠ સત્તર બહુ ભેદશું, જે ભક્તિ રચાવે. ૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી વિધિ સંગ્રહ આદીશ્વર અરિહંતની, તસ સઘલાં કર્મ, દૂર ટલે સંપદ મલે, ભાંજે ભવ ભસ્મ ૨ ઈહભવ પરભવ ભવ ભવ એ, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ જ્ઞાનવિમલ ગુણમણિ તણે, ત્રિભુવન તિલક સમાન ૩ જયતિહયણસ્તોત્રમ્ જયતિહઅણવરકપૂરુફખ! જય જિણધનંતરિ !, જયતિઅણુ કલ્યાણકેસ ! દુરિઅક્કરિકેસરિ ; તિહુઅણ જણઅવિલંધિઆણુ ભુવણત્તય સામિઅ !, કુણસુ સુહાઈ જિણસ પાસ ! થંભણયપુરકિઅ, તઈ સમરંત લહતિ ઝત્તિ વરપુર કલત્તઈ, પણ સુવરણ હિરણ પુણ જણ ભુજઈ રજજઈ; પિકૂખઈ મુખ અસંખસુફખ તુડ પાસ ! પસાઈ, ઈઅ તિહુઅણ વરકપૂરુખ! સુફખઈ કુણ મહ જિણ ! જરજજજર પરિજુણકણ, નસ્ કુઠ્ઠિણ, ચખુખીણ ખણ ખુણ નર સલિય સૂલિણ; તુહ જિણ સરણરસાયણેણ હુ હુતિ પુણુણવ, જય ધનંતરિ પાસ મડવિ તુહ રેગડુંરે ભવ. વિજજા જેઈસ મત તંત સિદ્ધિઉ અપત્તિણુ, ભુવણભુઉ અવિડ સિદ્ધિ સિઝહિ તુડ નામિણ તુહ નામિણ અપવિત્ત એવિ જણ હેઈ પવિત્ત, તં તિહુઅણ કલ્યાણકેસ તુડ પાસ નિરુત્તઉ. ખુદ્દપઉત્તમંત સંત જંતાઈ વિસુન્નઈ, ચર થિર ગરલ ગહુગખગ રિફવષ્ણુ વિગ જઈ, દુન્થિય સત્ય અણસ્થ પત્થ નિત્થાઈ દય કરિ, દુરિયાઈ હરઉ સ પાસ દેકે દુરિયડ્ઝરિકેસરિ. તુડ આણું થંભેઈ_ભીમ પુથુરસુરવર, સખસ જફખ ફણિદ વિંદ ચેરાનલ જલહર, લજથલચારિરઉદ્દે ખુદ્દપસુઈ ણિ જોઈય, ઈય તિહુઅણુ અવિલંધિઆણુ ય પાસ સુસામિય. Page #243 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમના દેવવંદન પસ્થિય અસ્થ અણસ્થ તત્વ ભક્તિભરનિબ્બર, રિમંચચિય ચારુ કાય કિન્નર નર સુરવર; જસુ સેવહિ કમકમલજુયલ પકખાલિય કલિમલ, સે ભુવણત્તયામિ પાસ મહ મદઉ રિઉબલુ. જય જોઈય મણ કમલ ભસલ ભય પંજર કુંજર, તિહુઅણ જણ આણંદચંદ ભુવણત્તય દિણયર; જ્ય મઈ મેઈણિ વારિ વાડ. જય જંતુ પિયામહ, થંભણયઠ્ઠિય પાસનાહ નાહત્તણ કુણ મહ. બહુવિહુ વનું અવનું સુનુ વન્નિઉ છપ્પન્નિડિ, મુફખધમ્મ કામર્થી કામ નર નિયનિય સ્થિહિ, જ ઝાયહિ બહુ દરિસણસ્થ બહુનામ પસિદ્ધઉ. જોઈયે મણ કમલ ભસલ સુહુ પાસ પદ્ધઉ. • ભય વિશ્લલ રણ ઝણિર દસણ થરહરિય સરીય, તરલિય નયણ વિસુન સુન્ન ગગ્ગરગરિ કરુણય; તઈ સહસતિ સદંત હુંતિ નર નાસિય ગુરુદર, મહ વિઝેવિ સિઝિસઈ પાસ ભયપંજરકુંજર ! " પઈ પાસિ વિયસંત નિત્ત પરંત પવિત્તિય, બાહુપવાડુ પવુઢ રૂઢ દુડ દાડસુ પુલ મન્નઈ મનુ સઉનું પુનું અપાયું સુરનર, ઈય તિહુઅણ આણંદચંદ જય પાસ વિણેસર તુડ કલાણમહેસુ ઘંટટંકારવપિક્ષિય, વલિર મલ્લ મહલ્લ ભત્તિ સુરવર મંજુલ્લિય; હલ્લષ્ફલિયપવત્તયંતિ મુવિ મહૂસવ, ઈય તિહુઅણ આણંદચંદ જય પાસ સુહુમ્ભવ. નિમ્મલ કેવલકિરણ નિયર-વિહુરિય તમ પયર, દંસિય સયલ પત્થસથ વિસ્થારિય પહયર, કલિ કલુસિય જણ ધુય લેય લેયલેયડ અગેયર, તિમિરઈ નિરુ હર પાસનાડ ભુવણદિણયર. તુહ સમરણ જલ વરિસ સિત્ત માણવમઈ મેઈણિ, અવરાવર સુહુમલ્થ બેહ કંદલ દલ રેણિ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી વિધિ સંગ્રેડ ૧૪ જાયઈ ફલભર ભરિય હરિય દુહ દાહ અણવમ, ઈયે મઈ મેઈણિ વારિવાહ દિસ પાસ મઈ મમ. કય અવિકલ કહ્યાણ વલ્લિ ઉલુરિય દુહવણુ, દાવિયસગ્ન પવષ્યમગ્ન દુગઈગમવારણું જિય જ તુહ જણએણુ તુલ્લ જ જણિય હિયાવહુ, રમ્મુ ધમ્મુ સે જ્યઉ પાસ જયજંતુ પિયામહુ. ભુવણરણ નિવાસ દરિય પર દરિસણ દેવય, જોઈણી પૂયણ ખિત્તવાલ ખુદાસુર પશુવય તુડ ઉત્તદૃસુનદ્ર સુહુ અવિસંકુલ ચિલ્ડડિ, ઇય તિહુઅણુ વણસીહ પાસ પાવાઈ પણ સહિ. ફણિ ફેણફારકુરંત રણકર રંજિયે નયેલ, ફલિણી નંદલ દલતમાલ નીલુ૫લ સામલ; કમઠાસુર ઉવસગ્ન વગસંસગ્ન અગજિય, જય પચ્ચખ જિણેસ પાસ થંભણય પુરઠિય. મહ મણ તરલ પમાણુ નેય વાયાવિ વિસંકુલું, નેય તણુરકવિ અવિણય સહાવુ અલસ વિલંઘલક તુહ માડપુ પમાણુ દેવ ! કારુણ પવિત્ત, ઈય મઈ મા અવહીરિ પાસ પાલિહિ વિલવંતઉ. કિ કિં કપિઉ નેય કલુણ કિ કિં વ ન જપિઉં, કિ વન ચિઠ્ઠિ6 કહુ દેવ ! દીણય માવલંબિઉ, કાસુ ન કિય નિષ્ફહ્ન લલ્લિ અમહેહિ દુનિષ્ઠિ, તહવિ ન પત્તઉ તાણું કિંપિ પઈ પહ પરિચનિહિ. તહુ સામિલ તુહ માય બપુ તુહુ મિત્ત પિયંકરૂ હું ગઈ તુહુ મઈ તુહુ જિ તાણું તુહુ ગુરુ ખેમકરૂ હઉં દુહ ભર ભરિઉ વરાઉ રાઉલ નિમ્ભગ્રહ. લીણુઉ તુડ કમકમલ સરણુ જિણ પાલહિ ચંગ. પઈ કિવિ કય નરોય લેય કિવિ પવિય સુહસય, કિવિ મઈમંત મહંત કેવિ કેવિ સાહિત્ય શિવપય; કિવિ ગયિ રિકવન્ગ કેવિ જસધવલિય ભૂયેલ. મઈ અહીરહિ કેણ પાસ સરણાગવચ્છલ ? Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ છે ૨૪ ચૈત્રી પૂનમના દેવવંદન પગ્રુવાર નિરીઠું નાડુ નિષ્ફન્ન પયણ. તુહ જિણ પાસ પરેવયાર કરણિક પરાયણ. સત્ત મિત્તસમચિત્તવિત્તિ નયનિંદય સમમણ, મા અવહરિ અજુએવિ મઈ પાસ નિરંજણ ? હઉ બહુ વિહદહ તત્તગતુહ દુહ નાસણ પરૂ, હઉ સુયણહ કરુણિક્ક ઠાણું તુહુ નિરુણપરૂ, હઉ જિણ પાસએ સમિસાલ તુહુ તિહુઅણ સામિય, જ અવહીરિદ્ધિ મઈ ઝંખંત ઈય પાસ ન હિય. જુગાજુગ વિભાગ નાહ નહુ જયહિ તુડ સમ, ભુવાવયાર સડાવ ભાવ કરૂણરસ સત્તામ; સમ વિસમઈ કિં ધણુ નિયઈ ભુવિ દાન્ડ સમત, ઈય દુહિ બંધવ પાસનાહ મઈ પાલ કૃણ તી, નય દીણહ દણિયું મુવિ અનુવિ કિવિ જુગય; જે જોઈ વિ ઉવયાર કરહિ ઉવાર સમુજય; દણ દીણુ નિહીશુ જેણ તઈનાહિ ચાઉ, તે જુગઉ અમે પાસ પાલહિ મઈ ચંગલ. અડુ અનુવિ જુગ્ગય વિસેસુ કિવિ મન્ન દીણુડ જે પાસિવિ ઉવયારૂ કરઈ તડ નાડ સમગહ; સુશ્ચિય કિલ કલાણુ જેણુ જિણ તુમ્હ પસીયડુ, કિ અગ્નિણ તે ચેવ દેવ ! મા મઈ અવહીરડ. તુહ પત્થણ ન હુ હોઈ વિધુ જિણ જાણુઉ કિં પુણ, હઉ દુફ્રિખય નિરુ સત્તચત્ત દુઃખહુ ઉત્સુયમણ તં મન નિમિસણ એલ એન્ફવિ જઈલભઈ, સચ્ચે જે ભુખિયવસેણ કિ ઉંબરૂ પચ્ચાઈ તિહુઅણ સામિય પાસના મઈ અપુ પયાસિલે, કિજઉ જે નિય રૂવ સરિસુ ન મુણ બહુ જંપિ3; અનુ ન જિણ જ િતુડ સમેવિ દફિખનું દયાસઉ, જઈ અવગન્નસિ તુહજિણ અડુહુ કડુ હસુ હયાસઉ. જઈ તુહ રૂવિણ કિવિ પેય પાઈણ વેલવિયલ, તુવિ જાણુઉ જિણપાસ તુમ્સ હઉં અંગીકરિ; Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઈંચ મહુ ઈન્થિ જ નહાઈ સા તુઝુ આહાવણુ, રક્ખ તડ નિય કિન્નર્ણય ! જુજ અવહીરણુ. એહ મહાણ્ડિ જત્ત દેવ ઈડુ ન્ડવણ મહૂસઉ, જ અણુલિય ગુણુગણુ તુમ્હે મુણિજણુ અસિદ્ધઉં, એમ પસીય સુપાસનાડુ થભયપુરય, ઇંય મુણિવરૂ સિરિ અભયદેવુ વિન્નવઈ અણુિ ક્રિય. ત્રીસ નવકાર ગણવા અને ત્રીસ ખમાસમણુ દેવાં. પ્રથમ ચૈત્યવદન શ્રી શત્રુ ંજય સિદ્ધક્ષેત્ર, વિમલાચલ ને તી રાજ, શ્રી વિધિ સંગ્રહ દેવવદનનો ચોથો જોડો વિધિ—પૂર્વની માફક જાણવી. વિશેષમાં સઘળી વસ્તુ અને સઘળી ક્રિયામાં દશને ઠેકાણે ચાલીશ-ચાલીશ જાણવી. અહિંયા સતિકર ને સ્થાને ૮. ભકતામર સ્તાત્ર ” કહેવું. પુડરીક ગિરિ સાચા; જસ મહિમા જાચેા. પુષ્પદંત ભણીજે; મુક્તિનિલય શતકૂટ નામ, મડ઼ાપદ્મ ને સહસ્રપત્ર, ગિરિરાજ કહીજે. ઇત્યાદિક બહુ ભાતિસુ એ, નામ જપે નિરધાર; ધીવિમલ કવિરાજના, શિષ્ય કહે સુખકાર. દ્વિતીય ચૈત્યવદન રજત કનક મણિ જડિતનાં, ભૂષણ વિરચાવેા; તિલક મુકુટ કુંડલ યુગલ બેહેરખાં મનાવા. રુચિર જ્ગ્યાતિ મેાતી તણા, કંઠે ઠવા હાર; ક દ્વારા શ્રીફલ કરે, આપી સાર. એણિપરે બહુવિધ ભૂષણે, ચાલાવા જિન દેડ; જ્ઞાનવિમલ કહે તેર્ડને, શિવવધૂ વરે ધરી નેહ. ૨૯ ૩૦ ૩ ૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પૂનમના દેવવંદન ૨૨૧ પ્રથમ થાય જોડે રૂષભદેવ નમું ગુણનિર્મલા, દૂધમાંહે ભેલી સીપલા, વિમલશૈલતણ શણગાર છે, ભવ ભવ મુજ ચિત્ત તે રૂ. ૧ જેહ અનંત થયા જિન કેવલી, જેહ હશે વિચરતા તે વલી; જેડ. અસાય સાસય તિહું જગે. જિનપડિમા પ્રણમું નિત ઝગમગે. ૨ સરસ આગમ અક્ષર મહોદધિ; ત્રિપદી ગંગ તરંગ કરી વધી, ભવિક દેડ સદા પાવન કરે, દુરિત તાપ. જેમલ અપહેરે. ૩ શ્રી જિનશાસન ભાસન કારિકા, સુરસુરી જિન આણા. ધારિકા, જ્ઞાનવિમલ પ્રભુતા દિયે દંપતી, દુરિત દુષ્ટ તણ ભય જીપતી. ૪ બીજે થાય જોડે (માલીનીવૃત્ત) સવિ મલિ કરી આવે, ભાવના ભવ્ય ભાવે; વિમલગિરિ વધા, મેતીને થાલ લાવે; જે હોય શિવ જાવે, ચિત્ત તે વાત ભાવે; ન હેયે દુશ્મન દાવે, આદિ પૂજા ચા. ૧ શુભ કેસર ઘેલી, માંહે કર્પર ચાલી; પહેરી સિત પટેલી, વાસીયે ગંધ ઘેલી, ભરી પુષ્કરનેલી, ટાલિયે દુઃખ હેલી, સવિ જિનવર ટેલી, પૂજિયે ભાવ ભેલી. શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર વલી મૂલસૂત્ર ચાર, નંદી અનુગદ્વાર, દશ પન્ના ઉદાર, છેદ ૫ત્ વૃત્તિ સાર; પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિસાર. ૩. જ્ય જય જય નંદા, જેનદષ્ટિ સુરી, કરે પરમાનંદા, ટાલતા દુઃખ દંદા; જ્ઞાનવિમલ સુરદા, સામ્ય મકરંદ નંદા, વર વિમલ ગિરદા, ધ્યાનથી નિત્ય ભદ્દા. ૪ - સિદ્ધગિરિજી નું સ્તવન ( આજ સખી સંસર-એ દેશી). એ ગિરુઓ ગિરિ રાજીઓ, પ્રણમી જે ભાવે ભવ ભવ સંચિત Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી વિધિ સંગ્રહ આકરાં, પાતકડાં જાવે. ૧ વમ્બલેપ સમ જે હવે, તે પણ તસ દૂર એહનું દર્શન કીજીએ, ધરી ભક્તિ પંડુર. ૨ ચંદ્રશેખર રાજા થયે, નિજ ભગિની લુબ્ધ; તે પણ એ ગિરિ સેવતાં, ક્ષણમાંહે સિ. ૩ શુકરાજા જય પામી; એને સુપસયે; ગૌહત્યાદિક પાપ જે તે દૂર પલાય. ૪ અગમ્ય અપેય અભક્ષ્ય જે, કીધાં જેણે પ્રાણ; તે નિર્મલ ઈસુ ગિરિ થયા, એ જિનવર વાણું. ૫ વાઘ સર્પ પ્રમુખ પશુ, તે પણ શિવ પામ્યા એ તીરથ સેવ્યા થકી, સવિ પાતક પામ્યા. ૬ ચૈત્રી પૂનમે વંદતા, ટલે દુઃખ કલેશ, જ્ઞાનવિમલ પ્રભુતા ઘણું, હાય સુજસ વિશેષ. ૭ તૃતીય સૈત્યવંદન પ્રેમે પ્રણમે પ્રથમ દેવ, શત્રુંજય ગિરિ મંડણ, ભવિયણ મન આનંદ કરણ, દુઃખ દેહગ ખંડણ. સુર નર કિન્નર નમે તુજ, ભગતિશું પાયા; પાવ પંક ફેડે સમથ, પ્રભુ ત્રિભુવન રાયા. ૨ જ્ઞાનવિમલ પ્રભુ તુમ તણે, ચરણે શરણે રાખો, કર જોડીને વિનવું, મુક્તિમાર્ગ મુજ દા. ૩ ભફતામર સ્તોત્રમ્ ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણુ–મુદ્યોતક દલિત પાપવિતાનમ; સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદા–વાલંબન ભવજલે પતતાં જનાનામ. ૧ યઃ સંસ્તુતઃ સકલવાડમ્ યતત્ત્વબોધા-દુદ્દભૂતબુદ્ધિપટુભિઃ સુરલેકનાર્થઃ સ્તમૈર્જગત્રિયચિત્તહર રુદારે તે કિલાડુમપિત પ્રથમ જિનેન્દ્રમ્.૨ - બુદ્ધ્યા વિનાપિ વિબુધાર્ચિતપાદપીઠ !, તેનું સમુઘતમતિવિગતત્રપેડહમ, બાલં વિહાય જલસંસ્થિતસિંદુબિંબ-મન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતમ. ૩ વકતું ગુન ગુણસમુદ્ર ! શશાંકાંતાન, કસ્તે ક્ષમઃ સુરગુરુપ્રતિમપિ બુધ્ધા, કલ્પાંતકાલયવને દ્ધતનચકું, કે વા તરીકુમલમબુનિધિ ભુજાલ્યા.... ૪ સેલહું તથાપિ તવ ભક્તિવશાનુનીશ ! તું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ પીત્યાત્મવીર્યમવિચાર્ય મૃગે મૃગે, નાભેતિ કિં નિજ શિશેઃ પરિપાલનાર્થમ, ૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પુનમના દેવવંદન ૨૨૪ અલ્પકૃત કૃતવતાં પરિડા ધામ, વંદુભક્તિરેવ મુખરકુરુતે બલાત્મામ્, કેફિલ: કિલ મધૌ મધુર વિૌતિ, તારુ ચૂતકલિકાનિકરૈકહેતુઃ ૬ ત્વત્સસ્તવેન ભવસંતતિસન્નિબદ્ધ, પાપેક્ષણ ક્ષયમુપૈતિ શરીરભાજામ, આકાંતલેકમલિનીલમશેષમાશુ, સુર્યાશુભિન્નમિવ શાર્વરઅંધકારમું. ૭ મતિ નાથ ! તવ સંસ્તવન મદ-મારભ્યતે તનુધિયાપિ તવ પ્રભાવાતું, ચેતે હરિષ્યતિ સત નલિનિલેષ મુકતાફલઘુતિમુપૈતિ નનબિંદુ ૮ આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ, ત્વત્સકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ; દરે સહસ્ત્રકિરણ કુતે પ્રભૈવ, પવારેષુ જલજાતિ વિકાશભાજિ. ૯ નાત્યદ્ભુત ભુવનભૂષણ! ભૂતનાથ ! ભૂર્ગભુવિ ભવંતમભિખુવન્ત તુલ્યા ભવતિ ભવેતે નતુ તેની કિં વા, ભૂલ્યા શ્રિત ય ઈહ નાત્મસમ કરેતિ. ૧૦ દવ ભવન્તમનિમેલવિલેકનીયં, નાન્યત્ર તેષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ, પીત્યા પયઃ શશિકરવુતિદુગ્ધસિંધે, ક્ષારં બ્લ જલનિધેરશિ ક ઇત્ • ૧૧ હીઃ શાંતરાગચિભિઃ પરમાણુભિસર્વ, નિર્માપિતસ્ત્રિભુવનકલલામભૂત ! તાવંત એવ ખલુ તેપ્પણુવઃ પૃથિવ્યાં, ય સમાનમપર નહિ રૂપમસ્તિ. ૧૨ વફત્રફવ તે સુરગ નેત્રવારિ, નિઃશેષનિર્જિત જગત્રિત પમાનમ ; બિંબ કલંકમલિન ફૂવ નિશાકરસ્ય, યદ્રાસરે ભવતિ પાંડુપલાશકલ્પમ્. ૧૩ સંપૂર્ણમંડલશશાંકકલાકલાપ,-શુભ્રા ગુણસિભુવનં તવ લંઘયન્તિ; યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેક, કસ્તાનિવાસ્થતિ સંચરતે યથેષ્ટમ્ ૧૪ ચિત્ર કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિન્નતં મનાગપિ મને ન વિકારમાર્ગમ્; કલ્પાંતકાલમતા ચલિતાચલેન, કિં મંદરાદિશિખર ચલિત કદાચિત્ . ૧૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીવિધિસંગ્રહ, નિધૂમવર્તિર વર્જિતતૈલપૂર, કૃત્મ જગત્રયમિદં પ્રકટીકરષિ; ગમ્ય ન જાતુ મરતાં ચલિતાચલાનાં, દીપરત્વમસિ નાથ ! જગતપ્રકાશઃ, ૧૬ નાસ્ત કદાચિદુપયાસિ ન રહુગમ્યઃ સ્પષ્ટીકરષિ સડસા યુગપજજ-- ગંતિ, નાંભેરેદરનિરુદ્ધમહાપ્રભાવ, સૂર્યાતિશાયી મહિમાસિ મુનીંદ્ર! લેકે. ૧૭ નિદર્ય દલિતમેડમાંધકાર, ગમ્ય ન રાહુવદનસ્ય ન વારિદાનામ વિશ્વાજતે તવ મુખાજમન૫કાંતિ, વિદ્યોતયજ્જગદપૂર્વશશાંકબિંબમ, ૧૮ કિં શર્વરીષ શશિનાહિન વિવસ્વતા વા, યુગ્મ—ખેંદુદલિતેવુ તમસ્તુ નાથ; નિષ્પન્નશાલિવનશાલિનિ જીવલેકે, કાર્યકિય જજલધરેં–જંલભાર નમ્ર: ૧૯ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવં તથા હરિડરાદિષ નાય– કેવું તેજઃ સ્ફરન્મણિષ યાતિ યથા મહત્વ, નવ તુ કાચશકલે કિરણા, કુલપિ ૨૦ મને વરં હરિહરાદય એવ દા, દટેવુ હૃદયં ત્વયિ તેષમેતિ કિ વીક્ષિતેન ભવતા ભુવિ ચેન નાન્ય, કશ્ચિન્મને હરતિ નાથ ! ભવાંતરેડપિ. ૨૧ સ્ત્રીનું શતાનિ શતશે જયન્તિ પુત્રાનું, નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા; સર્વ દિશે દધતિ ભાનિ સહસ્રરશ્મિ, પ્રાચ્ચેવ દિગ્ય જયતિ ફુર દંશુ જાલમ ૨૨ : A –ામામનન્તિ મુનઃ પરમં પુમાંસ-માદિત્યવર્ણ અમલં તમસઃ પુરૂ તાતુ; ત્વમેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીંદ્ર ! પંથા: ૨૩: વામવ્યયં વિભુમચિંત્યમસંખ્યમાદ્ય, બ્રહ્માણીશ્વરમનંતમનંગ કેતુમક ગીશ્વરં વિદિતયેગમનેફમેક, જ્ઞાનસ્વરૂપમમલં પ્રવદંતિ સંત. ૨૪ બુદ્ધરૂવમેવ વિબુધાચિતબુદ્ધિધાતુ, વં શંકરસિ ભુવનત્રયકરસ્વાતું; ધાતાસિ ધીર! શિવમાર્ગવિધવિંધાના, વ્યક્ત ત્વમેવ ભગવાન પુરુષોત્તમેડસિ. ૨૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમના દેવવંદન ૨૨૫ તુલ્યું નમસ્ત્રિભુવનતિહરાય નાથ! તુચ્ચું નમ: ક્ષિતિતલાલભૂષ@ય; તુલ્યું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુલ્ય નમે જિન! ભદધિ શેષણાય. ૨૬ કે વિસ્મત્ર યદિ નામ ગુણરશે –વંસંશ્રિત નિરવકાશતયા મુનીશ; પારવિવિધાશ્રયજાતિગળે, સ્વપ્નાંતરેડપિ ન કદાચિદ પીક્ષિતસિ. ૨૭ ઉચ્ચરોતરુસંશ્રિતમુન્મયૂખ-માભાતિરૂપમમાં ભવને નિતાંતમ; પછોડ્યુસસ્કિરણમસ્તતમવિતાન, બિબ્બે રિવ પધરાWવર્તિ. ૨૮ સિંહાસને મણિમયૂખશિખવિચિત્ર, વિભ્રાજેતે તવ વપુઃ કનકાવદા તેમ બિબ વિયલિસદંશુલતાપિતાન, તુંગેરયાદ્વિશિરસીવ સહસરમે ૨૯ કુદાવદાતચલચામરચાસશો, વિશ્વાજતે તવ વપુઃ કલધૌતકાંતમ; ઉદ્યચ્છશકશુચિનિર્ઝર વારિધાર, મુશ્ચસ્તટે સુરગિરિવ શાતકૌશ્લમ ૩૦ છત્રવયં તવ વિભાતિ શશાંકાંત-મુગ્રીઃ સ્થિત સ્થગિતભાનુકર, પ્રતાપમ. મુક્તાફલપ્રકરજાલવિવૃદ્ધભં, પ્રખ્યાપત્રિજગતઃ પરમેશ્વરત્વમ. ૩૧ ઉનિદ્રહેમનવપંકજ પુંજકાંતિ–પર્યું@સાખમયૂખશિખાડભિરામ; પાડી પદાનિ તવ યત્ર જિદ્ર! પત્ત, પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પતિ. ૩૨ ઈન્ધ યથા તવ વિભૂતિભૂજિજ! ધર્મોપદેશનવિધી ન તથા પરસ્ય યાદફ પ્રભા દિનકૃતઃ પ્રહતાધારા, તાદફક્તે ગ્રહગણુસ્ય વિકાશિપિ. ૩૩ એતન્મદાવિલવિલેલકપિલમૂલ –મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકેપમ; ઐરાવતાભભિમુદ્ધતમાપતન્ત, દદ્દા ભયં ભવતિ ભવદાશ્રિતાનામ. ૩૪ ભિનેત્મકુંભગલદુજજવલશેણિતાત, મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગ, બદ્ધકમઃ કમગત હરિણાધિપેડપિ, નાકામતિ ક્રમયુગાચલસંશ્રિત તે. ૩૫ કલ્પાંતકાલયવને દ્ધવહિનકલ્પ, દાવાનલલિતમુજવલમુકુલિંગમ, વિશ્વ જિઘન્યુમિવસંમુખમાપદં, ત્વન્નામકીર્તન જલં શકયત્યશેષમ-૩૬ વિ. સ. ૧૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિવધ સંગ્રહ રસ્તેક્ષણું સમકાલિક'નીલ', ક્રોધેાદ્ધત' કણિનમુત્ફણમાપત તમ, આક્રાતિ ક્રમયુગેન નિરસ્તશ -સ્વનામનાગદમની હ્રદિયસ્ય પુસઃ, ૩૭ વલ્ચત્તર ગગજગજિતભીમનાદ-માજો ખલ બલવતાપિ ભૂપતીનામ, ઉદ્મદિવાકરમયૂખશિખાપવિદ્ધ, ત્વત્નીત્તનાત્તમઈવાળુ ભિન્નમુ॰ીતિ. ૩૮ કુંતાગ્રંભિન્નગજશેણિતારિવાહ – વેગાવતારતરણાતુરાધભીમે; યુધ્ધે જય વિજિતદુ યુજેયપક્ષાસ્ત્વત્પાદપ કજવનાણા લભતે ૩૯ અંભેાનિધી ‘ક્ષુલિતભીષણનકચક્ર,- પાડીનપીડભયઢોલ્વણુવાડવાનો, રંગત્તર ગશિખરસ્થિતયાનપાત્રા હ્સાસ વિહાય ભવતઃ સ્મરણાર્દૂ વ્રજ તિ. ૪૦ RRE ઉદ્ભૂતભીષણજલાદરભારભ્રષ્ના:, શામ્યાં દશામુપગતાશ્રુતજીવિતાશાઃ ત્યપાદ કજરોડમૃદિગ્ધદેડા, મોં ભગત મકરધ્વજતુલ્યરૂપાઃ૪૧ આપાદક’ઠમુરુશ’ખલવેષ્ટિતાંગા, ગાઢ બૃહન્સિંગ/કોટિનિષ્ટજ ઘા; ત્વન્નામમંત્રનિશ મનુજાઃ સ્મરતઃ, સઘ: સ્વયં વિગતબંધભયા ભવતિ ૪૨ મઢપેદ્રભૃગરાજ વાનલાહિ, સંગ્રામવરિધમહાદરખ ધનોત્થમ્ ; તસ્યા નાશમુપયાતિ ભયભિયેવ, યસ્તાવક સ્તવમિમ' મતિમાનધીતે.૪૩ સ્તોત્રસજ તવ જિનેન્દ્ર ! ગુૌનિ બદ્ધાં, ભકૃત્યા મયા રુચિરવણુ - વિચિત્રપુષ્પામ્; ધત્તે જના ય હુ કઠગતામજસ', ત' માનતુ ગમવશા સમુÎતિ લક્ષ્મી: ૪૪ ૪૦ નવકાર ગણવા તેમજ ૪૦ ખમાસમણુ દેવાં. દેવવંદનને પાંચમા જોડા અહીંયા પૂર્વોક્ત સ` વસ્તુ પ્રત્યેક પચાસ-પચાસ મેળવી છેવટે ચૈત્યવદનભાષ્ય કહેવુ. દેવવંદનની વિધિ પ્રથમની જેમ જ છે. વિધિઃ—પ્રથમ ઇરિયાવહિ॰ પડિમી ખમાસમણુદઈ ઈચ્છાકારેણુ સદિસહ ભગવાન્ ! ચૈત્યવંદન કરૂ? ઈચ્છે એમ કહી નીચે મુજબ દૈત્યવંદન કરી ખીજી વિધિ કરવી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમના દેવવંદન પ્રથમ રૌત્યવંદન શત્રુજય શિખરે ચઢિયા સ્વામિ, ક્હીયે હુ· અગ્નિશું; રાયણ તરુવર તલે પાય; આણુ દે ચરીશું. ન્હવણુ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ; મૉંગલ દીપક જ્ગ્યાતિ શ્રુતિ, કરી દુરિત નિવારીશ. ધન્ય ધન્ય તે દિન માહુરા એ, ગણીશ સફલ અવતાર નય કહે આદીશ્વર નમે, જિમ પામે જયકાર. દ્વિતીય ચૈત્યવદન તુજ મૂર્તિને નિરખવાં, મુજ નયણાં તરસે; તુમ ગુણુ ગણુને ખેલવા, રસના મુજ હરખે. કાયા અતિ આણદ મુજ તુમ પયુગ *સે, તેા સેવક તાર્યાં વિના, કહા કિમ હવે સક્શે; એમ જાણીને સાહેબા એ, નેક નજરે મેહિ જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવ હાય. પ્રથમ થાય જોડા જિહાં આગણ્યાત્તેર કાડાકેાડી, તેમ પચાશી લાખ વલી જોડી, ચુમ્માલીશ સહસ્સ કાડી; સમવસર્યાં જિહાં એતી વાર, પૂર્વ નવાણુ એમ પ્રકાર, નાભિરિક મલ્હાર. ૧ સહસર્કુટ અષ્ટાપદ સાર, જિન ચાવીશ તણા ગણુધાર, પગલાંના વિસ્તાર; વલી જિનખિબ તા નહિં પાર, ઢેડરી થંભે બહુ આકાર, વંદુ વિમલગિરિ સારઃ ૨ એંશી સિત્તેર સાઠે પચાસ માર, જેયણ માને જસ વિસ્તાર, ઈંગ ક્રુતિ ચઉ પણ આર; માન કહ્યું એહનુ નિરધાર, મહિમા એહુના અગમ અપાર, આગમ માંહે ઉદાર. ૩ ચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિતદૃષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચાવે; જ્ઞાનવિમલસૂરિ ભાવના ભાવે, દુરગૃત ઢાલ્ડંગ દૂર ગમાવે, એધિખીજ જસ પાવે. ૪ બીજો થાય જોડા શત્રુજય સાહેબ પ્રથમ જિણું', નાભિ ભૂપ કુલ કમલ ક્રિષ્ણુ ૬, ૨૨૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - શ્રી વિધિ સંગ્રહ મરુદેવીને નંદ; જસ મુખ સોહે પૂનમચંદ, સેવા સારે ઈદ નરિંદ, ઉન્મેલે દુખ દંદ, વાંછિત પૂરણ સુરતરુ કંદ, લંછન જેહને સુરભિ નંદ, ફેડે ભવ ભય ફંદ; પ્રણમે જ્ઞાનવિમલ સૂરિદ, જેહના અહેનિશ પદ અરવિંદ, નામે પરમાનંદ. ૧ શ્રી સીમંધર જિનવર રાજે, મહાવિદેહે, બાર સમાજે, ભાખે ઈમે ભવિ કાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિરાજે, એહજ ભરતમાંહે એ છાજે ભવજલ તરણુ જહાજે; અનંત તીર્થંકરની વાણી ગાજે, ભવિ મન કેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે; વાજે તાલ કંસાલ પખાજે, ચૌત્રી મહોત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે. ૨ રાગ-દ્વેષ વિષ ૧ ખીલણ મત ભાંજી ભવ ભવ 2 ભાવઠ ભ્રાંત, ટાલે દુઃખ દુરંત; સુખ સંપત્તિ હોય જે સમરંત, ધ્યાયે અહોનિશ સઘલા સંત, ગાયે ગુણ મહંત, શિવસુંદરી વશ કરવા તંત, પાપ તાપ પીલણ એ જંત, સુણીએ તે સિદ્ધાંત; આણું મેટી મનની ખંત, ભવિયણ ધ્યા એકણ ચિત્ત. ૪ રન ૫ વેલાઉલ હુંત ૩. આદિ જિનેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઉંચી રહે ધરતી, દુરિત Éપદ્રવ હરતી, સરસ સુધારસ વયણ ઝરંતી, જ્ઞાનવિમલગિરિ સાન્નિધ્ય કરંતી, દુશમન દુષ્ટ દલંતી, દાડિમ પફવકલી સમદંતી, જતિ ગુણ ઈહાં રાજીપતી, સમકિત બીજ વપંતી; ચકેસરી સુરસુંદરી હુંતી, ચૌત્રી પૂનમ દિન આવતી, જય જયકાર ભણંતી ૪ વિમલગિરિનું સ્તવન તીરથ વારૂ એ તીરથ વારૂ, સાંભલજે સૌ તારુ રે, ભવજલ નિધિ તરવા ભવિજનને, પ્રવહણ પરે એ તારૂ રે. તા. ૧ એ તીરથને મહિમા મેટ, નવિ માને તે કારૂ રે; પાર ન પામે કહેતાં કઈ પણ કવિ મતિ સારૂ રે. તીવ્ર ૨ સાધુ અનંતા ઈહાં કણે સિદ્ધા, અંત કર્મના કીધા રે; અનુભવ અમૃતરસ જિણે પીધા, અભયદાન જગ દીધાં રે. તી. ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણે રેથાવ ચ્ચા શક સેલગ પંથગ, પાંડવ પાંચ વખાણે રે. તી૪ રામ મુનિ ને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારે રે; મહાનંદ પદ પામ્યા તેહના મુનિવર બહુ પરિવારો રે, તી૫ તેહ ભણી સિદ્ધક્ષેત્ર એહનું નામ થયું નિરધાર રે, શત્રુંજયકર્ષે મહાપે, એહને બહ અધિકાર રેતી ૬, તીરથ નાયક વાંછિતદાયક, વિમલાચલ જે ધ્યાવે રે; જ્ઞાનવિમલસૂરિ કહે તે ભવિને, ધમ શર્મા ઘરે આવે છે. તા. ૭ , ૧ નષ્ટ કરવા પર ભવભ્રમણ ૩ વશીકરણ ૪ રણ ૫ બંદર Page #255 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમના દૈવવંદન તૃતીય ચૈત્યવદન માઈલ તાલુક...સાલ સાર, ભુગલ ને ભેરિ, ઢોલ દામા (દુંદુભિ) ઇડવડી, શરણાઈ નફેરી, શ્રીમ ડલ વીણા આવ, સારંગી સારી, તંબુરા કડતાલ શંખ, અલ્લરી ઝણકાર. વાજિંત્ર નવ છ દશુંએ, ગાએ જિનગુણ ગીત; જ્ઞાનવિમલ પ્રભુતા લહેા,જિમ હાય જગે જસ રીત. ચૈત્યવંદન ભાષ્ય વ ંદિત્તુ વણિજે, સબ્વે ચિઇલ દણાઈ સુવિચાર, અહુ વિત્તિ ભાસ ચણ્ડી-સુયાણુસારેણ વામિ. ૠતિંગ ડિંગમ પણગ, ક્રિસી તિહુગ્ગડુ તિહા ઉ વંદણુયા; પણિવાય નમુક્કારા, વણ્ણા સાલસયસીયાલા. ઈસઈ સયં તુ પયા, સગનઉઈ સ`પયાએ પણ દંડાઃ; ખાર અહિગાર ચ–વણિજ સર્રાણુજ ચઉહ જિણા. ચઉરા થુઈ નિમિત્તનૢ ખારસ હૈ અ સોલ આગારા; ગુણવીસ ટ્વાસ ઉસ્સગ્ગ—માણુ થ્રુત્ત ચ સગ વેલા. દસ આસાયણુ ચા, સબ્વે ચિઈવ તણાઈ –ઠાણા ચલવીસ ફુવારેહિં, દુસહસ્સા હુંતિ ચઉ સયરા. તિમ્નિ નિસીહી તિન્નિઉ, પર્યાઢુણા તિન્નિ ચેવ ચ પણામા; તિવિહા પૂયા ચ તહા, અવતિય ભાવણું ચેવ. તિદિસિ નિરિક્ખણ વિઇ, પયભૂમિપમજણું ચ તિક્ષુઃ વન્નાઇતિય મુદ્દા, તિયં ચ તિવિડ' ચ પશુિહાણુ. ધર જિહુર જિષ્ણુપૂઆ, વાવાશ્ચાયએ નિસીહિતિગ; અગ્ગદારે મન્ને તઈયા ચિઈવ દણા સમએ. અલિખઢો, અદ્ધો, ણુએ આ પાંચ'ગ' અ તિપણામા; સવ્વસ્થ વા તિવાર, સરાઈ નમણે પણામ તિય ૨૨૯ ૩ ७ Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ અંગગ્નભાવ ભયા, પુષ્કાહાર થઈહિં પૂયતિગ; પંચુવારા અટ્ટો-વાર સવયારા વા. ભાવિ જ અવસ્થતિયં, પિંડત્વ પયસ્થ રૂવ રહિઅત્ત, છઉમલ્થ કેવલિત્ત, સિદ્ધત્ત ચેવ તસ્સલ્ય. ન્ડવણશ્ચગેહિં છઉમલ્થ-વસ્થ પડિહારગેહિ કેવલિય, પલિયં કુસગ્નેહિ ય, જિણસ્સ ભાવિજજ સિદ્ધનં. ઉહ તિરિઆણું, તિદિસાણ નિરિકખણ ચઈજ્જહવા; પસ્કિમ દાહિણ વામણ, જિણમુહનત્ય દિદ્ધિજુઓ. વન્નતિય વસ્થા, લંબણમાલબણું તુ પડિમાઈ જેગ જિણ મુત્તસુત્તી–મુદ્દાભેણ મુતિયં. અનુનંતરિઅંગુલિ-કે સાગારેહિ દેહિં હસ્થેહિં; પિટ્ટોવરિ કુપર-સંઠિઓહિં તહ જોગમુનિ. ચત્તારિ અંગુલાઈ, પુરઓ ઉણાઈ જલ્થ પ૭િમએ; પાયાણું ઉસ, એસા પણ હોઈ જિણમુદ્દા. મુત્તાસુન્ની મુદા, જસ્થ સમા દેવિ ગબ્લિઆ હત્યા; તે પણ નિલાડદેસે, લગ્ગા અને અલગ્નતિ. પંચંગ પણિવાઓ, થયપા હેઈ જેગમુદ્દાએ;. વંદણ જિણમુદ્દાએ, પણિહાણું મુત્તસુરીએ. પણિહાણુતિગ ચેઈઅ, મુણિવંદણ પત્થણું સરૂવં વા; મણ–વયે કાગd, સેસ તિય ય પયડુત્તિ. સચ્ચિત્ત દવમુઝણ મચિત્તમણુજઝણું મગત્ત; ઈગ સાડિ ઉત્તરાસંગુ અંજલી સિરસિ જિણ દિઠે. આ પંચવિવાભિગમો, અહવા મુઐતિ રાયચિન્હાઇ, ખઞ છત્તો-વાણહ, મઉડે ચમરે અ પંચમએ. વંતિ જિણે દાહિણ, દિસિટ્રિઆ પુરિસ વાદિસિ નારી, નવ કર જહનુ સક્ટિ કર, જિદ્ર મઝુગ્ગહે સે. . નમુક્કારેણ જહન્ના, ચિવિંદણ મઝ દંડથુઈ જુઅલા, * પણ દંડ થઈ ચઉગ, થપણિહાણેહિ ઉકસા. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩; ચૈત્રી પૂનમના દેવવંદન અને બિતિ ઈગેણં, સકથએણે જહન્ન વંદણયા; . : તદ્દ્ગ તિગેણ મઝા, ઉકકોસા ચઉહિં પંચહિં વા. . ૨૪ પણિવાઓ પંચગો, દે જાણ કરદુગુત્તમંગ ચ; સુમહથ નમુક્કાર, ઈંગ દુર તિગ જાવ અટુ સયં. ૨૫ અડસદ્ધિ અવસા, નવ નઉયસયં ચ દુય સગનઉઆ , દે ગુણતીસ દુસદ્ભા-દુસોલ અડ નઉઅસય દુવન્નસર્યા. ઈઅ નવકાર ખમાસમણ, ઈરિય સયાઈ દડેસુ; પણિહાણેસુ અ અદુરુત્ત–વન સેલ સંય સીયાલા. નવ બત્તીસ તિત્તીસા, તિચર અડવીસ સેલ વીસ પયા; મંગલ ઈરિયા સકલ્થ-વાઈસુ ઇગસીઈસય. અ૬ નવય અદ્ભવીસ, સેલસ ય વીસ વીસામાં, કમસો મંગલ ઈરિયા, સક્કWયાઈશું. સગનઉઈ. વસદ્દેિ નવ પય, નવકારે અટ્ર સંપયા તથ; સગ સંય પય તુલ્લા, સત્તરફખર અમી દુપયા. પણિવાય અખરાઈ, અાવીસ કહા ય ઈરિયાએ, નવનઉમફખરયં, તીસ પય સંપયા અદ્ર. ૩૧. દુગ દુગ ઈગ ચઉ ઈગ પણ, ઈગાર છગ ઈરિય–સંપયાઈ પયા; ઈચ્છા ઈરિ ગરમ પાણી, જે મે એગિરિ અભિ તસ્સ: એ ૩૨ અભુવગમે નિમિત્ત, હે અરહેલ સંગહ પંચ; - - જીવ વિરોહણ પડિકમણ-ભેય તિનિ ચૂલાએ. ૩૩ દુતિ ચઉ પણ પણ પણ હું, ચઉ તિપય સક્કWય-સંપાઈપયા નમુ આઈગ પુરિસે લાગુ અભય ધ૫ જિણ સવં. ૩૪ અશ્વ સંપયા ઓહ, ઈયરહેઉવઓગ તલ, સવિસે સુવઓગ સરૂપ હેઉ નિયમફત ય મુખે દેસગનઉઆ વણ, નવ સંય પય તિત્તીસ–સકથએ; ચેઈથયેટું સંપ, ચિત્ત પય વર્ણ દુય ગુણંતીસા. દુ છ સગ નવ તિય છ ઐઉ, છપય ચિસંપયા–પયા પઢમા; અરિહં વંદણ સદ્ધા, અન્ન સુહુમ-એવ જા તાવ. " Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી વિધિ સંગ્રહ અભ્ભવગમે નિમિત્ત, હેઉ ઈઝ બહુ વયંત–આગારા; આગંતુગ આગરા, ઉસ્સગવહિ સરૂવ નામથયાઈસુ સંપચ, પયસમ અડવીસ સેલ-વીસ કમા; અદ્રુત્ત વન દેસ, દુસયસેલફ્ટનઅસમં. પણિહાણિ હૃવસ, કમેણુ સગે તિ ચકવીસ-તિત્તીસ ગુણતીસ અદ્ભવસા, ચઉતસિગતીસ બાર ગુરુવન્ના. પણ દંડા સકસ્થય, ચેઈઅ નામ સુઅ સિદ્ધWય-ઈO; દે ઈગ દે દે પંચ ય, અહિગારા બારસ કમેણ, નમુ જેઅ અ અરિહં લેગ, સવ્વ પુખ તમ-સિદ્ધ જે દેવા ઉજિ ચત્તા યા–વચ્ચગ અહિગાર પઢમપયા. પઢમહિગારે વંદે, ભાવજિણે બીયએ ઉ દવૃજિણે ગઈ કવણજિશે, તઈ ચઉત્કૃમિ નામજિણે, તિહુઅણ ઠવણજિણે પુણ, પંચમએ વિહરમાણ-જિણ છઠે, સત્તએ સુયનાણું, અમોએ સવ્ય સિદ્ધથઈ. તિસ્થાહિલ વીરથઈ, નવમે દસમે ય ઉજજયંત થઈ અઠ્ઠાવાઈ ઇગદિસિ, સુદિદિ સુરસમરણ ચરિમે. નવ અહિંગારા ઈહિ લલિય, વિરા વિત્તિમાઈ અણુસારા; તિગ્નિ સુઅપરંપરયા, બીઓ દસમે ઈગારસમે. આવસ્મય ચુણીએ, જે ભણિયં સેસયા જહિ–૨છાએ, તેણે ઉજિજતાઈ વિ, અહિગાર સુયમયા ચેવ. બીએ સુઅસ્થાઈ અOઓ વન્નિાએ તહિં ચેવ; સકWયંત પઢિઓ, દવારિહવસરિ પયડધે. અસઢાઈન્નણવજ, ગીઅર્થી અવારયંતિ મઝ-સ્થા આયરણ વિ હુ આણુ-ત્તિ વયણઓ સુબહુ મનંતિ. ચઉ વંદણિજજ જિણ મુણિ, સુય સિદ્ધા ઈહ, સુરાય સરણિજજા, ચઉહ જિણ નામ ઠવણ, દવ–ભાવજિણ ભેએણે ૫૦ નામજિણા જિણનામા, ઠવણજિણ પુણ જિણિંદ ડિમાએ દજિણ જિણજીવા, ભાવજિણ સમવસરણWા. - ૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ રૌત્રો પૂનમના દેવવંદન અહિરાય જિણ પઢમ થઈ બીયા સવાણુ તઈઅ–નાણસ્સ; વિયાવચ્ચગરણું, ઉવએગલ્થ ચઉથ થઈ પાવખાણ ઈરિઆઈ વંદભુવતિઆઈ છ નિમિત્તા, પવયણ સુર સરણથં, ઉસ્સગ્ગ ઈઆ નિમિત્ત ચઉ તસ્સ ઉત્તરીકરણ-પમુહ સદ્ધાઈ ય પણ છે, વિયાવચ્ચગરત્તાઈ, તિનિ અ હેઉ બારસગં. અન્નત્થાઈ બારસ, આગાર એવભાઈ ચઉરે; અગણ પણિદિ છિદણ, બેહી બેભાઈ ડક્કો ય. ડગ લય ખંભાઈ માલુદ્ધી નિઅલ સબરી ખલિણ વહુ લંબુર થણ સંજઈ, ભમુહંગુલિ વાયસ કંવિદ્રો. સિરકંપ મૂઆ વારુણ, પેહરિ ચઈજજ દેસ ઉસ્સગે; લંખુત્તર થણ સંજઈ મ દેસ સમણણ સવહુ સઢીણું. ઈરિ ઉસ્સગપમાણું, પણવીસુસ્સાસ અટ્ટ સેસેજુ ગંભીર મહુર સદં, મહત્ય જીત્ત હવાઈ યુ. પડિઝમણે ચેઇ, જિમણ, ચરિમ પડિકકમણ સુઅણુ પડિબેહે, ચિઈવંદણુ ઈઅ જઈ, સત્ત ઉ વેલા અહેરતે. ' પડિકમ ગિહિણવિહુ, સગવેલા પંચવેલ ઈરિસ્સ; પૂઆસુ તિસંઝાસુ અ, હાઈ તિ–વેલા જહનેણું. તબેલ પણ ભયણ-વાણહ મેહુન સુઅણ નિફ્ટવણું મુસુચ્ચાર જુએ, વજજે જિણનાહ જગઈએ. ઈરિ નમુક્કાર નમુત્થણ, અરિહંત થઈ લેગ સબ્ધ થઈ પુકૂખ શુઈ સિદ્ધ આ થઈ, નમુલ્યુ જાવંતિ થય જયવી. દર સવાહિ વિસુદ્ધ, એવં જે વંદએ સયા દેવે, દૈવિંદવિંદ મહિઅં, પરમપય પાવઈ લહું સે. ચૈત્યવંદન ભાષ્ય સંપૂર્ણ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ચૌત્રી પૂનમના દેવવંદન સમાપ્ત. - ૫૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - શ્રી વિધિ સંગ્ર -શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ચોવીશ જિનેશ્વરને છંદ ચપાઈ–આર્યા બાસુતા ગીર્વાણ, સુમતિ વિમલ આપો બ્રહ્માણ કમળ કમંડળ પુસ્તક પાણિ, હું પ્રણમું જેડી જુગ પાણિ. . દુહ –વીશે જિનવર તણ, છંદ, રચું એસાલ; ભણતાં શિવસુખ સંપજે, સુણતાં મંગળ માળ. છંદ-જાતિ સવૈયા આદિ જિર્ણોદ નમે નરઈંદ, સપૂનમચંદ સમાન મુખ, શમામૃત કંદ ટાળે ભવફંદ, મરુદેવી નંદ કરત સુખ; લગે જસ પાય સુદિ નિકાય, ભલા ગુણ ગાય ભાવિકજન, કંચનકાય નહિ જસ માય, નય કહે નમે શ્રી આદિજિનં. ૧ અજિત જિણુંદ દયાલ મયાલ, વિશાલ કૃપાલ નયન યુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ, સુભાલ સુમાનગ બહુજુગ; મનુષ્યમેં લીહ, મુનીસરસિંહ, અબીડ નિરીડ ગયે મુગતિ, કહે નય ચિત્ત ધરી બહુ ભત્તિ, નમે જિનનાથ ભલી જુગતિ. એહ સંભવનાથ અનાથકો નાથ, મુગતિકે સાથ મિલે પ્રભુ મેરે, ભદધિપાજ, ગરીબ નિવાજ, ભવિ શિરતાજ નિવારત ફેરે. જિતારિકે જાત સુસેના માત, નમે નરજાત મીલી બહુ ઘેર, કહે નય શુદ્ધ ધરી બહુ બુદ્ધ, જિનાવનિનાથ હું સેવક તેરે. અભિનંદન સ્વામ લીએ જસ નામ, સરે સવિ કામ ભવિતણે, વિનીતા જસ ગામ નવલકે ઠામ, કરે ગુણગ્રામ નરિટ ઘણે; મુનીસર ભૂપ, અનુપમરૂપ અકલ સ્વરૂપ, જિણંદ તણે, કહે નય એમ ધરી બહુ પ્રેમ, નમે નર પાવન મુખ ઘણે. મેઘ નરિંદ મહાર વિરાજિત, સેવન વાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત, રૂ૫ વિનજિત કામતનુ, કર્મકી કેડ સાવિ દુઃખ છેડ, નમે કર રેડ કરી ભગતિ, વંશ ઈક્ષવાકુ વિભૂષણ સાહેબ, સુમતિ જિણુંદ ગયે મુગતિ. ૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ ચાવીશ જિનેશ્વરના છંદ હું સપાઇ તુલ્ય રંગ રતિ અ રાગ, રંગ અઢીસે ધનુષ ગંગ ટ્રુડુ કે। પ્રમાણુ હે; ઉગતા ટ્વિણુંદ રંગ લાલ કેસુ ફૂલ રંગ, રૂપ હું અનંગભંગ અંગ કેશ વાન હે; ગંગા તરગ રગ દેવનાહિ અભગ, જ્ઞાન કે વિશાલ રંગ શુદ્ધ જાકા ધ્યાન હે; નિવારીએ કલેશ સરંગ પદ્મપ્રભ સ્વામી ધીંગ, રીઝીએ સુમતિસ`ગ પદ્મકેશ ભાણુ હૈ. જિષ્ણુદેં સુપાસતણા ગુજી રાસ ગાવે, ભવ ભાસ આણું ઘણું, ગમે ભિવ પાસ મિડમા નિવાસ, પૂરા વિ આસ કુમતિપણે, ચિહું દિસે વાસ સુંગધ સુખાસ, ઉસાસ નિસાસ જિણુંદ તણેા, કહે નય ખાસ મુનીંદ સુપાસ તણેા જસ વાદ સદૈવ ભણા. ચંદ્ર ચંદ્રિકા સમાન રૂપ શલસે સમાન; દોઢસા ધનુષ માન ઢેઢુકા પ્રમાણુ હે; ચંદ્રપ્રભસ્વામી નામ લીજીએ પ્રભાત જામ; પામીએ સુઝામ ઠામ નામજ સમાન છે; મહાસેન અંગજાત લક્ષ્માભિધાન માત, જગમાં સુવાસ વાત ચિહું દિશે વાત હે, કહે નય છેાડી તાંત ધ્યાઇએ જે દિનરાત, પામીએ તે સુખ સાત દુ:ખ દૂધ સિંધુ ફ્રેન પિંડ ઉજલેા કપૂર ખંડ, મીટાત હૈ. ધેનુ ખીરકા સુમડ શ્વેત પદ્મખંડ હે; + ગગા પ્રવાહ પિંડ શુભ્ર શૈલ શુદ્ધ દડ, અમૃત સરસ કુંડ શુદ્ધ જાકા તું હે; સુવિધિ જિષ્ણુંદ સંત કીજીએ કુકમ' અંત, શુભ ભકિત જાસ દત શ્વેત જાકે વાન હૈ, કહે નય સુર્ણા સ ંત પૂજીએ જ પુષ્પદંત, પામીએ તે સુખસંત શુદ્ધ જાકે ધ્યાન હૈ. શીતલ શીતલ વાણી ધનાધન ચાહતા હૈ વિકાક કિશારા; ચક્ર દિણુંદ પ્રજા સુનરિંદ વળી જિમ ચાહતા ચંદ્ર ચકારા, વિધ્ય ગઈદ શશી સુરઈંદ વળી સતી નિજક ત સુમેઘ મયૂરા, કહે નય તેહ ધરી ગુણુ ગેહ તથા લહુ ધાવત સાહેબ મેરા. ૨૩૫. ७ ૧૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી વિધિ સંગ્રહ વિષ્ણુ ભૂપકે મલ્હાર જગ જતુ સુખાકાર, વંશ કે શૃંગાર હાર રૂપકે અગાર છે, છડી સવિ ચિત્તકાર માન મેહુકા વિકાર, " . " કામ ક્રોધકે સંચાર સર્વ વેરી વાર હે; આદર્યો સંયમભાર પંચ મહાવ્રત સાર, ઉતારે સંસાર પાર જ્ઞાનકે ભંડાર છે; અગ્યારમે જિણુંદ સાર ખફગી જીવ ચિન્હધાર, કહે નય વારવાર મેક્ષકે દાતાર હે. ૧૧ લાલકેશુ ફુલ લાલ રતિ અર્ધ રંગ લાલ, | ઉગતે દિણંદ લાલ લાલ રંગ હે; કેસરીકી છહ લાલ કેસરકે ઘેલ લાલ, ચુંદડી કે રંગ લાલ લાલ પાન રંગ હે; લાલ કીરચંચુ લાલ હીંગળે પ્રવાલ લાલ, કેકીલા કી દૃષ્ટિ લાલ લાલ ધર્મ રંગ હે; કહે નય તેમ લાલ બારમે જિણુંદ લાલ, જયાદેવી માત લાલ લાલ જાકે અંગ છે. કૃતવર્મ નરિદતણે એહ, નંદ નમંત સુરેન્દ્ર પ્રમેદ ધરી; ગમે દુખદંદ દીયે સુખવંદ જાકે પદ સેહત ચિત્ત ધરી, વિમલજિણુંદ પ્રસન્ન વદન જાકે, શુભ અંગ સુગંગ પરી; નમે એક મન કહે નય ધન નમે જિનરાજ સુપ્રીત ધરી. અનંત જિર્ણોદ દેવ દેવમાં દેવાધિદેવ, પૂજે ભવિ નિત્યમેવ ધરી બહુ ભાવના, સુરનર સારે સેવ સુખ કી સ્વામી દેવ, તુજ પાખે ઓર દેવ ન કરૂં હું સેવના, સિંહસેન અંગજાત, સુજસાભિધાન માત, જગમાં સુજસ ખ્યાત ચિહું દિશે વ્યાપ, કહે નય તસ વાત કીજીએ જે સુપ્રભાત, નિત હાય સુખસાત કીર્તિ કેડ આપતે. જાકે પ્રતાપ પરાજિત નિર્બલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે; -સૌમ્યવદન વિનિજિત અંતર શ્યામ વાસી વન હેત પ્રકાશે, ભાનુ મહીપતિ વંશ કુરેશય બોધક દીપત ભાનુ પ્રકાશે; નમે નય નેહનિત સાહિબ એહ, ધર્મ નિણંદગયેત્રિજગ પ્રકાશે. S Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭૦ ૧૭ વીશ. જિનેશ્વરના છંદ સેળમા જિણુંદ નામે, શાંતિ હોય ઠામે ઠામે, સિદ્ધિ હેય સર્વ કામે, નામક પ્રભાવશે; કંચન સમાન વાન ચાલીશ ધનુષમાન, ચકવતિ કભિધાન દીપતે તે સૂરશે, ચૌદ રણ સમાન દીપતા નવનિધાન, કરત સુરેન્દ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે; કહે નય જોડી હાથ, અબ હું થયે સનાથ, - પાઈએ સુમતિ સાથ શાંતિકે દિદારશે. કહે કુંથ જિણંદ મયાલ દયાનિધિ સેવકની અદાસ સુણો, ભવભીમ મહાર્ણવ પૂર અગાહુ અથાહ, ઉપાધિ સુનીર ઘણે બહુ જન્મ જરા મરણાદિ વિભાવ-નિમિત્ત ઘણાદિ કલેશ ઘણે, અબ તારક તાર કૃપાપર સાહિબ, સેવક જાણુને છે આપણે. અરદેવ સુદેવ કરે નર સેવ, સર્વે દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘન નીર ભરે, ભવિ માનસ માનસ ભૂરિ તરે. સુદર્શન નામે નરેશ્વર અંગજ, ભવ્ય મતે પ્રભુ જાસ નિવાસે, તસ સંકટ સેગ વિગ કુગ, દરિદ્ર કુસંગતિ નાવત પાસે. નીલ કીર પંખી નીલ, નાગવલ્લી પત્ર નીલ, તરુવર રાજિ, નીલ નીલ નીલ દ્રાક્ષ છે. કાચકે સુરંગ નીલ, પાચકે સુગલ નીલ, ઈન્દ્રનીલ રત્ન નેલ પત્ર નલ ચાસ છે, જમુના પ્રવાહ નીલ, ભૃગરાજ પંખી નીલ, જેહ અશેકવૃક્ષ નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ, રાગથે અતી નીલ, મલ્લિનાથ દેવ નીલ જાકે અંગ નીલ છે. સુમિત નરિંદતણે, વરનંદ સુચંદ વદન હાવત છે. મદર ધીર સેવે નર હર સુશ્યામ શરીર વિરાજત હે; કાજલ વાન સુચ્છપ યાન, કરે ગુનગાન નરિંદ ઘણો, મુનિસુવ્રત સ્વામિત, અભિધાન લહે નય માન આનંદ ઘણે. અરિહંત સરૂપ અનોપમ રૂપ કે સેવક દુઃખને દૂર કરે, નિજવા સુધારસ મેઘ જળ ભવિ માનસ માનસ ભૂરિ ભરે; ૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વ નિમનાથ કે દન સાર લહી કુણુ વિષ્ણુ મહેશ ઘરેજ ફરે, અમ માનવ મૂઢ લહી કુણ સક્કર છેાડકે કંકર હાથ ધરે. જાદવ વંશ વિભૂષણ સાહિબ નેમિ જિદ મહાનંદ કારી, સમુદ્રવિજય નરદતણા સુત ઉજવળ શંખ સુલક્ષણ ધારી; રાજુલ નાર મૂકી નિરધાર ગયે ગિરનાર કલેશ નિવારી, જલકાય શિવાદેવી માય નમે નય પાય મહાવ્રતધારી, પારસનાથ અનાથકા નાથ સનાથ ભયે। પ્રભુ દેખત થે, વિરાગ વિન્સંગ કુોગ મહાદુ:ખ દૂર ગયે ધાવત થે, અશ્વસેન નરેશ સુપુત્ત વિજિત ઘનાઘન વાન સમાન તનુ, નય સેવક વંછિત પૂરણુ સાહિબ અભિનવ કામ કરીર મનુ. કમઠ કુલ 8 ઉલ 8 હુઠી હુંઠ ભજનજાસ પ્રતાપ વિરાજે, ચંદન વાણી સુવામા નંદન પુરસાદાણી બિરુદ જસ છાજે; જસ નામકે ધ્યાન થકી વિ ટ્ઠહુગ દારિદ્ર દુઃખ મહા વિ ભાંજે, નય સેવક વંછિત પૂરણ સાહિમ અષ્ટ મહાસિદ્ધિ નિત્ય નિવારે સિદ્ધારથ ભૂપ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આનંદ ધરી, અચિંત્ય સ્વરૂપ અનુપમ રૂપક લ ન સેહત જાસ હરિ; ત્રિશલાન સમુદ્ર મુકુંદ લઘુપણે ક પિત મેરુગિરિ, નમે નય ચંદ્ર વદન વિરાજિત વીર જિદ સુપ્રીત ધરી, ચાવીશ જિણુ ં તણા ઈડુ છંદ ભણે ભવિğંદ જે ભાવ ભરે, તસ રાગ વિયેાગ કુજોગ કુલોગ વિ દુઃખ હગ દૂર કરે; તસ આંગણુ ખર ન લાલે પાર સુમિત તેખાર હુંખાર કરે, કહે નય સાર સુમંગલ ચાર ઘરે તસ સપદ ભૂરિ ભરે. સવિજ્ઞજ સાધુ વસ ંત વિરાજિત શ્રી નવિમલ જનાન દકારી, તસ સેવક સંજમ પીર સુધીર કે ધીરવિમલ ગણુ જયકારી; તાસ પદામ્બુજ ભૃંગ સમાન શ્રી જ્ઞાનવિમલ મહાવ્રતધારી, કહે એડ છંદ સુણા ભવ વૃ કે ભાવ ધરી ભણા નરનારી, ઇતિ ચતુ. શતિ જિન છંદ સંપૂર્ણ. શ્રી વિધિ સોંગ્રહ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ Page #265 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણક આરાધન વિધિ ૨૩૯ વર્તમાન ર૪ ભગવાનના પાંચ કલ્યાણુકે, યવન, જન્મ, દીક્ષા, કેવલ, મેક્ષ (૧૨૦) કલ્યાણકની ભૂમિ ૨૦ સમેતશિખરજી ૫ ચંપાપુરી ૪ રત્નપુરી ૨ શૌરીપુર ૧૯ અયોધ્યા ૪ કૌશામ્બી ૪ રાજગૃહી ૧ જુવાણિકા આ ૧૬ બનારસ ૪ સાવત્થી ૪ કપિલપુર ૧ પરિમતાલ ( ૧૨ હસ્તિનાપુર ૪ ભજિલપુર ૩ ગિરનાર ૧ પાવાપુરી છે . ૮ મિથિલા ૪ કાકદી ૩ ક્ષત્રિયકુંડ ૧ અષ્ટાપદ ગ> = =ાકાર કેલ્યાણક આરાધન વિધિ આ તપમાં–જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું. બે કલ્યાણક હોય ત્યારે આયંબિલ, ત્રણ હોય તે આયંબિલ અને એકાસણું, ચાર હોય ત્યારે ઉપવાસ અને પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું મતાંતરે-એક કલ્યાણ કે એકાસણું, બે હોય તે નવી, ત્રણ હોય તે પુરિમદ્ભ આયંબિલ, ચાર હોય તે ઉપવાસ, અને પાંચ કલ્યાણક હોય તો પુરિમઠ્ઠ ઉપવાસ કરે. જા૫–૨૦ નવકારવાળી નીચે પ્રમાણે ગણવી જે પ્રભુનું જે કલ્યાશુક હોય તેમાં પ્રભુનું નામ જાપના પદમાં જોડવું. ૧ ચ્યવન કલ્યાણકે ૩૮ હી. પરમેષ્ટિને નમઃ ૨ જન્મ કલ્યાણકે છે હી ..........અહંતે નમઃ ૩ દીક્ષા કલ્યાણ કે % હી............નાથાય નમઃ ૪ કેવલજ્ઞાન કલ્યાણકે ૩૪ હી.. ....સર્વજ્ઞાય નમઃ ૫ મેક્ષ કલ્યાણકે ૩૩ હી.............પારંગતાય નમઃ - Page #266 -------------------------------------------------------------------------- ________________ 77 "" કાર્તિકમાં દ નામ તિથિ સુદ ૩ સુવિધિનાથ ૧૨ અરનાથ જિંદ૫ સુવિધિનાથ ૬ સુવિધિનાથ "" "" 66 "" યુદ ,, 99 ♦ 36 "" શ્રી. વિધિ સંગ્રહ વિધિ- ૧૨ લેગસ્સના કાઉસ્સગ્ગ, ૧૨ સાથીયા અને તેની ઉપ૨ ૧૨ ફળ નૈવેદ્ય, ૧૨ ખમાસમણાં. , ૨૪૦ "" ખમાસમણુના હા–પરમપંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન; ચારનિક્ષેપે ધ્યાઇએ, નમે નમા શ્રીજિનભાણુ. 27 વિદ ♦♦ સુદ ૧૦ મહાવીરસ્વામી ૧૧ પદ્મપ્રભસ્વામી ૧૦ પાર્શ્વનાથ ૧૧ પાર્શ્વનાથ ૧૨ ચંદ્રપ્રભસ્વામી માગશી માં ૧૪ ૧૦ અરનાથ ૧૦ અનાથ ૧૧ અનાથ ૧૧ હ્વિનાથ ૧૧ મહ્વિનાથ ૧૧ મહ્વિનાથ ૧૧ નમિનાથ ૧૪ સભવનાથ ૧૫ સભવનાથ ૧૩ ચદ્રપ્રભસ્વામી ૧૪ શીતલનાથ પૌષમાં ૧૦ ૬ વિમલનાથ " કલ્યાણક કેવલજ્ઞાન કેવલ જન્મ દ્વીક્ષા દીક્ષા માક્ષ જન્મ માક્ષ દીક્ષા જન્મ દીક્ષા કેવલ કેવલ જન્મ દીક્ષા જન્મ દીક્ષા જન્મ દીક્ષા કેવલ કેવલ સુદ ૯ શાંતિનાથ ૧૧ અજિતનાથ ૧૪ અભિનદનસ્વામી ૧૫ ધમ નાથ "" વદિ ૬ પદ્મપ્રભુસ્વામી ૧૨ શીતલનાથ ૧૨ શીતલનાથ 2 ૧૩ આદિનાથ ૩૦ શ્રેયાંસનાથ માઘમાં ૧૯ "" "" 77 22 "" 79 સુદિ ૨ અભિનંદનસ્વામી ૨ વાસુપૂજયસ્વામી ૩. ધમનાથ ૩ વિમલનાથ ૪ વિમલનાથ ૮ અજિતનાથ ૯ અજિતનાથ ,, "" ૧૨ અભિનદનસ્વામી ૧૩ ધમનાથ વદિ ૬ સુપાર્શ્વનાથ ૭ સુપાર્શ્વનાથ ૭. ચંદ્રપ્રભસ્વામી ૯ સુવિધિનાથ 17 "" "" "" "" 27 77 ,, "" 27 ,, "" ૧૧ આદિનાથ ૧૨ શ્રેયાંસનાથ ૧૨ મુનિસુવ્રતસ્વામી કેવલ કેવલ કેવલ કેવલ વન જન્મ, દીક્ષા માક્ષ કેવલ જન્મ કેવલ જન્મ જન્મ દીક્ષા જન્મ દીક્ષા દીક્ષા દીક્ષા કેવલ માક્ષ કેવલ ચ્યવન કેવલ જન્મ કેવલ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ યુવત વ્યવન મોક્ષ કલ્યાણક આરાધન વિધિ વદિ ૧૩ શ્રેયાંસનાથ દીક્ષા | વદિ ૧૪ અનંતનાથ કેવલ ” ૧૪ વાસુપૂજ્ય સ્વામી જન્મ ” ૧૪ કુંથુનાથ જન્મ ” ૩૦ વાસુપૂજ્યસ્વામી દીક્ષા શૈશાખમાં ૧૪ ફાગુનામાં ૧૦ સુદિ ૪ અભિનંદન સ્વામી ચ્યવન સુદિ ૨ અરનાથ વ્યવન ” ૭ ધર્મનાથ ચ્યવન ” ૪ મલ્લિનાથ ” ૮ અભિનંદન સ્વામી મેક્ષ * ૮ સંભવનાથ > ૮ સુમતિનાથ જન્મ * ૧૨ મલિલનાથ » ૯ સુમતિનાથ દીક્ષા ” ૧૨ મુનિસુવ્રતસ્વામી દીક્ષા ” ૧૦ મહાવીર સ્વામી કેવલ વદિ ૮ પાર્શ્વનાથ ચ્યવન ” ૧૨ વિમલનાથ ચ્યવન » ૪ પાર્શ્વનાથ કેવલ * ૧૩ અજિતનાથ ચ્યવન » ૫ ચંદ્રપ્રભસ્વામી ચ્યવન વદિ ૬ થયાંસનાથ ચ્યવન » ૮ આદિનાથ જન્મ ” ૮ મુનિસુવ્રતસ્વામી જન્મ » ૮ આદિનાથ દીક્ષા ” ૯ મુનિસુવ્રતસ્વામી મેક્ષ ચિત્રમાં-૧૭ ” ૧૩ શાંતિનાથ જન્મ સુદિ ૩ કુંથુનાથ ” ૧૩ શાંતિનાથ મેક્ષ ૫ અજિતનાથ મક્ષ * ૧૪ શાંતિનાથ દીક્ષા * ૫ સંભવનાથ જયેઠમાં ૭ » ૫ અનંતનાથ સુદિ પ ધર્મનાથ માં ૯ સુમતિનાથ - ” ૯ વાસુપૂજ્ય સ્વામી અવન ” ૧૧ સુમતિનાથ કેવલ ” ૧૨ સુપાર્શ્વનાથ જન્મ ” ૧૩ મહાવીર સ્વામી જન્મ ” ૧૩ સુપાર્શ્વનાથ દીક્ષા ” ૧૫ પદ્મપ્રભુસ્વામી કેવલ વદિ ૪ આદિનાથ ચ્યવન વદિ ૧ કુંથુનાથ મોક્ષ | * ૭ વિમલનાથ મોક્ષ » ૨ શીતલનાથ મેક્ષ , , ૯ નમિનાથ દીક્ષા * ૫ કુંથુનાથ - અષાઢમાં ૭ ૬ શીતલનાથ * ૧૦ નમિનાથ મેક્ષ સુદિ ૬ મહાવીરસ્વામી અવન ” ૧૩ અનંતનાથ જન્મ | * ૮ નેમિનાથ મોક્ષ ” ૧૪ અનંતનાથ દીક્ષા | ” ૧૪ વાસુપૂજ્યસ્વામી મેક્ષ કેવલ મેક્ષ મેક્ષ માક્ષ ચ્યવન Page #268 -------------------------------------------------------------------------- ________________ યવન ૨૪૨ શ્રી વિધિ સંગ્રહ વદિ ૩ શ્રેયાંસનાથ મેક્ષ | વદિ ૮ સુપાર્શ્વનાથ ચ્યવન ” ૭ અનંતનાથ ચ્યવન ભાદ્રપદમાં, ૨ * ૮ નમિનાથ જ-મ સુદિ ૯ સુવિધિનાથ મેક્ષ ” ૯ કુંથુનાથ વદિ ૩૦ નેમિનાથ કેવલ શ્રાવણમાં, ૮ આશ્વિન માં, ૬ ૨ સુમતિનાથ યવન ” પ નેમિનાથ સુદિ ૧૫ નમિનાથ વન જન્મ દ નેમિનાથ વદિ ૫ સંભવનાથ કેવલ દીક્ષા ૮ પાર્શ્વનાથ મેક્ષ ” ૧૨ પવપ્રભસ્વામી જન્મ ” ૧૫ મુનિસુવ્રતસ્વામી આવન * ૧૨ નેમિનાથ ચ્યવન વદિ ૭ શાંતિનાથ ચ્યવન ” ૧૩ પદ્મપ્રભસ્વામી દીક્ષા ” ૭ ચંદ્રપ્રભસ્વામી મિક્ષ | ” ૩૦ મહાવીરસ્વામી મક્ષ ચોદ નિયમ ધારવા અને સંક્ષેપવાને વિધિ સવારે--આખા દિવસમાં પિતાને જેટલી જરૂર લાગે તેટલી વસ્તુઓની છૂટ રાખી બાકીની વસ્તુઓને નિયમ કરે તેનું નામ નિયમ ધાર્યા” એમ કહેવાય એટલે જેટલી વસ્તુઓની છૂટ રાખી તેટલી વસ્તુઓનું પાપ આપણને લાગે. બાકીની વસ્તુઓને નિયમ કરવાથી તેના પાપથી આપણે બચી જઈયે છીએ. સાંજે-સવારે ધારેલા નિયમેનું બરાબર પાલન થયું છે કે નહિં તેને વિગતવાર વિચાર કરે તેને નિયમ સંક્ષેપવા એમ કહેવાય છે અને આ જ રીતે રાતના માટેના પણ નવા નિયમે લઈ લેવા, તે નિયમોને બીજા દિવસે સવારે સંક્ષેપવા, આમ નિયમ ધારનારે દિવસમાં બે વાર નિયમીત કરવાનું હોય છે. દેશાવગશિકનું પચ્ચખાણ કરવાની ભાવનાવાળાએ પ્રથમ થોડા દિવસ અભ્યાસ કરી ટેવ પાડી પચ્ચખાણ કરવું. દેશાવગાશિકનું પચ્ચખાણ દેશાવરાસિયં ઉવાં પરિભોગ પચ્ચક્ખાઈ અન્નત્થણાભોગેણુ સહસાગારેણં મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણું સિરે (સિરામિ) Page #269 -------------------------------------------------------------------------- ________________ ચૌદ નિયમેના નામે ૨૪૩ ચૌદ નિયમના નામે રાત્તિ દાન વિક શાળા તૂવો કરા કુકુસુફ वाहण' सयण विलेवण° बंभ १ दिसिन्हाण भत्तेसु१४ ॥१॥ ૧. સચિત્ત—દિવસમાં જેટલાં સચિત્ત (જીવવાલા) દ્રવ્ય મુખમાં નાંખવા હોય તેની સંખ્યા કે પ્રમાણ તેલથી નકકી કરવું. ૨. દ્રવ્ય–જુદા જુદા સ્વાદવાળી જેટલી ચીજે મુખમાં નાંખીએ તે દ્રવ્ય કહેવાય તેની સંખ્યા નકકી કરવી. ૩. વિગઈ –જે ખાવાથી વિકાર ઉત્પન્ન થાય તે વિગઈ બે પ્રકારની. અભક્ષ્ય-માંસ, મદિરા, માખણ અને મધ એ ચાર અભક્ષ્ય વિગઈએને સર્વથા ત્યાગ કર અને દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન એ છ ભણ્ય વિગઈએ છે તેમાંથી જે વાપરવી હોય તેની છૂટ રાખી બાકીનીને ત્યાગ કરે. અહીં કાચી વિગઈઓ તથા નિવિયાતા વગેરેને પણ નિયમ કરે. ઓછામાં ઓછી એક વિગઈ તે જરૂર તજવી જોઈએ. ૪. ઉપનિહ--પગરખાં, જેડ, ચંપવ, સ્વીપર, પાવડી તથા મજાની સંખ્યાને નિયમ કરે. ૫. તંબેલ–સોપારી, એલચી, પાન, મુખવાસ, તંબાકુ, ચૂર્ણની ગોળી વગેરે અમુક સંખ્યા અથવા તેલમાં વાપરવું. ૬. વસ્ત્ર--દિવસે ઉપગમાં લેવાનાં વસ્ત્રની સંખ્યા ધારવી. ૭. કુસુમ--સુંઘવાની વસ્તુને વજનથી ધારવી. ઘી વગેરે જેમાં ભરેલ હેય તે આખું વાસણ સુંઘવાથી સઘળું વજન ગણાય માટે તેને ઉપગ રાખો. ૮. વાહન-ગાડી, ઘોડા, ઊંટ, હેન-બસ, મેટર, લિફટ, વિમાન, રીક્ષા સ્કૂટર સાયકલ વગેરે વાહનેની સંખ્યાની ગણત્રી રાખવી. * ૧ સચિત્ત વસ્તુઓ, ૨ ખાવાના જુદા જુદા દ્રવ્ય ૩ વિગઈએ દશ જ પગમાં પહેરવાના સાધન, પમુખવાસ, ૬ વસ્ત્ર–કપડાં, ૭ સુગંધી દ્રવ્ય, ૮ વાહન ૯ શય્યા, ૧૦ વિલેપન, ૧૧ બ્રહ્મચર્ય ૧૨ દિશિગમન, ૧૩ નાન, ૧૪ ભેજન પાણી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી વિધિ સંગ્રહ, વાહનના ત્રણ પ્રકાર છે – ૧ ફરતા–મેટર, રીક્ષા આગગાડી, એરોપ્લેન, ગાડી, ગાડા, વહેલા વગેરે. ૨ ચરતા–ઘોડા, ઊંટ, બળદ, હાથી, ખચ્ચર, વગેરે જેના ઉપર સ્વારી કરાય તે. ૩ તરતા-વહાણ, આગબેટ, હેડી, એરોપ્લેન. આ વાહનોની સંખ્યા નકકી કરવી. ૯ શયન-સુવા માટે પાથરવાની ચીજો તેમાં બેસવાની ચીજોને પણ સમાવેશ થાય છે. એટલે ગાદલાં, ગોદડા, ખાટલા, પલંગ, પાટ, પાટલા, ખુરશી, ગાદી, ચાકળા, શેત્રજી, સાદડી, રજાઈ, એસીકા, ઓછાડ વગેરેની સંખ્યાનું પ્રમાણ કરવું. ૧૦ વિલેપન-શરીરે ચોપડવાના પદાર્થો જેવા કે સુગંધી તેલ, અત્તર, સુખડ, સેન્ટ તેમજ મીઠું, હળદર, વગેરેને લેપ, આ વસ્તુઓ વજનથી રાખવી. ૧૧ બ્રહ્મચર્યા–મૈથુન સેવનને ત્યાગ કર. યથાશકિત નિયમ ધારે. કાયાથી પાળવું. પરસ્ત્રીને ત્યાગ, મન વચનથી તથા સ્વપ્નથી જયણા. દિશા-ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉપર અને નીચે એમ છે દિશાઓ તથા ઈશાન વગેરે ચાર વિદિશાઓ મળી ૧૦ દિશાઓ છે. તેમાં દિશાઓમાં તથા ઉપર નીચે અમુક ગાઉ જવાની મર્યાદા કરવી. ધર્મ કાર્યને માટે જ્યણ. ૧૩ સ્નાન-સ્નાનની ગણત્રી કરવી. દિવસમાં એક, બે વાર ન્હાવાની સંખ્યા કરવી. ધર્માથે જયણા. ૧૪ ભક્તપાન-આમાં ખેરાક કેટલે વાપરે તેનું વજન તથા પાણી કેટલું વાપરવું તેના વજનને સમાવેશ થાય છે. એટલે આખા દિવસમાં અમુક શેર ખેરાક તથા અમુક શેર પાણી વાપરવાનું ધારવું. આ ચૌદ નિયમ ઉપરાંત છે કાયના નિયમ પણ ધરાય છે તે આ પ્રમાણે – Page #271 -------------------------------------------------------------------------- ________________ ચૌદ નિયમાના નામેા ૨૪૫ ૧ પૃથ્વીકાય-કાચી માટી, મીઠું, ચુને, ખાર વગેરેના વજનથી નિયમ ધારવા. ૨ અસૂકાય--પાણી, બરફ, કરાને વજનથી નિયમ કરવા. ૩ તેઉકાય-દેવતા, વિજળી, સ્ટવ, ચૂલા, ગેસ, દીવા વગેરે વાપરવાના નિયમ. એક બે ચૂલા અથવા એક એ ઘરના ચૂલા છૂટા રાખી બીજાના ત્યાગ કરવા, ૪ વાઉકાય—પંખા તથા હિંચકાના ઉપયાગ સંખ્યાથી ધારવા, ૫ વનસ્પતિકાય~~અમુક જાતનાં અમુક વજનમાં શાક, ફળ તથા લીલેાતરી વાપરવાના નિયમ તેમજ છેદન ભેદનનું પરમાણુ કરવુ', ૬ ત્રસકાય--એઈન્દ્રિયથી પાંચેન્દ્રિ સુધીના જીવેના સમાવેશ થાય છે. જેમકે અળસીયા, પારા, મણકા, ડાંસ, મચ્છર, માંખી, પશુ, પંખી, માંછલાં વગેરેને જાણી લેઈને હણવાની બુદ્ધિથી મારવા નહિં. આ જીવાની હુંસા ન થાય તે ઉપયાગ રાખી પ્રવૃત્તિ કરવી. વિશેષમાં– ૧ અસિકમ --ચપ્પુ, કાતર, સૂડી, સેાય વગેરે કેટલી વાપરવી તેની સંખ્યા કરવી. ટાંકણી, કલીપા વગેરેની જયણા. ૨મસીકમ-ખડીયા, કલમ, હાલ્ડર, પેન્સીલ, ઈન્ડીપેન, એલપેન વગેરે લખવાના સાધનાના સ ંખ્યા પૂર્વક નિયમ કરવે. ૩ કૃષિ--ખેતીથી આવિકા ચલાવનારે ખેતીમાં ઉપયેાગી હળ, કાશ કદાળી, પાવડા, વગેરે માટે સખ્યાથી નિયમ કરવા, ધર્મકાય માં જયણા. આ વ્રત દ્વારા જગતમાં જે જે પદાર્થો છે તે બધા આપણા ભેગાપભાગમાં આવતા નથી, તે છતાં તે પદાર્થોના આર્ભથી થતા ઢાષા અવિરતિપણાથી આપણુને લાગે છે, માટે ઉપર પ્રમાણે નિયમ ધારવાથી આકીના પદાર્થોની વિરતિ થવાથી ઘણા ઓછા દોષો લાગે છેઅને પાપપ્રવૃત્તિ ઓછી થાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી વિધિ સંગ્રહ, દિવસ માટે ધારેલા ચૌદ નિયમોમાંથી રાત્રી માટે યથાશક્તિ તે નિયમને સંક્ષેપ કર. આ દરરોજ ધારવાના ચૌદ નિયમ દિવસ માટે તથા રાત્રિ માટે ધારવામાં વધઘટ કરવાની છૂટ હોય છે. શ્રી ઉપધાન તપ વિધિ ઉપધાન એટલે શું? મુનિમહારાજાઓને સૂત્ર સિદ્ધાંતેના અભ્યાસની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જેમ ગદ્વહન કરવાનું પરમાત્માએ સિદ્ધાંતે દ્વારા ફરમાવ્યું છે અને તે આજ્ઞાનું આરાધન કરવાના અભિલાષી મુનિઓ ગોદ્વહન કરે છે, તે પ્રમાણે શ્રાવકોને માટે દેવવંદન પ્રતિક્રમણમાં આવતાં સૂત્રોને અંગે ઉપધાન વહન કરવાનું શાસ્ત્રકારે ફરમાવેલું છે. પ્રથમ અક્ષરરૂપે તે તે સૂત્રો કઠે કર્યા હોય અથવા અર્થ સહિત તેનું પરિજ્ઞાન મેળવ્યું હોય, પરંતુ જેમ અનેક પ્રકારના મંત્રો સિદ્ધ કરવાને માટે તેના ક૫ મુજબ અમુક તપસ્યા કરવી પડે છે. અમુક સ્થિતિમાં, અમુક સ્થળે, અમુક આસને બેસવું પડે છે, અમુક સંખ્યામાં તે તે મંત્રને એકાગ્ર ચિત્ત જાપ કરો. પડે છે, અને તે પ્રસંગે પ્રાપ્ત થતાં ઉપદ્ર-ઉપસર્ગો સહન કરવા પડે. છે, ત્યારે તે મંત્રો સિદ્ધ થાય છે અને પછી તેને યથાયેગ્ય ઉપયોગ. કરી શકાય છે, તેમ નમસ્કારાદિ સૂત્રોને યથાયોગ્ય રીતે પ્રાપ્ત કરવા માટે અમુક તપસ્યા કરવી, અમુક સ્થિતિમાં (પોસહમાં રહેવું, અમુક સંખ્યામાં તેને નિરંતર જાપ કર અને ઉપધાન વહન કરાવવાની યેગ્યતા ધરાવનારા મુનિરાજ પાસે તે તે સૂત્રોની વિધિપૂર્વક વાચના લેવી, ઈત્યાદિ ક્રિયા કરવામાં આવે છે તેને ઉપધાન કહેવામાં આવે છે. ઉપધાન શબ્દને અર્થ–એટલે સમીપે-ગુરુ સમીપે-ધન એટલે ધારણ કરવું. “નવકારાદિ સૂત્રોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરુ મહારાજને મુખેથી ગ્રહણ કરવા તે થાય છે. આ શબ્દને બીજી રીતે પણ અર્થ થઈ શકે છે. તે બીજા ગ્રંથેથી જાણી લેવું. શ્રી ઉપધાન તપમાં પુરુષોએ રાખવાના ઉપકરણે ” (૧) કટાસણ નંગ બે (૨) ઉત્તરાસન (એસ) બે, (૩) ઉત્તરપટ (ચાદર) એક (૪) પવાલું લુંછવા કટકે (૫) ચવલે એક Page #273 -------------------------------------------------------------------------- ________________ २४७ ઉપધાન તપ વિધિ (૬) માતરીયું (પંચીયું) એક, ગરમ કામળ બે, (૮) પવાલું નામ વિનાનું (૯) મુહપત્તિ ચાર, (૧૦) સંથારીયું એક (૧૧) ખેરીયું (નાક છવા) (૧૨) છેતીયા બે અને વાપરવાનું એક (૧૩) કંદરે સુતરાઉ (૧૪) હાથ લુંછવા નેપકીન એક (૧૫) અનુસ એક (૧૬) દંડાસન બધા વચ્ચે એક (૧૭) માળા (નવકારવાલી) (૧૮) કુંડલ માટે (૨) ઉપધાન તપમાં સ્ત્રીઓએ રાખવાના ઉપકરણે (૧) કટાસણુ બે (૨) ઘાઘરા (ચણીયા) બે (૩) ઉત્તરપટો (ચાદર) (૪) ચરવલા ચેરસ દાંડીના બે, (પ) કંચવા (પલકા) છે, (૬) કાંબલ બે, (૭) મુહપત્તિ ચાર, (૮) ઠલ્લે જવાની જેડ એક, (૯) ખેરીયું (નાક લુંછવા) (૧૦) સાડલા ત્રણ એક ક્રિયા માટે વધુ (૧૧) સંથારીયું (૧૨) કાંબલે (બનુસ) (૧૩) નેપકીન (૧૪) કુંડલ માટે રૂ. સુચના-પ્રવેશ કર્યા બાદ ત્રણ દિવસ સુધી નવું વસ્ત્ર કે ઉપકરણ લેવું–લાવવું હોય તે લાવી શકાય, પછી નહિં. સાથે બીજા જેટલાં ઉપકરણે હેય તે બધાં હંમેશા બન્ને વખત પડિલેહણમાં પલવવા જોઈએ, કિંમતી વસ્ત્રો ન રાખવાં પુરુષોએ આભુષણે ન રાખવાં, સૌભાગ્યવતી બેનેએ સૌભાગ્યના ચિન્હ વાળાં જ આભૂષણે રાખવા, વધારે ન રાખવાં. દિવસ પડવાના કારણે” ૧ ઉપવાસમાં કે ખાધા પછી ઉલટી થાય, દાણે દેખાય તે, ૨ ખાઈને ઉઠયા પછી દાણો પડયે રહે, ૩ પચ્ચખાણ પારવું ભૂલી જાય તે, ૪ વાપર્યા પછી ચત્યવંદન ભૂલી જાય, ૫ ચિત્યવંદન કર્યા પહેલાં પાણી પીએ, ૬ સાંજની ક્રિયા પછી ઠલે જાય,૭ સવારની ક્રિયા પહેલાં ઠલ્લે જાય, ૮ રો પિરસી ભગાવવી રહી જાય. ૯ મુડપત્તિ ચાવલા વિના સે હાથ દૂર જાય; ૧૦ વાપર્યા પછી તિવિહાર પચ્ચખાણ ન લે, ૧૧ એઠું મૂકવામાં આવે, ૧૨ ખાતા દાણા પડી રહે. ૧૩ સચિત્ત ખવાઈ જાય, ૧૪ કાચી વિગઈ ખાય તે ૧૫ લીલેરી ખાય તે, ૧૬ દેરાસર જવું ભૂલી જાય તે, ૧૭ દેવ વાંદવા ભૂલી જાય તો,૧૮ પ્રાણી ઘાત Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી વિધિ સંગ્રહ થાય તે, ૧૯ મુહપત્તિ ખવાઈ જાય તે, ૨૦ બીજા વસ્ત્રો ખેવાય તે, ૨૧ સ્ત્રીઓના અડચણના દિવસે, ૨૨ અરવલાની દાંડી ભાંગે તે. સુચના–ઉપર લખેલા કારણોથી દિવસો પડે છે અર્થાત્ એટલા દિવસે પાછળથી વધારે કરાવાય છે માટે ઉપરની બાબતને ઉપયોગ રાખવે. બાકી ગુરૂગમથી વિશેષ જાણી લેવું. –આલોયણુના કારણે ૧ પડિલેહણ વિનાના વસ્ત્રો કે વાસણ વાપરે, ૨ મુહપત્તિ કે ચવલાની આડ પડે, ૩ લુગડામાંથી કે શરીર પરથી મરેલી જી વિગેરે નિકળે, ૪ નવકારવાલી ગણતા પડી જાય, ૫ નવકારવાલી બેઈ નાંખે, ૬ જ્ઞાનાદિના ઉપકરણે પાડે, ૭ કાજામાંથી જીવનું કલેવર કે સચિત્ત દાણા આદિ નિકળે, ૮ પુરુષને સ્ત્રીને સંઘટ્ટો ને સ્ત્રીને પુરુષને સંઘટ્ટો થાય. ૯ વિજળી તથા દીવાની ઉજેઈ લાગે, ૧૦ કાળ વખતે માથે કાંબલી ન નાંખે-ખુલ્લામાં જાય (કટાસણું માથે ન નાંખવું તે ધ્યાનમાં રાખવું), ૧૧ વરસાદના છાંટા શરીર ઉપર પડે, ૧૨ સંથારા પિરસી ભણાવ્યા વગર સુવે તે, ૧૩ અરવલાથી ત્રણ હાથ દૂર જાય તે, ૧૪ મુહપત્તિથી ત્રણ હાથ દૂર જાય તે, ૧૫ માગું–ડલે જતાં “આણુજાણહ જસુગહા” કહેવું ભૂલી જાય તે, ૧૬ પાઠવ્યા પછી ૩-વાર સિરઈ ન કહે છે, ૧૭ સો ડગલા ઉપરથી આવ્યા પછી ઈરિયાવહી કરવા પૂર્વક ગમણાગમણે ન આવે તે, ૧૮ મુખમાંથી એવું નિકળે તે, ૧૯ ખાતાં એઠે મોઢે બેલે તે,(પાણું પોને બેવવું) ૨૦ પડિલેડરુમાં બેલે તે, ૨૧ નવ કારવાલી ગણતાં બેલે, ૨૨ સ્થાપનાજી પડી જાય, ૨૩ તિર્યંચને સંઘટ્ટો થાય ૨૪ લીલેતરીને સંઘટ્ટ થાય ૨૫ દિવસે ઉંઘી જાય, ૨૬ કાચા પાણીને સંઘો, ૨૭ કાચા પાણીના છાંટા ઉડે, ૨૮ વાડામાં સ્થડિલ જાય ૨૯ બેઠા ખમાસણા દે, ૩૦ બેઠા પ્રતિક્રમણ કરે-કિયા કરે, ૩૧ કાનમાં કુંડલ ન નાંખે અગર ખોવાઈ જાય, ૩ર ઉપધાનમાં રડે, આરૌદ્ર ધ્યાન કરે, ૩૩ કેઈને મર્મ વચન કહે, ૩૪ કોઈ સાથે ઝઘડો કરે તે ૩૫ કપડાં ધેવા આપે, ૩૬ શરીરે ભીનું લુગડું લગાડે ૩૭ સ્ત્રીઓ સ્નાન કરે, ૩૮ રસ્તામાં ગાયને ગાય તે; ૩૯ શરીરે તેલ ચળે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ શ્રી ઉપધાન તપ વિધિ સુચના-ઉપર્યુક્ત કારણેમાંથી કોઈપણ કારણ બને છે, નેટમાં લખતાં જવું, આ સિવાય ખાવાની વસ્તુ ઉપર અરુચી દેખાડવી અથવા વસ્તુ ખરાબ બનાવી છે ઈત્યાદિ ન બેલવું, શરીરની શોભાદિકને મનમાં વિચાર ન કરે, ખાવાનું શું શું બનાવવું તેની સુચના ન કરવી (આત્માની શુદ્ધિ અર્થે આવી ઉત્તમ ક્રિયાઓ છે તે આત્મા કર્મમલથી મલીન થાય એવી ) ઉક્ત સાવદ્ય ક્રિયા કરવી-કરાવવી કે અનુમોદવી નહિં. દરરોજની ક્રિયા ૧ સવારમાં રાઈ પ્રતિક્રમણ, ૨ પૌષધ લે, ૩ સવારનું પડિલેહણ, ૪ દેવવંદન, ૫ પહેણાની ક્રિયા, ૬ દેરાસરમાં દેવવંદન-ચૈત્યવંદન, ૭ પિરસી ભણાવવી, ૮ રાઈ મુહપત્તિ પલેવવી, ૯ બપોરે દેવવંદન, ૧૦ પચ્ચખાણ પારવું (સ્થાપના-ખુલ્લા રાખીને) ૧૧ વાપર્યા પછી તિવિહારનું પચ્ચખાણ કરી ઉઠવું અને શૈત્યવંદન (ખુલ્લા સ્થાપના રાખીને કરવું ) ૧૨ સાંજનું પડિલેહણ તથા દેવવંદન, ૧૩ સાંજની ક્રિયા, ૧૪ માંડેલા કરવાં, ૧૫ સાંજનું દેવસી પ્રતિક્રમણ, ૧૬ સંથારા પારસી ભણાવવી, ૧૭ સો ખમાસણ (ઉભા ઉભા દેવાં) ૧૮ સે લેગસને કાઉસગ સાથે જ ઉભા ઉભા કરે, (૧૯) ૨૦ બાંધી નવકારવાલી ગણવી, ૨૦ સાંજના પડિલેહણ વખતે મુટ્રિસહિયંનું પચ્ચખાણ કર્યું હોય -તે વિધિપૂર્વક પચ્ચખાણ પારી પાછું વાપરવું અને પાણું ચુકવ્યા પછી દેવવંદન કરવું. (પાંત્રીસા તથા અાવીશાવાળાએ સંપૂર્ણ લોગસ્સની ત્રણ બાંધી નવકારવાલી ગણવી.) ૧૦૦ ખમાસણ આપતી વખતે બોલવાનાં પદ પહેલું ઉપધાન –-પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમ: બીજું ઉપધાન –-પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમે નમઃ ત્રીજું ઉધંધાનઃ--શસ્તવ અધ્યયનાય નમે નમઃ ચોથું ઉપધાનઃ--ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમ: પાંચમું ઉપધાન --નાસ્તવ અધ્યયનાય નમો નમ: છઠું ઉપધાનઃ- શ્રુતસ્તવ--સિદ્ધસ્તવ અધ્યયનાય નમો નમ: Page #276 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૦ શ્રી વિધિ સંગ્રહ ૧૦૦ લેગસ્સનો કાઉસ્સગ્નનું પદ પ્રથમ ઉપધાનમાં શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાથકરેમિ કાઉĪ, વંદણવતિઆએ કહી ૧૦૦ લેગસને ચંદેસુ નિમ્મલયર સુધીને કાઉસ્સગ કરો. તે જ પ્રમાણે દરેક ઉપધાનના પર બેસીને કાઉસ્સગ્ન કરે. સુચનાઓઃ-પિરસી ભણાવતાં, પચ્ચક્ખાણ પારતાં, ચૈત્યવંદન કરતાં, દેવવંદન કરતાં, અને સવાર-સાંજની ક્રિયા વખતે સ્થાપનાચાર્યજી ખુલ્લા કરવા, નહિંતર આલેયણ આવશે, સ્થાપનાચાર્યજી જોગવાળા સાધુના પડિલેહણ કરેલા હોવા જોઈએ, દરરોજ સાંજે માતૃભૂમિ જોઈ લેવી અને તે જ જગ્યાએ “અણજાણુડ જસુગહે”ને સીરઈત્રણવાર કહીને માથું પરઠવવું. સાંજે પડિલેડણ કરીને પાણી ગાળ્યા સિવાય વાપરવું નહિ. સાંજના પડિલેહણમાં વાંદણ દેવા નહિ. ક્રિયા વખતે દેવાનાં છે. ૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ચુસ્તપણે પાલન કરવું. ૦ ઉપધાનના આરાધક આત્માએ ખમાસમણ પાંચે અંગે (બે હાથ બે ઢીંચણને મસ્તક) ભૂમિ પર લાગે તેમ ઉભા થઈને જ દેવાં. શક્તિને ન છુપાવવી, અશકિત હોય તે બેઠાં બેઠાં ખમાસમણ દેવા માટે ગુરુની આજ્ઞા લઈને ખમાસમણ દેવાં જોઈએ. ૧ સાધુ મની સાથે પ્રતિક્રમણ કરનાર શ્રાવકને રાઈ કે દેવસી મુડ પત્તિની વિધિ કરવાની નથી. ૨ ઉપધાન બદલાય ત્યારે નામ બદલવું. પાંત્રીશા અને અઠ્ઠાવીશાવાળાએ ઉપર લખ્યા પ્રમાણે પિતાના ઉપધાનનું નામ લેવું. કયું ઉપધાન કર્યું સૂત્ર ભણવા માટે છે ? પહેલું ઉપધાન--શ્રી પંચ મંગલ મહાશ્રુતસ્કંધ નવકાર મંત્ર ભણવા માટે, Page #277 -------------------------------------------------------------------------- ________________ શત્રુજ્ય યાત્રા વિધિ ૨૫૧ બીજું ઉપધાન-પ્રતિક્રમણ શ્રુતસ્કંધ ઈરિયાવહિયં ને તસઉત્તરી ભણવા માટે, ત્રીજુ ઉપધાન-શ્રી શકસ્તવ અધ્યયન નમુત્થણું સૂત્ર ભણવા માટે. ચેથું ઉપધાન-શ્રી ચૈત્યસ્તવ અધ્યયન અડિંત ચેઈયા અને. અન્નત્થ સૂત્ર ભણવા માટે. પાંચમુ ઉપધાનશ્રી નામસ્તવ અધ્યયન લેગસ ભણવા માટે. છઠું ઉપધાન-શ્રી શ્રુતસ્તવ સિદ્ધસ્તવ અધ્યયન પુફખરવરદી સિદ્ધાણં બુદ્ધાણું, વેયાવચગરા, ભણવા માટે. ઉપરના છએ ઉપધાન વહન કરવાના દિવસો અનુકમે ૧૮૧૮-૩૫ ૪-૨૮-૭ એમ મલી ૧૧૦, દિવસ થાય છે અને આ છએ ઉપધાનમાં અનુકમે ૧રા-૧૨-૧૯-૨-૧પ-કો ઉપવાસને તપ કરવાનો હોય છે. કુલ ૬૭ ઉપવાસનું તપ થાય છે. ઉપધાન તપમાં થતી અનુપમ આરાધના આ ઉપધાન તપની આરાધનામાં લગભગ ૧ લાખ નવકારમંત્રને જાપ થાય છે. ૭ હજાર ચતુર્વિશતિ સ્તવ લેગસનું ધ્યાન થાય છે. હજારે ખમાસમણુ-પંચાંગ પ્રણિપાત થાય છે, દેઢેક હજાર શકસ્તવ નમુત્થણું સૂત્રને પાઠ, ૪૭ દિવસની અખંડ વિરતિ, ૨૧ ઉપવાસ, ૧૦ આયંબીલ, ૧૬ એકાસણાં (નવી) વગેરે મહાન આરાધના સાથે વ્યાખ્યાન શ્રવણ, જ્ઞાનાભ્યાસ, સાધુ સમાગમ, ગુરુસેવા, અહિંસા વગેરે ગુણોનું પાલન પણ સજા થઈ શકે છે. શ્રી શત્રુંજય યાત્રા વિધિની માહિતી શ્રી શત્રુંજય તીર્થની યાત્રામાં કેટલાક ભાવિક ભાઈ-બહેને ગિરિ રાજ ચઢતાં ખભા પર કે હાથમાં રેડિયો લઈને વગાડતાં વગાડતાં ચઢે છે. આ રીતે યોગ્ય નથી. કારણ કે આ ભૂમિનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ, શાંત અને મનહર છે. આ ગિરિરાજ ચઢતાં આપણે. એ ભાવના ભાવવાની હોય છે કે આ તીર્થ ભૂમિ પર કંઈ કેટલાય Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી વિધિ સંગ્રહ આત્માઓ અનશન કરી, શરીરની મમતાને ત્યાગ કરી એક્ષપદને પામ્યા છે, તે હું આ ક્ષેત્રમાં આવી શું છેડીશ? સરોવરનું પાણી શાંત પડે પછી નીચે પડેલી વસ્તુ દેખાય તે રીતે આપણે યાત્રા કરતાં બીજા વિચારે ને કાયે છેડીયે તે જ યાત્રાને આનંદ અને લાભ પામી શકાય, ત્યાગને આનંદ, ત્યાગની ઝાંખી આપણે આપણી વૃત્તિઓ અને ટે છેડીયે તે જ મલી શકે. કેટલાક ભાવિકે ઉપર જઈને નાના છોકરાને ભૂખ લાગી છે એમ કહી તેની સાથે પોતે પણ દહીં ઢેબરા ખાવા બેસી જાય છે. આ વાત પણ ચગ્ય નથી. શું આપણે પાંચ છ કલાક ખાવાને ત્યાગ ન કરી શકીયે? શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જતાં યાત્રાળુઓને ઉપયેગી વિગત શ્રી ગિરિરાજની યાત્રાએ જતાં તલાટીએ તીર્થરાજની સન્મુખ ત્યવંદન કરવું. ત્યાં આજુબાજુ શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. સામે લાઈનબંધ દેરીઓમાં શ્રી આદિનાથ ભગવાન તથા પુંડરીકસ્વામીજી આદિનાં પગલાંઓ છે ને ત્યાંથી આગળ વધતાં શ્રી ગૌતમસ્વામીજી, શ્રી કુંથુનાથ ભગવાન આદિનાં પગલાં છે તેના દર્શન કરવાં. ઉઘાડે પગે વિવેકપૂર્વક શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાએ આગળ વધતાં બીજા વિસામાની સામે ભરત ચક્રવર્તિ, જેઓએ આ અવસર્પિ અણુમાં પહેલે સંઘ કાઢયે હતે તેમની પાદુકા છે. તેના દર્શન કરી આગળ વધતાં ત્રીજા વિસામે નવા કુંડથી ઉપર ચઢતાં જમણી બાજુએ દેરી છે. તેમાં શ્રી આદિનાથ, તથા શ્રી નેમનાથ પ્રભુના ગણધર શ્રી વરદત્તનાં પગલાં છે. ત્યાંથી ચેથા પછી પાંચમા વિસામે કુંડની જોડે ઊંચી દેરીમાં શ્રી બાષભદેવના પગલાંના દર્શન કરી હિંગરાજને હડે ચઢયા એટલે -નવા રસ્તે જતા નાકા પર દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના પગલાં છે. જૂના રસ્તે આગળ વધતાં સમવસરણ આકારે ચેરા પર શ્રી મહાવીર સ્વામીજીના પગલાં છે. ત્યાં દર્શન કરી આગળ વધ્યા એટલે છાલા Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ શ્રી શત્રુંજ્ય યાત્રા વિધિ કુંડની સામે રસ્તા પર શાશ્વતા “ષભ-ચંદ્રાનન-વરિષેણ ને વર્ધમાન આ ચાર ભગવાનનાં પગલાં છે. અહિંયાથી નવા રસ્તા પર ગોરજીની દેરીઓ કહેવાય છે, ત્યાં એક નાના દેરાસરમાં પદ્માવતીદેવીના મસ્તક ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની. નાની મૂર્તિ છે તેના દર્શન કરી આગળ ચાલતાં ચઢાણ પુરૂં થતાં જુના. નવા રસ્તાના સંગમ પર જે હોટી દેરી આવે છે તેમાં ચાર કાઉસગીઆ શ્યામ પાષાણના છે, તે દ્રાવિડ અને વારિખિલ્લ જે ઋષભદેવ સ્વામીના પૌત્રો છે, જેઓ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ૧૦ કરોડ મુનિઓ. સાથે મેક્ષે ગયા છે અને રાજમતીના ભાઈ શ્રી અઈમુત્તામુનિ અને ચોથા નારદઋષિ જેઓ ૯૧ લાખ મુનિવરે સાથે મોક્ષે પધાર્યા છે તેમના દર્શન વંદન કરી આગળ વધવું. આગળ વધતા રસ્તા પર પાંચ કાઉસગ્ગીઆની જે દેરી છે તે પાંચ. રામ, ભરત જેઓ ત્રણ કોડની સાથે અહિં ક્ષે ગયા છે. અને થાવસ્થા પુત્ર, શુક પરિવ્રાજક અને શેલકાચાર્યની મૂર્તિઓ છે. આગળ જતાં નાની. દેરી છે, તેમાં સુકેસલ મુનિના પગલાં છે, જેને વાઘણે ઉપસર્ગ કરેલ અને જેઓ રામચંદ્રજીના પૂર્વજ હતાં તે. આગળની દેરીમાં નમિવિનમિના પગલાં છે. ઉપર જતાં હનુમાન ધારા આગળ વડના ઝાડ નીચે શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. આગળ રામપોળના પગથીયાં પહેલાં ઊંચે પહાડની શિલાપર જાલી–મયાલી ને ઉવાલીની મૂર્તિઓ છે. તેના દર્શન કરી રામપળમાં પ્રવેશ કર્યો એટલે શત્રુંજય ગિરિરાજનાં રાજા, એવાં શ્રી આદીશ્વર ભગવાનની પવિત્ર છત્ર છાત્રામાં આવી ગયા. - શ્રી શત્રુંજય ગિરિરાજ પર નવમૂકે છે તેનાં નામે ૧ દાદાની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૨ મોતીશા શેઠની ટુંકમાં પણ શ્રી આદીશ્વર ભગવાન છે. ૩ બાલાભાઈ શેઠની ટુંકમાં મૂળનાયક આદીશ્વર ભગવાન છે. ૪ શેઠ પ્રેમચંદ મેદીની ટુંકે મૂળનાયક આદીશ્વર ભગવાન છે. ઉજ્વલ જિનગૃહ મંડલી” એટલે જેમ આ મંદિરોની નગરીને રાજા ઋષભદેવ જ ન હોય તેમ શેભી રહ્યા છે. ' Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી વિધિ સંગ્રહ પ શેઠાણી ઉજમબાઈની ટુંકમાં નંદીશ્વરદ્વીપની સુંદર રચના છે. ૬ હેમાભાઈ શેઠની ટુંકમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે. ૭ સાકરચંદ પ્રેમચંદની ટુંકમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે. ૮ છીપાવાસીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૯ ચૌમુખજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ચૌમુખજી છે. શેઠ નરશી કેશવજીની ટુંકમાં મૂળનાયક શ્રી અભિનંદસ્વામી ભગવાન છે. નવાણું યાત્રા વિધિ ૧ નવાણું યાત્રા કરનારે નીચે લખેલા પાંચ સ્થળે દરરોજ ત્યવંદન કરવા જોઈયે. (૧) ગિરિરાજ સન્મુખ તળેટીએ, ૨ શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે ૩ શ્રી રાયણ પગલાં તળે, ૪ શ્રી પુંડરીક સ્વામીના દેરાસરે ૫ શ્રી મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરે રેજ એકેક ચૈત્ય વંદન તથા એકેક વખત આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવું જોઈએ. (૨) નવાણું કરનારે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી એટલે નવાણું પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂરા થાય. (૩) નવાણું યાત્રા કરનાર મનુષ્ય હંમેશા બે વખત પડિક્કમણું કરવું, સચિત્તને ત્યાગ, બ્રહ્મચર્ચનું પાલન અને શકિત હોય તો એકાસણું કરવું, ભૂમિએ સંથારે કરે, પગે ચાલીને યાત્રા કરવી. (૪) નવાણું યાત્રાએ ગિરિરાજની કરવી. ઉપરાંત બીજી ઘેટી પાગની નવયાત્રા મલી કુલ ૧૦૮ યાત્રા કરવી. (૫) યથાશકિત રથયાત્રાને વરઘોડે ચઢાવ. નવાણું પ્રકારની પૂજા ભણાવવી તથા આંગી રચાવવી. (૯) હંમેશા ત્રણ પ્રદક્ષિણા તથા એકવાર દાદાનાં મંદિરને ફરતી ૧૦૮ પ્રદક્ષિણા દેવી. Page #281 -------------------------------------------------------------------------- ________________ શંત્રુજય યાત્રા વિધિ ૨ ૫૫ (૭) નવ સાથીયા તથા નવ ફળ તથા નવ નૈવેદ્ય દરરોજ મૂકવાં, (૮) શ્રી શત્રુંજય તીર્થ આરાધનાથ" કરેમિ કાઉસગ્ગ કહી નવ લોગસ્સનો કાઉસ્સગ્ગ દરરોજ કરે. (૯) હંમેશા યથાશકિત અષ્ટ પ્રકારી પૂજા કરવી. (૧૦) એક વખત ૧૦૮ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. (૧૧) શકિત હોય તે ચઉવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી. (૧૨) ઘેટીની પાળે, રોહીશાળાની પાગે અને શેત્રુંજી નદીની પાળેથી એકવાર તે અવશ્ય જાત્રા કરવી તથા બાર ગાઉ, છ ગાઉ અને દેઢ ગાઉની પ્રદક્ષિણા કરવી. આ રીતે બધી મલીને કુલ ૧૦૮ જાત્રા કરવી. (૧૩) નવ વખત નવટુંકના દર્શન કરવાં. નવટુંકમાં દરેક ટુંકના મુલ– નાયક પ્રભુની પાસે ચૈત્યવંદન કરવું. (૧૪) દરરોજ નવ ખમાસણા, નવ દુહા બેલીને દેવાં. દુહા–સિદ્ધાચળ સમરું સદા, સેરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્ય નહીં, એને એળે ગયે અવતાર શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતેષ. એકેકું ડગલું ભરે. શેત્રુજા સામે ; 2ષભ કહે ભવ કોડના, કર્મ અપાવે તેહ. શેત્રુજા સામે તીરથ નહિ, ઋષભ સમ નહિં દેવ ગૌતમ સરીખા ગુરૂ નહિં, વળી વળી વંદુ તેહ. જગમાં તીરથ દો વડાં, શત્રુજ્ય ગિરનાર એક ગઢ અષભ સમેસર્યા, એક ગઢ નેમકુમાર. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી વિધિ સંગ્રહ સિદ્ધાચળ સિદ્ધિ વર્યા, મુનિવર ક્રોડ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજે ભવિ ભગવંત. શત્રુંજય ગિરિ મંડ, મરુદેવાને નંદ યુગલા ધર્મ નિવારણે, નમે યુગાદિ જિર્ણદ. તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભોગ, વળી વળી એ ગિરિ વંદતા, શિવરમણ સંયોગ. પાલીતાણુમાં રહી ચેમાસું કરવાને વિધિ ૧ રોજ તલાટીમાં જઈ પાંચ ચૈત્યવંદન કરવા. ચોમાસા દરમ્યાન પાંચ સ્નાત્ર ભણાવવા. ૨ સવાર સાંજ રાઈ અને દેવસિ પ્રતિક્રમણુ કરવું. ૩ દિવસમાં ત્રણવાર દેવવંદન કરવું જોઈએ. ૪ ૨૦ છૂટી નવકારવાલી અથવા “શ્રી સિદ્ધગિરિ નમઃ” આ પદની ૨૦ નવકારવાલી ગણવી અથવા તો ૧૦ બાંધી નવકારવાલી ગણવી. ૫ નવ સાથીયા, નવ ખમાસમણ, સિદ્ધાચલગિરિના ગમે તે નવદુહા સાથે. બાકી વ્યાખ્યાન શ્રવણ, પ્રભુ પૂજા, ગુરુવંદન, ગુરુભક્તિ વગેરે અનુકૂળતા પ્રમાણે કરવાનું હોય છે. વિશેષ ગુરુગમથી જાણવું. - આ વિભાગ ત્રીજે સંપૂર્ણ Page #283 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનક તપ વિધિ વિભાગ ૪ થા (૧) વીશસ્થાનક વીશસ્થાનક તપ વિધિ દિવસ-૪૦૦ તપ-ઉપવાસ ( વિકલ્પે આયઅલ ) जिनेन्द्रपदवी - प्राप्ति - निमित्तं सुशांतपः. विंशतिस्थानकाहूह्वानं जयति श्री जिनागमे ॥ १ ॥ રાજા જિનદત્ત શેઠ ૩ પ્રવચનપદ શ્વેત ૪ સૂરિપદ પીળા પુરુષોત્તમ પદ વણ આરાધક ૧ અરિહંતપદ્મ શ્વેત દેવપાલ ૧૨ બ્રહ્મચર્ય પદ શ્વેત ૨ સિદ્ધપદ્મ લાલ હસ્તિપાલ રાજા ૫ સ્થવિરપદ શ્યામ પદ્મોત્તર રાજા ૬ પાઠકપદ નીલ મહેન્દ્રપાળ રાજા ૭ સાધુપદ શ્યામ વીરભદ્ર શ્રેષ્ઠિ ૮ જ્ઞાનપદે શ્વેત જ તદેવ રાજા. ૯ દનપદ વિક્રમ ૧૦ વિનયપદ ૧૧ ચારિત્રપદ ,7 પદ વણ "" ૧૩ ક્રિયાપદ ૧૪ ત૫૫૬ ૧૫ દાનપદ 2 ૧૯ શ્રુતપઃ ૨૦ તી પદ ܕܪ ૨૫૭ د. રાજા. ૧૬ વૈયાવચ્ચપદ, જિવાત કેતુ રાજા. રાજા. ધનશ્રેષ્ઠિ અરુણદેવ રાજા. શ્રી વીશ સ્થાનક પૂજા ભણાવવાની વિધિ વીશ સ્થાનકના તપ શરૂ કરતાં અથવા એક એક એની સપૂણૅ થાય ત્યારે, અથવા તપન કર્યો હોય પણ સ્વાભાવિક ભાવ ભક્તિએ પૂજા ભણાવવી હાય તો તેના વિધિ આ પ્રમાણે છે : વિ. સા. ૧૭ د. રાજા. →• કનક કેતૂ રાજા રિવાહન ૧૭ સમાધિપદ, પુરકર રાજા. ૧૮ અભિનવજ્ઞાનપદ સાગરચંદ શ્રેષ્ઠિ. આરાધક ચંદ્રવર્માં રાજા. રિવાહન ܕܐ ,' રત્નચુડ રાજા. મેરૂપ્રભ રાજા. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી વિધિ સંગ્રહ દિનશુદ્ધિ જોઈને શુભ ઉત્સવે આસન ઉપર એક પંક્તિએ વીશ પ્રતિમાની અલંકાર સહિત સ્થાપના કરવી. તેની આગળ ઉપરા ઉપર ત્રણ બાજોઠ મૂકીને, તેની ઉપર સિંહાસનમાં પંચતીર્થી પ્રતિમા સ્થાપના કરીને પ્રથમ લઘુ સ્નાત્ર ભણવવું. પછી તીર્થ-કૃપાદિકનાં પવિત્ર જળ આડંબર સહિત પ્રથમથી જ લાવી મૂકેલાં હોય તે જળને સુવાસિત કરી, કે જળ માંથી છેડે થેડે જળે કરી વીશ કળશ ભરીને પવિત્ર થયેલા વીશ પુરૂષના હાથમાં કળશે આપી તેમને ઉભા રાખવા. વળી તે જળને અભિષેક કર્યા પછી પૂજા કરવાને અર્થે એક પુરુષ ફુલની માળા એક કેબીમાં રાખે, એક પુરુષ ચંદન કેશરને વાટકે રાખે, એક પુરુષ દીધામાં પૂરવાને અર્થે ધૃતનું પાત્ર રાખે અથવા ઘીના દીવાનું ફાનસ રાખે તેમજ ફળ અક્ષત નૈવેદ્ય ધૂપ પ્રમુખ જે જે સામગ્રી મેળવેલી હોય તે સર્વ ચીજ એક એક પુરૂષ પિતાપિતાના હાથમાં લઈને ઉભા રહે. ત્યાર પછી એક પંક્તિએ રાખેલી વીશ પ્રતિમા માંથી એક પ્રતિમા લઈને, સ્નાત્ર ભણાવેલી પંચતીર્થ પ્રતિમા પાસે સ્થાપના કરી સર્વજને વિશ સ્થાનકની પૂજા માંહેલી પ્રથમ પૂજા રૂડી રીતે ભણવે. પછી પ્રતિ– માજી ઉપર વીશે કળશથી અભિષેક કરે, ત્યારપછી એક જણ પ્રતિમાજીનું જંગલુહણું કરે, એક પુરુષ પ્રતિમાનું પૂજન કરે, એક પુરુષ કુલની માલા ચઢાવે, એક પુરુષ ધૂપ કરે, એક દીપક ધરે અને એક પ્રતિમા આગળ બાર સ્વસ્તિક કરીને તેની ઉપર ફળ-નૈવેદ્ય મુકે. પ્રથમ શ્રી અરિહંતપદના બાર ગુણ છે, તેથી બાર સ્વસ્તિક–સાથીયા કરવા. તે પ્રમાણે જે જે પદના જેટલા ગુણ હોય તે તે પદની પૂજામાં તેટલા તેટલા સ્વસ્તિક કરવા, એવી રીતે નૈવેદ્યાદિક સર્વ વસ્તુ ચઢાવીને પ્રથમની જિનપ્રતિમાનું રૂપાનાણે પૂજન કરીને તેને પ્રથમ પંક્તિના સ્થાનકે પધરાવવી. પછી પૂર્વોક્ત વીશ પ્રતિમાની પંક્તિમાંથી બીજી પ્રતિમા લઈને પંચતીથી પ્રતિમાની પાસે સ્થાપના કરવી. ત્યાર પછી ફરી વીશ કળશ ડે છેડે જળ ભરીને બીજી પૂજા ભણવીને પ્રથમની પેઠે સર્વ વિધિ કરે. એમ વીશ પદને વિશે વિધિ કરો. વિધિ પૂર્ણ થયા પછી છેવટે - આરતિ, મંગળદી કરે. એ ઉત્કૃષ્ટ વિ ધિ કહ્યો, અંતમાં અવિધિ Page #285 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનક તપ આરાધન વિધિ ૨૫૯ થયા સંબંધી મિચ્છામિ દુક્કડં દે. ગુરુપૂજા, પ્રભાવના, સાધમવાત્સલ્ય કરવું. અને ઘણી શક્તિ ન હોય તે એક પુરુષ જ, એક કલશ લઈ એક એક પૂજા ભણાવીને પંચતીર્થીની જ પૂજા કરે. એમ વશ વખત વિશ પૂજા ભણાવીને પૂજે, એમ એક જ પંચતીથી આગળ યથાશક્તિ ક્રિયા કરે તે પણ ચાલે, કારણ કે દ્રવ્ય થકી અશક્તને જે ભાવની બહુલતા છે તે તેટલું પણ અત્યંત ફળદાયક થાય છે. ઇતિ વીશસ્થાનક સક્ષેપ પૂજા વિધિ શ્રી વીશ સ્થાનક તપ આરાધન વિધિ સાધુ–સાવી જે એ તપ કરે તે જે પદના જેટલા ગુણ હોય તેટલા લેગસ્સને કાઉસ્સગ્ન કરી તેટલા ખમાસમણ આપે અને એ પદની વીશ નવકારવાળી ગણે. ઉપરાંત અવકાશ મળતું હોય તે ત્રણ કાળના દેવ, પાંચ શકસ્તવ, ત્રણ ચૈત્યવંદન અને આઠ સ્તુતિઓ વડે દેવ વાદે. શ્રાવક-શ્રાવિકા આ તપની આરાધના કરનાર સવાર-સાંજ પ્રતિક્રમણ કરે, બે વખત પડિલેહણ કરે, ત્રિકાળ પૂજા કરે, બ્રહ્મચર્ય પાળે, અસત્ય, ચેરીને ત્યાગ કરે, રાગ-દ્વેષની મંદતા કરે, બને તેટલે આરભને ત્યાગ કરે, બને તે ઉદાસીન ભાવથી લુખા પરિણામથી પોતાને નિભાવ કરી લે. બાકીની વિધિ કાઉસ્સગ્ગ, ખમાસમણ, સાથીયા, દેવવંદન વીશ નવકારવાળી વિગેરે લખ્યા પ્રમાણે કરે. શકિત હોય તે તે તપ સંબંધી ઉપવાસને દિવસે દહેરાસરમાં પદના ગુણ પ્રમાણે સાથીઆ કરી તેની ઉપર તેટલા ફળ, નૈવેદ્ય અને દ્રવ્યાદિક ચડાવે. એવી રીતે એક એક પદના આરાધન માટે વર્તમાન કળાનુસારે યથાશક્તિ વશ વીશ અઠ્ઠમ, અથવા છઠ્ઠ, અથવા ઉપવાસ, અથવા આયંબિલ, નીવી કે એકાસણાથી કરે. એકાસણાથી એ છો તપ આમાં કરાય નહિ. પ્રથમ શુભ દિવસ, વાર, નક્ષત્ર, ચંદ્રબળ જોઈને ગુરુ પાસે વિધિ સહિત આ તપ ઉચ્ચરે અને શરૂ કરે, જઘન્યથી બે મહિનામાં એક Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી વિધિ સંગ્રહ એળી કરે, ઉત્કૃષ્ટથી છ મહિનામાં એક એાળી પૂર્ણ કરે. છઠ્ઠ-અઠ્ઠમતપથી કરનાર એક વર્ષમાં એક એવી પૂર્ણ કરે. તપ પૂરો થાય ત્યારે ગુરુ મુખે ધારી લઈને યથાશકિત ઉજમણું કરે. પ્રથમ શ્રી અરિહંત પદની વિધિ નવકારવાલી સાથીયા ખમાસમણ કાઉસ્સગ્ન ૨૦ – ૧૨ – ૧૨ – ૧૨ – નવકારવાલીનું પદ નમો અરિતા ખમા દુહેપરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે થાઈયે, નમો નમે શ્રી જિનભા. અરિહંતના ૧૨ ગુણ છે. માટે ઉપરને દુહ બેલી નીચેના ગુણનું એકેક પદ બેલી એક એક ખમાસમણ દેવું.દરેક પદમાં આ વિધિ સમજવી. ગુણના નામ ૧ શ્રી અશોકવૃક્ષપ્રાતિહાર્યભિતાય શ્રીમદહંતે નમઃ ૨ શ્રીપંચવણુંજાનુદનિપુપપ્રકરપ્રાતિહાર્યશોભિતાય શ્રી” ” ૩ શ્રી અતિમધુરદ્રવ્યમાધુર્યપિમધુરતમદિવ્યધ્વનિ પ્રાતિહાર્યાભિતાય શ્રી ” ” ૪ શ્રી હેમરત્નજડિતદડસ્થિતાત્યુજજ્વલચામરયુગલ વીજિતવ્યંજનક્રિયાયુક્ત પ્રાતિહાર્યશોભિતાય શ્રી * * ૫ શ્રી સુવર્ણરત્નજડિતસદાસહચારિસિંહાસન સમ્પ્રાતિહાર્યભિતાય શ્રી , ” ૬ શ્રીતરૂણતરણિતેજસ અતિભાસ્કરતેજેયુક્તા ભામંડલ પ્રાતિહાર્યશોભિતાય શ્રી ” ” ૭ શ્રીદુભિપ્રભૂત્યનેકવાદીત્રકાશસ્થિતવાદન રૂપ પ્રાતિહાર્યશોભિતાય શ્રી ” ” Page #287 -------------------------------------------------------------------------- ________________ બીજા સિદ્ધ પદની વિધિ ૨૬૧ ૮ શ્રીમુક્તાજાલક્મ્બનયુક્તછત્રત્રયસત્રાતિહાર્યશોભિતાયશ્રીમદહુસેનમઃ ૯ શ્રી સ્વપરાપાયનિવારકાતિશય ધરાય શ્રી ૧૦ શ્રી પંચત્રિશદ્વાણીગુણયુક્તસુરાસુદેવેન્દ્રાણાં પૂજ્યાય શ્રી , ૧૧ શ્રી સર્વભાષાનુગામિસકલસંશયછેદકવચનાતિયાય શ્રી , ૧૨ શ્રી કાલેકપ્રકાશકકેવલજ્ઞાનરૂપજ્ઞાનાતિશયેશ્વરાય શ્રી ; ,, ઉપરના બાર ગુણે પ્રમાણે ખમાસમણ દઈ પછી ભગવાન અથવા સ્થાપનાચાર્યજી સન્મુખ ઈરિયાવહીયં કરી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવન ! અરિહંતપદ આરાધનાથ કાઉસગ્ગ કરું? કરેહ, ઈચ્છે કહીં, આદેશ માંગી, અરિહંત પદ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ અન્નત્થ કહી ૧૨ લોગસ્સને ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસગ્ગ કરે, પછી કાઉસગ્ગ પૂર્ણ થતાં “નમે અરિહંતાણું” બોલીને પારે, પછી પ્રગટ લેગસ બેલે. આ રીતે દરેકે દરેક પદમાં મોટે ભાગે ગુણ પ્રમાણે કાઉસ્સગ વગેરે કરવાનું હોય છે. આ પદનું ધ્યાન શ્વેત વણે કરે. આ પદની આરાધના કરવાથી દેવપાળ તીર્થકર થયા છે. બીજા શ્રી સિદ્ધ પદની વિધિ નવકારવાલી-સાથીઓ–ખમાસમણુ-કાઉસ્સગ્ન ૨૦ – ૩૧ – ૩૧ – ૩૧ નવકારવાલીનું પદ ઃ ૐ નમો વિજ્ઞાન અમારા દુહા-ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ, અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ. સિદ્ધપદના ૩૧ ગુણ હોવાથી નીચે પ્રમાણે ખમાસમણ આપે. ૧ શ્રી મતિજ્ઞાનાવરણીય કર્મચહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨ - શ્રુતજ્ઞાનાવરણીય કર્મરહિતાય ૩ : અવધિજ્ઞાનાવરણીય કર્મહિતાય Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ ૯ ૪ શ્રી મન:૫ વજ્ઞાનાવરણીય કહિતાય કેવલજ્ઞાનાવરણીય કમરહિતાય નિદ્રાદનાવરણીય કહિતાય નિદ્રાનિદ્રાદશ નાવરણીય ક હિતાય પ્રચલાદનાવરણીય કહિતાય પ્રચલાપ્રચલાદશ નાવરણીય કમ રહિતાય ત્યાધિ દશનાવરણીય ક્રમ હિતાય ૧૧ ,, ચક્ષુદનાવરણીય ક રહિતાય અચક્ષુદનાવરણીય કર્મ રહિતાય અધિદશનાવરણીય કમરહિતાય ૧૪,, કેવલદનાવરણીય ક રહિતાય ૧૫ સાતાવેદનીય કહિતાય ૧૦,, ૧૨ ૧૩, ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ તિય ગાયુઃ કમ રહિતાય ७ મૃ ܕܕ 33 29 ܕܕ ,, ,, , 39 અસાતાવેદનીય ક રહિતાય દર્શનમેાહનીય ક રહિતાય "" ચારિત્રમાહનીય ક રહિતાય નરકાયુઃ કર્મ રહિતાય ૨૧,, મનુષ્યાયુઃ ક રહિતાય દેવાયુ: ક હિતાય ૨૨” ૨૬, શુભનામ ક રહિતાય ૨૪ ” અશુભનામ કમરહિતાય ૨૫, ઉચ્ચગેાત્ર કમ હિતાય ૨૬ નીચગેાત્ર કમ રહિતાય ૨૭,. દાનાન્તરાય કહિતાય શ્રી ર્વાિધ સંગ્રહ. શ્રી સિદ્ધાય નમઃ >> * A * * * * * * * * * * * * * * ," " ,, "" 46 Page #289 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પ્રવચન પદની વિધિ ૨૬૩ ૨૮ શ્રી લાભાન્તરાય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ ૨૯ ,, ભેગાન્તરાય કમરહિતાય ૩૦ , ઉપભેગાન્તરાય કર્મહિતાય ૩૧ , વીર્યાન્તરાય કર્મરહિતાય આ પ્રમાણે ખમાસમણ દઈને પછી ૩૧ લેગસ્સને કાઉસ્સગ કરે. આ પદનું ધ્યાન રક્તવણે કરે. આ પદની આરાધના કરવાથી હસ્તિપાળ રાજા તીર્થંકર થયા છે. ત્રીજા શ્રી પ્રવચન પદની વિધિ નવકારવાલી-સાથીયા-ખમાસમણુ-કાઉસગ્ગ ૨૦ - ૨૭ - ૨૭ - ૨૭ નવકારવાલીનું પદ ? 8 નો પ્રચાર અમારા દુહ-ભાવમય ઔષધસમી, પ્રવચન અમૃતવૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચન દષ્ટિ. ૧ શ્રી સર્વત પ્રાણાતિપાતવિરતાય શ્રી પ્રવચનાય નમઃ ૨ , સર્વતે મૃષાવાદ વિરતાય ૩ , સવદત્તાદાન વિરતાય , સર્વતે મૈથુન વિરતાય , સર્વતઃ પરિગ્રહ વિરતાય ૬ , દેશતઃ પ્રાણાતિપાત વિરતાય ૭ , દેશને મૃષાવાદ વિરતાય ૮, દેશsદત્તાદાન વિરતાય ૯ ” દેશને મૈથુન વિરતાય ૧૦ ” દેશતઃ પરિગ્રહ વિરતાય Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ૧૧ શ્રી શિપરિમાણુ વ્રતયુક્તાય શ્રી પ્રવચનાય નમઃ ભાગાપભાગપરિમાણુવ્રતયુક્તાય ,, ૧૨ ૧૩ અ ન ૪ શ્ડ વિ ર તા ય ૧૪ ૧૫ ૧૬. સા મા ય ક ત્ર તે યુ ક્તા ય દેશાવગાશિકનતયુક્તાય પૌષધાપવાસત્રતયુક્તાય અતિથિસ વિભાગવતયુક્તાય વિધિ સૂ ત્રા ગ મા ય ૧૭ ૧૮ "9 ૨૨ ૨૩ ܙܕ ,, ,, ” ,, ૧૯ વ ણિ ક સૂ ત્રા ગ મા ચ ૨૦ ભ ય સ્ ત્રા ગ મા ય ઉત્સગ સૂ ત્રા ગ મા ય ૨૧ 17 ,, ܕܐ ܕܕ 11 ', ૨૪ ૨૫ સવ નયસમ્હાત્મકાય ܝܕ અ ય વા ૪ સૂ ત્રા ગ મા ય શ્રી ઉ ભ ય સૂ ત્રા ગ મા ય ,, ઉ ઘ્ર મ સ્ ત્રા ગ મા ચ ૨૬ સપ્તભંગી રચનાત્મકાય २७ દ્વાદશાંગ ગણિપિટકાય ܕܐ ૨૦ = શ્રી વિધિ સંગ્રહ A ,, ވމ ,, "" ,, "" ܕ ,' આ પત્રનું ધ્યાન ઉજ્જવલવણું કરવુ. આ પદનું ધ્યાન કરવાથી જિનદત્ત શૈઠે તીથ કર પદવી પામ્યા છે. ચોથા શ્રી આચાય પદની વિધિ નવકારવાલી સાથીયા-ખમાસમણુ- કાઉસ્સગ્ગ ૩૬ ૩૬ ૩ નવકારવાલીનું પદ : ૪ નમો આયરિયાળ ખમા દુહા- છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણી દ. જિનમત પરમત જાણુતાં, નમે નમે તેહ સૂરીદ. 33 : : : : ܕ "" Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ શ્રી આચાર્યાય નમઃ & ક ટ છે ? ? “ ^ & * ૨ જ છે , ચોથા આચાર્ય પદની વિધિ ૧ શ્રી પ્રતિરૂપગુણધરાય ર ,, તેજસ્વિગુણધરાય ૩ ,, યુગપ્રધાનાગમાય ૪ » મધુરવાયગુણધરાય ૫ , ગભીરગુણધરાય ૬ : સુબુદ્ધિગુણધરાય શ્રી ઉપદેશતત્પરાય અપરિશ્રાવિગુણધરાય , ચન્દ્રવત્સૌમ્યસ્વગુણધરાય | વિવિધાભિગ્રહમતિધરાય ૧૧ , અવિકથકગુણધરાય અચપલગુણધરાય સંયમશીલગુણધરાય ૧૪ , પ્રશાન્તહૃદયાય ક ક્ષમાગુણ ધરાય ૧૬” માર્દવગુણધરાય ૧૭” આર્જવગુણધરાય ૧૮ ” નિભતા ગુણધરાય ૧૯ ” તપગુણયુકતાય ૨૦” સંયમ ગુણયુકતાય ૨૧” સત્યધર્મયુકતાય ” શૌચગુણયુકતાય ૨૩” આકિંચન્યગુણયુકતાય ૨૪” બ્રહ્મચર્ય ગુણયુકતાય ૨૫,, અનિત્યભાવનાભાવિતાય ૨૬” અશરણભાવનાભાવતાય ૨૭” સંસારભાવનાભાવિતાય ૨૮, એકત્વભાવનાભાવિતાય ૨૯ ,, અન્યત્વભાવનાભવિતાય ૩૦ » અશુચિભાવનાભાવિતાય ૩૧ ,, આશ્રવ ભાવના ભાવિતાય ૩ર” સંવરભાવનાભાવિતાય Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ ૩૩ શ્રી નિજ રાભાવનાભાવિતાય ૩૪, લેકસ્વભાવભાવનાભાવિતાય ૩૫,, બેધિદુર્લભભાવનાભાવિતાય ૩૬ ,, ધર્મસાધક અરિહંતદુર્લભભાવના ભાવિતાય , આચાર્યપદનું ધ્યાન પીતવણે કરવું. એ પદનું આરાધન કરવાથી પુરૂષેત્તમ રાજા તીર્થંકર થયા છે. પાંચમા સ્થવિર પદની વિધિ નવકારવાલી–સાથીયા-ખમાસમણુ–કાઉસગ્ગ ૨૦ –– ૧૦ –-૧૦ --૧૦ નવકારવાલીનું પદ : ૪ ના શેર ખમા દુહે--તજી પર પરિણતિ રમણતા, લહે નિજ ભાવ સ્વરૂપ સ્થિર કરતાં ભવિલેકને, જય જય સ્થવર અનૂપ ૧ શ્રી લૌકિકસ્થવિરદેશકાય | ૬ શ્રી લૌકિકગુરુસ્થવિરદેશકાય શ્રી લકત્તરસ્થવિરાય નમઃ શ્રી લંકેત્તરસ્થવિરાય નમઃ ૨ , દેશસ્થવિરદેશકાય ૭ ,, કેરશ્રી સંઘ ૩ ,, ગ્રામસ્થવિરદેશકાય ૮ લેકોત્તરશ્રીપર્યાય , ૪ , કુલસ્થવિરદેશકાય , ૯ ,, લેકેત્તરદ્યુત ૫, લૌકિકકુલ સ્થવિરદેશકાય, ૧૦, લેકોત્તરવયઃ આ પદનું ધ્યાન ગૌરવણે કરવું. આ પદનું આરાધન કરવાથી પવોત્તર રાજા તીર્થકર થયા છે. છઠ્ઠા થી ઉપાધ્યાય પદની વિધિ. નવકારવાલી-સાથીયા-ખમાસમણુ–કાઉસ્સગ્ગ ૨૦ - ૨૫ -- ૨૫ –– ––૨૫ નવકારવાલીનું પદ : ૐ નમો કાયા ખમા દુહ–બેધ સુમવિણું જીવને, ન હેય તત્વ પ્રતીત. ભણે ભણાવે સૂત્રને, જય, જ્ય પાઠક ગીત. Page #293 -------------------------------------------------------------------------- ________________ A A સાતમાં શ્રી સાધુપદની વિધિ ૨૬૭ ૧ શ્રી આચારાંગ વ્યુત પાઠકાય શ્રી ઉપાધ્યાયાય નમઃ ૨ ” સુઅગડાંગ ઋતપાઠકાય ૩ ” ઠાણાંગ શ્રુત પાઠકાય ” સમવાયાંગ મૃતપાઠકાય ” વિવાહપન્નત્તિઅંગ શ્રુતપાઠકાય ૬ ” જ્ઞાતાધર્મકથાગ મૃતપાઠકાય ” ઉપાસકદશાંગ મૃતપાઠકાય ૮ ” અંતગડદશાંગ મૃતપાઠકાય ” અનુત્તરવવાઈઅંગ શ્રુતપાઠકાય ” પ્રશ્નવ્યાકરણુગ શ્રત પાઠકાય ૧૧ ” વિપાકાંગ ઋતપાઠકાય ” ઉવવાઈઉપાંગ મૃતપાઠકાય ૧૩ ” રાયપસેણિઉપાંગ મૃતપાઠકાય ” છવાભિગમઉપાંગ મૃતપાઠકાય ” પન્નવણઉપાંગ શ્રત પાઠકાય જબૂદ્વીપપન્નત્તિઉપાંગ શ્રત પાઠકાય ” ચન્દપન્નત્તિઉપાંગ મૃતપાઠકાય ૧૮ ” સૂરપન્નત્તિઉપાંગ મૃતપાઠકાય ૧ ” નિરયાવલીઉપાંગ ઋતપાઠકાય ૨૦ ” કપિઆઉપાંગ ઋતપાઠકાય ૨૧ ” પુષ્કિઆઉપાંગ મૃતપાઠકાય * પુષ્કચૂલિઆઉપાંગ શ્રત પાઠકાય ૨૩ ” શ્રીવહિદશાઉપાંગ ઋતપાઠકાય ૨૪ ” દ્વાદશાંગી શ્રુતપાઠકાય ૨૫ ” દ્વાદશાંગી કૃતાર્થઅધ્યાપકાય આ પદનું ધ્યાન નીલવર્ણવડે કરવું. આ પદની આરાધના કરવાથી શ્રી મહીંદ્રપાળ તીર્થકર થયા છે. સાતમા શ્રી સાધુપદની વિધિ નવકારવાલી - સાથીયા - ખમાસમણ – કાઉસ્સગ્ગ ૨૦ – ૨૭ – ૨૭ – ૨૭ છે છે ? = @ 6 4 2 2 & 6 2 2 ૧ ૮ - જ છે Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ નવકારવાલીનું પદ્મ : ૩૪ નમા સ્રાવ સવ્વ સાદુળ ખમા॰ દુહા—સ્યાદ્વાદ જીણુ પરિણમ્યા, રમતા સમતા રંગ; નમે સાધુ શુભ રંગ સવ સાભ્યા સાથે શુદ્ધાન દતા, ૧ શ્રી પૃથિવીકાય રક્ષકેભ્યઃ * ૨૬૮ ૩ તેઉકાય રક્ષકેભ્યઃ ૪ વાસુકાય રહ્યકેભ્યઃ ૫ ७ . ', અકાય રક્ષકેશ્ય: ૧૬ ૧૭ ૧૮ 27 ૧૯ ૨૦ "" "" "" "" ,, ,, ૯ ,, ૧૦ સતા મૈથુન વિરતેભ્યઃ ૧૧,, સČતઃ પરિગ્રહ વિતેભ્યઃ ૧૨ ૧ સત રાત્રિભાજન વિરતેભ્યઃ ૧૩ ,, ક્રોધાદિકષાયચતુષ્ક નિગ્રહકેભ્યઃ ૧૪ શ્રોોન્દ્રિયવિષય નિગ્રહેકેભ્યઃ ૧૫ ચક્ષુરિન્દ્રિયવિષય નિગ્રહકેભ્યઃ ઘ્રાણેન્દ્રિવિષય નિગ્રહ કેભ્યઃ રસનેન્દ્રિયવિષય નિગ્રહકેભ્યઃ સ્પર્શ નેન્દ્રિયવિષય નિગ્રહેકેભ્યઃ ܕ "" "9 ' ,, 99 વનસ્પતિકાય રક્ષકેભ્યઃ ત્રસકાય રક્ષકેભ્યઃ શ્રી સતઃ પ્રાણાતિપાત વિતેભ્યઃ સતઃ મૃષાવાદ વિરતેભ્યઃ સતાગ્દત્તાદાન વિરતેભ્યઃ "" શીતાદ્વિપરીષહસહકેભ્યઃ ક્ષમાúદગુણધારકેભ્યઃ ?? ܙܪ ,, "" ::: 19 ,, ,, ,, ,, ܕܕ "" ,, "" ૨૨ ૭. ૨૧ ભાવિશુદ્ધભ્યઃ મનાયાગશુધ્ધેભ્યઃ ૨૩,, વચનયાગશુધેભ્યઃ ૨૪ કાયયેાગશુધ્ધભ્ય: ૨૫,, મરણાન્તઉપસગ સહુ કેભ્યઃ ૨૬,, અંગોપાંગસ કેચનસ'લીનતાગુણયુકતેભ્યઃ ૨૭,, નિર્દોષસ યમયે ગયુકતેશ્ય ,, આ પત્તું ધ્યાન શ્યામવણુ વડે કરવુ. આ પદનું આરાધન કરવાથી શ્રી વિરભદ્ર તીથંકર થયા છે. "" 97 "" "" "" "" 39 ** * 97 Page #295 -------------------------------------------------------------------------- ________________ આઠમા શ્રી જ્ઞાનપદની વિધિ આઠમા શ્રી જ્ઞાનપદની વિધિ નવકારવાલી–સાથીયા-ખમાસમણ—કાઉસ્સગ્ન ૨૦ – ૫૧ - ૫૧ - ૧૧ નવકારવાલીનું પદ : ૩ૐ નમો નારાજ ખમા દુહે–અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, - સત્ય ધમ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. શ્રી સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહાય | ૨૪ શ્રી રસનેન્દ્રિય ધારણાય શ્રીમતિજ્ઞાનાય નમઃ શ્રીમતિજ્ઞાનાય નમઃ ૨ , રસનેન્દ્રિવ્યંજનાવગ્રહાય છે ૨૫ ,, ધ્રાણેન્દ્રિયધારણીય , ધ્રાણેન્દ્રિવ્યંજનાવગ્રહાય , ૨૬, ચક્ષુરિન્દ્રિયધારણાય ૪ ,, શ્રોન્દ્રિયવ્યંજનાવગ્રહાય છે ૨૭ , એન્દ્રિયધારણીય , સ્પશનેન્દ્રિય અર્થાવગ્રહાય, ૨૮ ,, મને ધારણાય ,, રસનેન્દ્રિય અર્થાવગ્રહાય , ર૯ ,અક્ષર શ્રી શ્રુતજ્ઞાનાય નમ: ૭ ,, ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહાય , ૩૦ ,, અનક્ષર ૮ ) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહાય , ૩૧ ,, સંપત્તિ ૯ , શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહાય , , અસંજ્ઞ ૧૦ ,, મન અર્થાવગ્રહાય ૩૩ ;, સમ્યફ ૧૧ , સ્પર્શનેન્દ્રિય ઈહાસમ્યગુ છે ૩૪ ,, મિથ્યાત્વ ૧૨ , રસનેન્દ્રિય ઈહાસમ્યગૂ , ૩૫ ,, સાદિ , ધ્રાણેન્દ્રિય ઈહાસમ્યમ્ , ૩૬ ,, અનાદિ ૧૪ ,, ચક્ષુરિન્દ્રિય ઈહાસભ્યન્ , , સપર્યાવસિત ,, શ્રોસેન્દ્રિય અપાયસમ્યગૂ ” , અપર્યવસિત ૧૬ મનઈહાસમ્યગૂ , સ્પશનેન્દ્રિય અપાયસમ્ય, ૪૦ , અગમિક ૧૮ ,, રસનેન્દ્રિય અપાયસમ્યગૂ , ૪૧ - અંગપ્રવિણ ૧૯, ઘાણેન્દ્રિય અપાયમ્ય , ૪૨ ,, અનંગપ્રવિણ ૨૦ , ચક્ષુરિન્દ્રિપાયસમ્યગૂ , અનનુગામિકશ્રીઅવાધ૨૧. શ્રોત્રેન્દ્રિયાપામ્ય , જ્ઞાનાયનમઃ ૨૨ ,, મનઃઅપાયસમ્યમ્ , ૪૪ ,, અનુગામિક ૨૩ ,, સ્પર્શનેન્દ્રિય ધારણાય , ૪૫ ) વર્ધમાન ગમિક Page #296 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ શ્રી વિધિ સંગ્રહ ૪૬ શ્રી હીયમાન ૪૯ શ્રી ઋજુમતિ શ્રી અવધિજ્ઞાનાય નમઃ શ્રી મન:પર્યવજ્ઞાનાય નમઃ ૪૭ ,, પ્રતિપાતિ પ૦ ,, વિપુલમતિ ૪૮ , અપ્રતિપાદિત ૫૧ ,, લેકાલેકપ્રકાશક શ્રી કેવલજ્ઞાનાય નમઃ આ પદનું ધ્યાન ઉજજવળવણે કરવું. આ પદનું આરાધન કરવાથી જયંતરાજા તીર્થકર થયા છે. નવમાં શ્રી દર્શનપદની વિધિ નવકારવાલી–સાથીયા-ખમાસમણુ–કાઉસ્સગ્ન ૨૦ – ૬૭ – ૬૭ – ૬૭ નવકારવાલીનું પદ - ૩૪ ના રંara અમારા દુહો–લેલેકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારત, નમે નમે દર્શન તેહ. ૧ તત્વ શ્રદ્ધાનરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૨ બહુમાનાદરૂપ ૩ કુલિંગિસંગવજનરૂપ ૪ મિથ્યાદશનિસંસર્ગોવર્જનરૂપ ૫ જિનાગમશ્રવણપરમ ઈચ્છારૂપ ૬ ધમકરણે તીવ્ર ઈચ્છારૂપ ૭ વયાવૃત્યુકરણતત્પરરૂપ ૮ શ્રી અરિહંતવિનયકરણરૂપ ૯ ,, સિદ્ધિવિનાયકરણરૂપ ૧૦ ,, શ્રુતજ્ઞાનવિનયકરણરૂપ ૧૧ - જિનપ્રતિમાવિનયકરણરૂપ ૧૨ , ચારિત્રધર્મ વિનયકરણરૂપ ૧૩ ,, સાધુમુનિરાજ વિનયકરણરૂપ ૧૪ ,, આચાર્ય વિનયકરણરૂપ ૧૫ ,, ઉપાધ્યાય વિનયકરણરૂપ - ૧૬ , પ્રવચનરૂપસંઘ વિનયકરણરૂપ Page #297 -------------------------------------------------------------------------- ________________ નવમા શ્રી દર્શનપદની વિધિ ૨૭ ૧ ૧૭ શ્રી સમ્યગદર્શન વિનયકરણરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધર ય નમઃ ૧૮ મનઃશુદ્ધિરૂપ ૧૯ વચનશુદ્ધરૂપ ૨૦ કાયશુદ્ધિરૂપ શંકાહૂષણત્યાગરૂપ આકાંક્ષાદૂષણત્યાગરૂપ વિચિકિત્સાદૂષણત્યાગરૂપ મિથ્યાદષ્ટિપ્રશંસાÁવજનરૂપ ૨૫ મિથ્યાષ્ટિપ્રસંસાવજનરૂપ ૨૬. પ્રવચનપ્રભાવક ધર્મકથક પ્રભાવક વાદ પ્રભાવક નિમિત્તિક પ્રભાવક તપસ્વી પ્રભાવક વિદ્યા પ્રભાવક સિદ્ધિ પ્રભાવક કવિ પ્રભાવક ઐય ભૂષણધારક પ્રભાવના ભૂષણધારક ક્રિયાકુશલ ભૂષણધારક અંતરંગભક્તિ ભૂષણધારક તીર્થ સેવા ભૂષણધારક શમલક્ષણધારક સંગલક્ષણધારક નિવેદલક્ષણધારક અનુકંપા લક્ષણધારક આસ્તિક્યતા લક્ષણધારક અન્યદેવ નમન ત્યાગરૂપ અન્યદર્શનિગ્રહીત જિનપ્રતિમા નમનત્યાગરૂપ મિથ્યાદર્શાન સહ સંલાપ ત્યાગરૂપ મિથ્યાદર્શનિ સહ આલાપ ત્યાગરૂપ મિથ્યાદશનિનાં આહારદાનત્યાગરૂપ મિથ્યાદર્શનિનાં વારંવાર આહારદાન ત્યાગરૂપ s Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી વિધિ સંગ્રહ પ૦ રાજાભિગ આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૧ બલાભિયોગ આગારવાન પર ગણુભિગ આગારવાન પ૩ દેવાભિયોગ આગારવાનું ૫૪ ગુરનિગ્રહ આગારવાનું ૫૫ વૃત્તકાંતાર આગારવાનું ૫૬ ધમરૂપવૃક્ષમ્ય મૂલભૂત ૫૭ મોક્ષરૂપનગરસ્ય દ્વારભૂત ૫૮ ધર્મરૂપવાહનસ્ય પીઠભૂત ૫૯ વિનયાદિગુણસ્ય આધારભૂત ૬૦ ધર્મરૂપ અમૃતસ્ય પાત્રભૂત ૬૧ રત્નત્રયિણ નિધાનભૂત ૬૨ અસ્તિ આત્મા ઈતિ નિર્ણયરૂપ ૬૩ નિત્યનિત્ય આત્મા ઇતિ નિર્ણયરૂપ ૬૪ જીવઃ કર્મણઃ કર્તા ઈતિ નિર્ણયરૂપ ૬પ જીવઃ કર્મણે ભક્તા ઈતિ નિર્ણયરૂપ ૬૬ અસ્તિ જીવસ્ય મેક્ષ ઈતિ નિર્ણયરૂપ ૬૭ મેક્ષમ્ય અસ્તિ ઉપાયઃ ઈતિ નિર્ણયરૂપ આ પદનું ધ્યાન ઉજજવળ વણે કરવું. આ પદનું આરાધ કરવાથી શ્રી હરિવિકમ રાજા તીર્થકર થયા છે. - દશમા શ્રી વિનયપદની વિધિ નવકારવાલી – સાથીયા – ખમાસમણ – કાઉસ્સગ્ગ ૨૦ – પર – પર – પર નવકારવાલીનું પદ : ૐ ના પિનચ ગુણ સંપન્ન ખમા દુહ-શચ મુલથી મહા ગુણી, સર્વ ધર્મને સારક ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર. Page #299 -------------------------------------------------------------------------- ________________ દશમા શ્રી વિનયપદની વિધિ ૨૭૩ ૧ શ્રી તીર્થકરણ અનાશાતનારૂપ શ્રીવિનયગુણપ્રાતે નમઃ , તીર્થકરાણું ભકિતકરણરૂપ , તીર્થકરાણું બહુમાનકરણરૂપ ૪ , તીર્થંકરાણુ સ્તુતિકરણરૂપ ૫ એ સિદ્ધાનાં અનાશાતનારૂપ ૬ , સિદ્ધાનાં ભકિતકરણરૂપ સિદ્ધાનાં સ્તુતિકરણરૂપ » સિદ્ધાનાં બહુમાનકરણરૂપ ૯ સુવિડિતચાંદ્રાદિકુલાનાં અનાશાતનારૂપ સુવિડિતચાંદ્રાદિકુલાનાં ભક્તિકરણરૂપ , સુવિહિતચંદ્રાદિકુલાનાં બહુમાનકરણરૂપ » સુવિડિતચાંદ્રાદિકુલાનાં સ્તુતિકરણરૂપ, ૧૩ , કટિકાદિગણન સુવિડિતમુનીના અનાશાતનાકરણરૂપ , કટિકાદિગણત્પન સુવિડિતમુનીનાં ભક્તિકરણતત્પર , કેટિકાદિગણત્પન્ન સુવિડિતમુનીનાં બહુમાનકરણતત્પર , કટિકાદિગણત્પન્નસુવિડિતમુનીનાં સ્તુતિ કરણતત્પર ૧૭ , ચતુર્વિધ સંઘરય અનાશાતનાકરણરુપ ૧૮ , સમસ્તસંઘસ્ય ભક્તિકરણતત્પર ૧૯ ,, સમસ્તસંઘસ્ય બહુમાનકરણતત્પર ૨૦ , સમસ્તસંઘસ્ય સ્તુતિકરણતરપર ૨૧ , શુદ્ધાગમેકતકિયાકારકસ્ય અનાશાતનાકરણરૂપ ૨૨ , શુદ્ધાગાક્તકિયાકારકસ્ય ભક્તિકરણતત્પર ર૩ ,, શુદ્ધાગમેતકિયાકારકસ્ય બહુમાનકરણતત્પર , શુદ્ધાગમક્તક્રિયાકારકસ્થ સ્તુતિકરણતત્પર ર૫ , જિનક્તિધર્માસ્ય અનાશાતનાકરણરૂપ , જિનેક્તધર્મસ્ય ભક્તિકરણતત્પર જિક્તધર્મસ્ય બહુમાનકરણતત્પર ૨૮ , જિનેક ધર્મસ્ય સ્તુતિકરણતત્પર ૨૯ જ્ઞાનગુણપ્રાપ્તસ્ય અનાશાતનાકરણરૂપ ૩૦ » જ્ઞાનગુણપ્રાપ્તસ્ય ભક્તિકરણતત્પર ૩૧ » જ્ઞાનગુણપ્રાપ્તસ્ય બહુમાનકરણતત્પર ૩૨ , જ્ઞાનગુણુપ્રાસસ્ય સ્તુતિકરણતત્પર ૩૩ , જ્ઞાનસ્ય અનાશાતનાકરણરૂપ વિ. સં. ૧૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ " શ્રી વિધિ સંગ્રહ ૩૭ ૩૪ શ્રી જ્ઞાનસ્ય ભક્તિકરણતત્પર શ્રીવિનયગુણપ્રાપ્ત નમઃ ૩૫ શ્રી જ્ઞાનસ્ય બહુમાનકરણતત્પર ૩૬ શ્રી જ્ઞાનસ્ય સ્તુતિકરણcપર શ્રીમદાચાર્યસ્ય અનાશાતનારૂપ ૩૮ શ્રીમદાચાર્યસ્ય ભક્તિકરણતત્પર ૩૯ શ્રીમદાચાર્યસ્ય બહુમાનકરણતત્પર ૪૦ શ્રીમદાચાર્ય સ્વ સ્તુતિકરણતત્પર ૪૧ શ્રીસ્થવિરમુનીનાં અનાશાતનાંરૂપ - ૪૨ શ્રીસ્થવિરમુનીનાં ભક્તિકરણતત્પર ૪૩ શ્રીવિરમુનીનાં બહુમાનકરણતત્પર ૪૪ શ્રીસ્થવિરમુનીનાં સ્તુતિકરણતત્પર ૪૫ શ્રીમદુપાધ્યાયસ્ય અનાશાતનાકરણરૂપ ૪૬ શ્રીમદુપાધ્યાયસ્ય ભક્તિકરણતત્પર ૪૭ શ્રીમદુપાધ્યાયસ્ય બહુમાનકરણતત્પર ૪૮ શ્રીમદુપાધ્યાયસ્ય સ્તુતિકરણતત્પર ૪૯ શ્રીમદ્ ગણાવચ્છેદકસ્ય અનાશાતનાકરણરૂપ ૫. શ્રીમદ્ ગણાવચ્છેદકસ્ય ભક્તિકરણતત્પર ૫૧ શ્રીમદ્ ગણવચ્છેકસ્ય બહુમાનકરણતત્પર પર શ્રીમદ્ ગણુવચ્છેદકસ્ય સ્તુતિકરણતત્પર આ પદનું ધ્યાન ઉજજવળ વણે કરવું. આ પદનું આરાધન કરવાથી ધનશેઠ તીર્થકર પદ પામ્યા છે. આ વિનયપદના પાંચ, દશ, તેર, બાવન અને છાસઠ ભેદ છે, તેમાંથી અહીં ઉપર પ્રમાણે બાવન (પર) ભેદ લખ્યા છે. અગીયારમા શ્રી ચારિત્ર પદની વિધિ નવકારવાલી – સાથીયા – ખમાસમણ – કાઉસગ્ગ ૨૦ – ૭૦ – ૭૦ – ૭૦ નવકારવાલીનું પદ : મો નમો વિતરણ અમારા દુહ–રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદૈવ, ભાવ રણનું નિધાન છે, જય જય સંયમ જીવ. * વધારવાલીનું જ વિશ્વ સાધન, જય Page #301 -------------------------------------------------------------------------- ________________ અગીયારમા ચારિત્ર પદની વિધિ ૨૭૫ શ્રી ચારિત્રાય નમઃ ૧ શ્રી સર્વતઃ પ્રાણાતિપાત વિરમણવ્રતધરાય ૨ , સર્વતઃ મૃષાવાદવિરમણવ્રતધરાય » સર્વતઃ અદત્તાદાનવિરમણવ્રતધરાય ૪ ,, સર્વતઃ મૈથુનવિરમણવ્રતધરાય સર્વોત્ર પરિગ્રવિરમણવ્રતધરાય - ૬ , સમ્યફક્ષમાગુણધરાય ૭ ) સમ્યગુમાદેવગુણધરાય ૮ ) સમ્યગાજેવગુણધરાય » સમ્યમુક્તિગુણધરાય ૧૦ , સમ્યફત પગુણધરાય ૧૧ , સમ્યફસંયમગુણધરાય સભ્ય સત્યગુણધરાયફ સમ્યફશૌચગુણધરાય સમ્યગઅકિંચનગુણધરાય .. ૧૫ , સમ્યગુબ્રહ્મચર્યગુણધરાય ૧૬ , પૃથ્વીકાયજીવરક્ષકાય ૧૭ ) અપૂકાયરક્ષકાય ૧૮, તેઉકાયરક્ષકાય વાયુકાયરક્ષકાય વનસ્પતિકાયરક્ષકાય બેઈદ્રિયરક્ષકાય તેઈદ્રિયરક્ષકાય , ચૌરિંદ્રિયરક્ષકાય ૨૪ ” પંચેન્દ્રિયરક્ષકાય ૨૫ ” અજીવસંયમાય ૨૬ ” પ્રેક્ષાસંયમાય ર૭ ” ઉપેક્ષાસંચમાય ૨૮ ” પ્રમાર્જનસંયમય ૨૯” પારિકા પનસંયમઉપયોગયુક્તાચ * ચતના પૂર્વક વર્તવું તે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રીવિધિસંગ્રહ ૩૦ શ્રી મનઃસંયમયુક્તાય શ્રી ચારિત્રાય નમઃ ૩૧ ” વચનસંયમયુક્તાય ૩ર ” કાયસંયમયુક્તાય ૩૩ ” આચાર્યસ્થ વયાવચ્ચકરણરૂપ ૩૪ ” ઉપાધ્યાયસ્ય વૈયાવચ્ચકરણરૂપ ૩૫ ” તપસ્વિનઃવૈયાવચ્ચકરણરૂપ ૩૬ ” લઘુશિષ્યસ્ય વૈયાવચ્ચકરણરૂપ ૩૭ ” ગ્લાનમુને વૈયાવચ્ચકરણરૂપ ૩૮ ” સ્થવિરસ્યવૈયાવચ્ચકરણરૂપ ૩૯ ” સમનેએકસામાચરિકારકસ્ય વૈયાવચ્ચકરણરૂપ ૪૦ ” શ્રમણસંઘસ્ય વૈયાવચ્ચકરણરૂપ ” ચાંદ્રાદિકુલસ્ય વૈયાવચ્ચકરણરૂપ ૪૨ , કટિકાદિગણસ્ય વૈયાવચ્ચકરણરુપ ૪૩ ,, પશુપંડકરહિતવસતિવાસિશુદ્ધબ્રહ્મત્રતયુક્તાય , , સ્ત્રીસહ સરગવાર્તાલાપવઅંકાય શ્રીછાત્રતયુક્તાય ૪૫ ,, સ્ત્રીઆસનવર્જકીય શ્રી બ્રહ્મવતયુક્તાય ૪૬ , સ્ત્રીસરાગ અંગોપાંગનિરિક્ષણવઅંકાયશ્રીબ્રાત્રતયુક્ત , , કુડધ્યાંતરિત સ્ત્રી પુરુષકીંડસ્થાનવર્શકાયશ્રીબ્રહ્મવતયુક્તાય , ગૃહસ્થાશ્રમે સ્ત્રીસંગકી વિલાસસ્મરણવજેકાય શ્રી બ્રહ્મગ્રતયુક્તાય , , શ્રી સરસઆહારવર્જિકીય શ્રી બ્રહ્મવ્રતયુક્તાય , અતિમાત્રાહારવર્જિકીય શ્રી બ્રહ્મવતયુક્તાય , વિભૂષણદિશરીરભાવકાય શ્રી બ્રહ્મવ્રતયુસ્તાય પર , સમ્યક્ જ્ઞાનગુણયુકતાય સમ્ય દર્શન સહિતાય , સમ્યગૂ ચારિત્રગુણયુકતાય ૫૫ અણુસણુતપયુકતાય પ૬ ,, ઊણેદારીતાયુકતાય , વૃરિસંક્ષેપઅભિગ્રહધારકતપયુક્તાય ૫૮ ૪ રસત્યાગપતપયુકતાય ૫૯ ,, ચાદિકાયકલેશસહુનરુતપયુકતાય ૬૦ , સંલીનતા ઈંદ્રિવશ્યતાકારકાય ૬૧ ,, પ્રાયશ્ચિત્તગ્રહણરુપઅત્યંતર તપયુકતાય Page #303 -------------------------------------------------------------------------- ________________ બારમા શ્રી બ્રહ્મચર્ય પદની વિધિ २७७ દર વિનયકરણરુપ અભ્યતરતપયુકતાય શ્રી ચારિત્રાય નમઃ ૬૩ ; વૈયાવચ્ચકરણપ અત્યંતરતપયુતાય ૬૪ , સ્વાધ્યાયકરણરુપ અત્યંતરતપયુકતાય ૬૫ ,, શુભધ્યાનકરણરુપ અત્યંતરતપયુક્તાય કદ , કાયેત્સર્ગકરણરુપ અભ્યતરતપયુકતાય ૬૭ , ક્રોધજયરાય ૬૮ ) માનજયકરાય ૬૯ ,, માયાજયકરાય ૭૦ , લેભજયકરાય આ પદનું ધ્યાન ઉજ્જવળ વણું કરવું. આ પદનું આરાધન કરવાથી વરૂણદેવ તીર્થકર થયા છે. બારમા શ્રી બ્રહ્મચર્ય પદની વિધિ નવકારવાલી - સાથીયા - ખમાસમણ – કાઉસગ્ન ર૦ – ૧૮ – ૧૮ – ૧૮ , નવકારવાલીનું પદ ; શો નમો વંમવધળેિ. અમા, દુહે–જિન પ્રતિમા જિન મંદિર, કંચનના કરે જેહ બ્રહ્મવતથી બહુફળ લહે, નમે નમે શિયળ સુદેહ૧ મનસા ઔદારિકવિષયસેવનરૂપ શ્રી બ્રહ્મચારિ નમઃ ૨ મનસા ઔદારિકવિષયસેવાનરૂપ ૩ મનસા દારિકવિષયઅનનમેદનરૂપ ૪ વચલા દારિકવિષયસેવનરૂપ ૫ વચસા ઔદારિક વિષયસેવાવનરૂપ ૬ વચસા ઔદારિક વિષયઅનનમેદનરૂપ ૭ કાન ઔદારિકવિષયસેવનરૂપ ૮ કાચન ઔદારિકવિષયસેવાવનરૂપ ૯ કાન દારિકવિષયઅનનમેદનરૂપ ૧૦ મનસા વેકિયવિષયસેવનરૂપ 1 9 1 <1 " =1 Page #304 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ શ્રી વિધિસંગ્રહ ૧૧ મનસા વક્રિયવિષયસેવાનરૂપ શ્રી બ્રહ્મચારિત્યે નમઃ ૧૨ મનસા વેકિયવિષયઅનનમેદનરૂપ ૧૩ વચસા વૈક્રિયવિષયસેવનરૂપ ૧૪ વચસા કિયવિષયસેવાનરૂપ ૧૫ વચસા વક્રિયવિષયનનુમોદનરૂપ ૧૬ કાન વક્રિયવિષયસેવનરુપ ૧૭ કાન વક્રિયવિષયસેવાવનરૂપ ૧૮ કાન વેકિયવિષયઅનનમેદનરૂપ આ પદની આરાધના કરવાથી ચંદ્રવર્મા રાજા તીર્થંકર પદને પામ્યા છે. તેરમા શ્રી ક્રિયા પદની વિધિ નવકારવાલી - સાથીયા – ખમાસમણ – કાઉસ્સગ્ગ ૨૦ – ૨૫ – ૨૫ – ૨૫ નવકારવાલીનું પદ : રો રો દિરિયા ખમા દુહ – આત્મબેધ વિણ જે કિયા, તે તે બાળક ચાલક તત્વારથથી ધારીયે, નમે ક્રિયા સુવિશાલ૧ અશુદ્ધકાયિકક્રિયાપ્રવન રહિતાય શ્રીક્રિયાગુણવતે નમઃ ૨ અધિકરણકીક્રિયાપ્રવર્તન રહિતાય ૩ પારિતાપનિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૪ પ્રાણાતિપાતકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૫ આરંભિક ક્રિયાપ્રવર્તન હિતાય ૬ પરિગ્રહકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૭ માયાપ્રત્યયિકી ક્રિયાપ્રવર્તન હિતાય ૮ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૯ અપચ્ચખાણકી ક્રિયાપ્રવર્તન રહિતાય - ક ૧૦ દષ્ટિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૧૧ સૃષ્ટિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૧૨ પ્રાતત્યકી ક્રિયાપ્રવર્તન રહિતાય Page #305 -------------------------------------------------------------------------- ________________ ચોદમા તપ પદની વિધિ ૧૩ સામતેપનિપાતકી ક્રિયાપ્રવર્તન હિતાય શ્રી ક્રિયાગુણવતે નમ: ૧૪ નૈષ્ટિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૧૫ સ્વસ્તિક ક્રિયાપ્રવર્તન રહિતાય ૧૬ આણવણિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૧૭ વિદારણિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૧૮ અનાગપ્રત્યચિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૧૯ આણવયંખપ્રત્યયિકી ક્રિયાપ્રવર્તન રહિતાય . ૨૦ આજ્ઞાપનપ્રત્યયિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ર૧ પ્રાયોગિકી ક્રિયાપ્રવર્તન રહિતાય રર સામુદાયિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ર૩ પ્રેમિકી ક્રિયાપ્રવર્તન રહિતાય ૨૪ કૅષિકી ક્રિયાપ્રવર્તન રહિતાય રપ ઈરિયાપથિકી ક્રિયાપ્રવર્તનશુદ્ધાય શ્રીમહામુનિયે નમ: આ પદનું આરાધન કરવાથી હરિવહન રાજા તીર્થંકર પદ પામ્યા છે. ચોદમા તપ પદની વિધિ નવકારવાલી - સાથીયા – ખમાસમણ – કાઉસગ્ગ ૨૦ – ૧૨ – ૧૨ – ૧૨ નવકારવાલીનું પદ : કો નમો તવસ્ત્ર ખમા દુહ-કર્મ ખપાવે ચીકણું, ભાવમંગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ. ૧ શ્રી અણસણુભિધ તપયુતાય શ્રીબાહ્યતપગુણાય નમઃ ૨ ,, ઊોદરી તપયુકતાય ૩ ,, વૃત્તિક્ષેપ અનેકવિધ અભિગ્ર રાય ૪ , રસત્યાગરૂપ તપયુક્તાય , કાયકલેશ લેચાદિકષ્ટસહુકાયા દ, સંલીનતાશરે રસકેચકાય પ્રાયશ્ચિત્તગ્રાહુકાય શ્રી અત્યંતરતપગુણાય નમઃ ૮ ) વિનયગુણયુકતાય 6 Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી વિધિ સંગ્રેડ ૯ શ્રી વૈયાવચ્ચગુણંયુકતાય શ્રી અત્યંતર તપગુણાય નમઃ ૧૦ ) સક્ઝાચધ્યાનયુકતાય ૧૧ ; આત્મધ્યાનરૂપ ૧૨ , કાઉસ્સગરૂપ આ પદનું ધ્યાન ઉજજવળ વણે કરવું. આ પદનું આરાધન કરવાથી કનકકેતુ રાજા તીર્થંકર થયા. પંદરમા ગોતમપદની વિધિ નવકારવાલી – સાથીયા – ખમાસમણ – કાઉસગ્ગ ૨૦ – ૧૨ – ૧૨ – ૧૨ નવકારવાલીનું પદ ? જો નમો નોચમરસ અમારા દુહે—–છ છ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ, એ સમ શુભ પાત્ર કે નહિ, નમે નમે ગેયમવામ. ૧ કે હીં શ્રી ગેમ ગણધરાય નમઃ , , અગ્નિભૂ તિ , , વાયુભૂતિ » વ્યકતસ્વામિ , ,, સુધર્માસ્વામિ ૬ ૪ , ” પંડિતસ્વામિ ” ” મર્યપુત્રસ્વામિ ” ” અકૅપિતસ્વામિ ” ” અચલભ્રાતૃસ્વામિ ૧૦ ૪ ” ” મેતાર્યસ્વામિ ૧૧ ૪ ” ” પ્રભાસ સ્વામિ ૧૨ # ” ” ચતુર્વિશતિ તીર્થકરણ ચતુર્દશ શતદ્ધિપંચાશ૬ ગણધરે નમઃ આ પદનું આરાધન કરવાથી હરિ વાહન રાજા તીર્થંકર પદવી પામ્યા છે. 8 8 8 8 8 8 8 8 8 છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ સેળમાં શ્રી જિનપદની વિધિ સેાળામાં શ્રી જિન પદની વિધિ નવકારવાલી – સાથીયા – ખમાસમણ – કાઉસ્સગ્ન ૨૦ – ૨૦ – ૨૦ – ૨૦ નવકારવાલીનું પદ ઓ નમ: શ્રી કૃષara fજાય નમ: ખમા દુહે–દેષ અઢારે ક્ષય ગયા, ઉપમા ગુણ જશ અંગ; વૈયાવચ્ચ કરીયે મુદા, નમે નમે જિન પદ સંગ. ૧ શ્રી સીમંધર જિનેશ્વરાય નમઃ | ૧૧ શ્રી વલ્લંધર જિનેશ્વરાય નમઃ ૨ શ્રી યુગમધર ૧૨ શ્રી ચંદ્રાનન, ૩ શ્રી બાહુ ! ૧૩ શ્રી ચંદ્રબાહુ , , ૪ શ્રી સુબાહુ ૧૪ શ્રી ભુજંગ ૫ શ્રી સુજાત ૧૫ શ્રી ઈશ્વર ૬ શ્રી સ્વયં પ્રભ ૧૬ શ્રી નમિ ૭ શ્રી હષભાનન ૧૭ શ્રી વીરસેન ૮ શ્રી અનંતવીર્ય ૧૮ શ્રી દેવયશે આ 9 ૯ શ્રી સુરપ્રભ ૧૯ શ્રી ચંદ્રય » 1 ૧૦ શ્રી વિશાલ ૨૦ શ્રી અજિતવીર્ય , , આ પદની આરાધના કરવાથી જીમૂતકેતુ રાજા તીર્થંકર પદ પામેલ છે. સત્તરમા શ્રી સંયમપદની વિધિ નવકારવાલી–સાથીયા-ખમાસમણુ–કાઉસ્સગ્ન ૨૦ – ૧૭ – ૧૭ – ૧૭ નવકારવાલીનું પદ : મો નમો સંગમ ખમા દુહ–શુદ્ધાતમ ગુણમાં રમે, તજી ઈન્દ્રિય આશંસ; સ્થિર સમાધિ સંતેષમાં, જય જય સંયમ વંશ. ૧ શ્રી સર્વતઃ પ્રાણાતિપાતવિરતાય શ્રી સંયમધરાય નમઃ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૨ શ્રી સતા મૃષાવાદવિરતાય સતઃ અદત્તાદાનવરતાય ૩° ૪ સર્વાંતઃ મૈથુનવરતાય ૐ પ સવતઃ પરિગ્રહવિરતાય ,, ,, સતઃ રાત્રિભોજનવિરમણવ્રતધરાય ઇર્યાસમિતિયુક્તાય ૮,, ભાષાસમિતિયુક્તાય ૯ મૃ એષાસમિતિયુક્તાય આદાનભંડમત્તનિકૂખેવણાસમિતિયુક્તાય પારિષ્ઠાપનિકાસમિતિયુક્તાય ૧૦ ‚ ૧૧ ૧૨ મનેાગુતિયુકતાય ૧૩, વચનગુતિયુકતાય કાયગુતિયુકતાય મનેાદડ રહિતાયુ વચનદડ રહિતાય ૧૭ કાયદ ડ . રહિતાય "" ૧૪ ૧૫ ૧૬ 19 ,, 99 "" 97. અહા! શ્રી અભિનવજ્ઞાન પદની વિધિ નવકારવાલી-સાથીયા-ખમાસમણુ-કાઉસ્સગ્ગ ૧ શ્રી આચારાંગ સૂત્ર શ્રુત જ્ઞાનાય નમઃ ૨ શ્રી સૂયગડાંગ સૂત્ર ૩ શ્રી સ્થાનાંગ સૂત્ર 27 "" શ્રી વિવધ સ ંગ્રહ શ્રી સ યમધરાય નમઃ "" 77 ――― }; 1, 27 " આ પદ્મનું આરાધન કરવાથી પુરુંદર રાજા તીથંકર થયા છે. ૫ શ્રી ભગવતી સૂત્ર ૬ શ્રી 77 AAA "" ૨૦ ૫૧ ૫૧ ૫૧ નવકારવાલીનું પદ : જો નમો મિનવ-નાળસ્ત્ર ખમા॰ દુહા—જ્ઞાનવૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમકિત મૂલ, - અજર અમર પદ ફૂલ લા, જિનવર પદવી કુલ. ૪ શ્રી સમવાયાંગ સૂત્ર "" 77 77 77 ' 3) ,, ક 722 શ્રુત જ્ઞાનાય નમઃ ,, જ્ઞાતાધ કથાંગસૂત્ર 77 17 Page #309 -------------------------------------------------------------------------- ________________ અઢારમા શ્રી અભિનવજ્ઞાન પદની વિધિ ૭ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ૮ ,, અંતગડદશાંગ સૂત્ર ૯ 99 ૧૦ ,, ૧૧ ૧૨ ૧૩, ૧૪ ૩ ૧૫ ૧૬ ) ૧૭ ચક્ર પન્નત્તિ ઉપાંગ સૂત્ર સૂર પન્નત્તિ ઉપાંગ સૂત્ર નિયાવલી ઉપાંગ સૂત્ર 22 ૧૮ ,, ૧૯ ૩૩ ૨૦ ૧ પુલ્ફિયા ઉપાંગ સૂત્ર પુચૂલિયા ઉપાંગ સૂત્ર કલ્પિયા ઉપાંગ સૂત્ર ૨૧ "" ૨૨ ' ૨૩, ૨૪ ૨૫ ૩ ૩૧ ૨૮ વન્દુિદશા ઉપાંગ સૂત્ર ચઉશરણપયના સૂત્ર આઉપચ્ચકૢખાણુ પર્યન્તા સૂત્ર ૨૬,, મહાપચકૂખાણ્ યના સૂત્ર ૨૭ ભત્તપરિના પયન્ના સૂત્ર તદુલવેયાલિય પયન્તા સૂત્ર ૨૯,, ચાવિજય પયન્ના સૂત્ર [વિજય પયન્ના સૂત્ર મરણુસમાહિ પયન્ના સૂત્ર સથારા પયન્ના સૂત્ર દેવેન્દ્રસ્તવ પચન્ના સૂત્ર દશવૈકાલિક મૂલ સૂત્ર આવશ્યક મૂલ સૂત્ર પિડનિયુક્તિ મૂલ સૂત્ર ૩૦,, ૩૬ ૩૦ ઉત્તરાધ્યયન મૂલ સૂત્ર ૩૨ "" ,, 97 ૧, ૩૩ ,, ૩૪ 5, ૩૫ અનુત્તરાવવાઈઅંગ સૂત્ર પ્રશ્નવ્યાકરણાંગ સૂત્ર વિપાકાંગ સૂત્ર ઉવવાઈ ઉપાંગ સૂત્ર રાયપસેણી ઉપાંગ સૂત્ર જીવાભિગમ ઉપાંગ સૂત્ર પન્નવા ઉપાંગ સૂત્ર જબુઢીપ પન્નત્તિ ઉપાંગ સૂત્ર ,, ,, ,, ૩૮ "" ૩૯ ’ નિશીથ છેઃ સૂત્ર બૃહત્કલ્પછેઃ સૂત્ર ૨૮૩ શ્રુત જ્ઞાનાય નમઃ ,, 27 77 "" 127 27 "" 37 33 "" 99 "" ,, 3399 "" 77 . ,, 19 "" "" . 27 22 99 27 27 27 AAAA 27 17 77 "" 97 17 " 39. 99. 97 ,, ' ',' ܕܙ ' ' 77 17. 19" 17 """ 99 - 99" 79" " ,, ,, 97 99. • 722 મ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી વિધિ સંગ્રહ ૪૦ શ્રી વ્યવહાર છેદ સૂત્ર શ્રુત જ્ઞાનાય નમઃ ૪૧ ,, પંચકલ્પ છેદ સૂત્ર ૪૨ , જીતકલ્પ છેદ સૂત્ર મહાનિશીથ છેદ સૂત્ર નંદીસૂત્ર , અનુગદ્વાર સૂત્ર ૪૬ , સ્થાતિભંગમરૂપકાય સ્વાદુનાસ્તિભંગ,રૂપકાય છે સ્વાસ્તિનાસ્તિભંગ,રૂપકાય , સ્વાસ્તિ અવકતવ્યભંગ પ્રરૂપકાય ૫૦ , સ્વાદુનાસ્તિ અવક્તવ્યભંગ પ્રરૂપકાય છે, સ્વાતિ નાસ્તિ અવક્તવ્યભંગ પ્રરૂપકાય શ્રી એગણીશમા શ્રી શ્રુતપદની વિધિ નવકારવાલી સાથીયા – ખમાસમણ – કાઉસ્સગ ૨૦ – ૨૦ – ૨૦ – ૨૦ નવકારવાલીનું પદ : મો નો સુગર દુહે–વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવરસ પીન; ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખ લીન. ૧ શ્રી પર્યાય શ્રુતજ્ઞાનાય નમઃ | ૧૧ શ્રી અનુગ શ્રુતજ્ઞાનાય નમઃ ૨, પર્યાય સમાસ છે , ૧૨ , અનુગ સમાસ , , -૩ અક્ષર ૧૩ , પાહુડ પાહુડ , , ૪ , અક્ષર સમાસ , , ૧૪ , પાહુડ પાહુડ સમાસ ૫ પદ છે ? ૧૫ , પાહુડ 9 પદ સમાસ , પાહુડ સમાસ » સંઘાત » વસ્તુ , સંઘાત સમાસ , વસ્તુ સમાસ ,, પ્રતિપત્તિ ૧૯ , પૂર્વ ૧૦ , પ્રતિપત્તિસમાસ , ,, | ૨૦ ,, પૂર્વ સમાસ તે છે જે તે ' ,, Page #311 -------------------------------------------------------------------------- ________________ વીશમા શ્રી તી પદ્યની વિધિ વીશમાં શ્રી તીથ પદની વિધિ નવકારવાલી સાથીયા ૨૦ ૩૮ - * નવકારવાલીનું પદ્મ : ો દુહા:—તી યાત્રા પ્રભાવ છે, પરમાન ૪ વિલાસતાં, ૧ સથા પ્રાણાતિપાત વિરતિવ્રત ૨ સર્વથા મૃષાવાદ વિરમણવંત ૩ સર્વોથા અદત્તાદાન વિરમણુવત ૪ સવ થા મૈથુન ત્યાગવત ૫ સથા પરિગ્રહ ત્યાગવત ૬ સમસ્ત પૃથ્વીકાયજીવ રક્ષકાય ૭ સમસ્ત અપૂકાયજીવ રક્ષકાય ૮ સમસ્ત તેજસ્કાયજીવ રક્ષકાય ૯ સમસ્ત વાસુકાયજીવ રક્ષકાય ૧૦ સમસ્ત વનસ્પતિજીવ રક્ષકાય ખમાસમણુ કાઉસગ્ગ ૩૮ ૩૮ નમો ત્તિસ્થલ શાસન ઉન્નતિ કાજ; જય જય તીર્થં જહાજ. શ્રી સાધુતીથ ગુણાય નમઃ ૧૧ સમસ્ત ત્રસકાયજીવ રક્ષકાય ૧૨ સવ થા ક્રોધઢોષ રહિતાય ૧૩ સથા માનદ્વેષ રહિતાય ૧૪ સથા માયાદોષ રહિતાય ૧૫ સવથા લાભદૃોષ રહિતાય ૧૬ સવથા રાગાંશદ્વેષ રહિતાય ૧૭ સથા દ્વેષાંશદ્વેષ રહિતાય ૧૮ સ`સમ્યકત્વગુણુજનની લજજાગુણચુકતાય દેશવિરતિરૂપ શ્રી દેવિતરૂપ ૨૧ સČમનવચનકાઐ: ક્રૂરતાદોષરહિતાય ૨૨ વિદ્વાન્ સ સમ્યગૂગુણુરાગરૂપ દેશવિરતિરૂપ - ૧૯ યા ગુણુ ચુક્તાય ૨૦ કુમતિકાગ્રહકુયુકિતપક્ષપાતરહિતાય મધ્યસ્થગુણુયુકતાય "" 77 ,, ,, "" ,, "" "7 ******* "" ૨૮૫ 77. શ્રી તી ગુણાય નમઃ ,, "" સૌમ્યગુણ યુકતાય 7, ** Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ - ૨૩ ક્ષુદ્રતાતુચ્છતાદેષરહિત અતિગંભીરઉદારતા ગુણસહિત સ્વપદરહિત પરજનઆદિસર્વજનેપકારી શ્રીદેશવિરતિરૂપ શ્રી તીર્થગુણાય નમઃ ૨૪ પૂર્વભવકૃતદયાધર્મફલેનસર્વજનદર્શનીય સર્વાગ ઉપાંગસંપૂર્ણગ શુદ્ધસંઘયણ ધર્મ પ્રભાવક દેશવિરતિ ૨૫ પાપકર્મવર્જિત જગન્મિત્ર સુખોપાસનીય સૌમ્ય . પ્રકૃતિ શ્રીદેશવિરતિરૂપ ૨૬ દ્રવ્ય ક્ષેત્રકાલભાઃ લેકવિરૂદ્ધવર્ધાનરૂપ શ્રી દેશવિરતિરૂ૫ ૨૭ મલિનકિલષ્ટક્રૂરતાદેષરહિત સદયમને જ્ઞરૂપ શ્રી દેશવિરતિરૂપ ૨૮ ઈંહપરલેકા પાયદાયક, રાગ, દ્વેષ, શેક, જન્મ, જરા, મરણ, દુર્ગતિપાતનરૂપ અડસઠ લૌકિક . તીર્થવર્જક શ્રીદેશવિરતિરૂપ ૨૯ સર્વજનાવંચક વિશ્વસનીય પ્રશંસનીય ભાવક– સર્વજન ધમધમકારીદેશવિરતિ ૩૦ સ્વકાર્યગૌણ ગણુક પરકાર્યમુખ્યકર સાધક * * સર્વજનઉપાદેયવચનરૂપ દાક્ષિણ્યવાન દેશવિરતિ “ ૩૧ યથાતથ્ય ધર્મજ્ઞાપક પરવિષયઅદ્વેષ પ્રકૃતિ અનર્થ વર્જક સૌમ્યરૂપદષ્ટિ મધ્યસ્થ દેશવિરતિ ૩૨ શ્રી ધર્મતત્વજ્ઞાપક શુભકથાકથક વિવેકગુણદીપક અશુભકથાવજંક દેશવિરતિ ૩૩ શ્રી આણધર્મશીલ પરિવારકુટુંબ અનુકૂલ વિનરહિત ધર્મસાધન સહાધ્યકારિ સુપક્ષિ દેશવિરતિ ૩૪ અતીતાનામતવર્તમાનહેતુ કારણકાર્યદશિ સર્વથા સ્વહિતકાર્ય કરણરૂપ દીર્ધદર્શિ દેશવિરતિ , ૩૫ સર્વ પદાર્થગુણદોષજ્ઞાયક સુસંગિ વિશેષજ્ઞ દેશવિરતિ ૩૬ વૃદ્ધપરંપરાજ્ઞાયક સુસંગતિરૂપ વૃદ્ધાનુગામિ દેશવિરતિ ૩૭ સર્વગુણમૂલ રત્નત્રયી તત્વત્રયશુદ્ધિ પ્રાપ્તક વિનયરૂપ દેશવિરતિ , ૩૮ શ્રી ધર્માચાર્યસ્ય બહુમાનકર્તા સ્વલ્પમપિ ઉપકાર કારિ અવિસ્મારક પરેપકારકરણતત્પર કૃતજ્ઞ સદાપરહિતપદેશકરણશીલ શ્રી દેશવિરતિ આ પદનું આરાધન કરવાથી મેરૂપ્રભ તીર્થકર થયા છે. " Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉજમણું કરવાની રીત ઉજમણું કરવાની રીતઃलक्ष्मी कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जन बोधिलामः, जिनस्य भक्ति र्जिनशासने श्रीः गुणाः स्युरुद्यापनतो नराणाम् ॥१॥ उद्यापनं यत्तपसः समर्थने, तचैत्ये मौलौकलशाधिरोपणम् , .. फलारोपाऽक्षतपात्रमस्तके, ताम्बूलदानं कृतभोजनोपरि ॥२॥ ( ઉજમણું તપ કેરા કરતાં, શાસન સેતુ ચઢાયા હે.) ઉદ્યાન અર્થાત્ ઉજમણું કરનાર આત્મા ખૂબ-ખૂબ લાભને પામે છે. તે ઉજમણું તપની પૂર્તિમાં તે કરેલાં તપની ઉજવણી નિમિત્તે કરવામાં આવે છે. અથવા સ્વભાવિક શાસનની શોભા માટે પણ આ ઉજમણું કરાય છે. ઉજમણું કરવા માટે ભાવિક આત્માએ જેટલું દ્રવ્ય (પૈસા) વાપરવાનું નકકી કર્યું હોય તેના સરખા ચાર ભાગ કરવા જોઈએ. એક ભાગ દર્શનને એટલે દહેરાસરના ઉપકરણ માટે, બીજો ભાગ શ્રુતજ્ઞાન માટે, ત્રીજો ભાગ ચરિત્રના ઉપકણે માટે અને એ ભાગ સાધર્મિક માટે. લગભગ આ રીતે સરખા ચાર ભાગ કરી ઉજમણામાં દ્રવ્યને સદુપ ગ કર જોઈએ. તેના બદલે વર્તમાન સમયમાં હજાર કે બે હજાર રૂપિયા ઉજમણામાં ખર્ચવાના હોય તેને લગભગ પિણે ભાગ ચંદરવા, પૂઠીયા, તેરણ પાછળ ખર્ચાઈ જાય છે. બાકી રહેલા જુજ પૈસામાંથી પાછા જ્ઞાન-દર્શન–ચારિત્ર ને સાધર્મિક. આ ચાર ભાગ પાડવાના. એટલે ચાર ભાગ માટે રકમ શું બાકી રહે? ને તેમાંથી આવે પણ શું? કંઈ જ નહિ. છેવટે બબ્બે વસ્તુઓ મુકીને મનને મનાવવાનું. તેથી આના માટે જે દ્રવ્ય ખર્ચવું હોય તેને વિવેક પૂર્વક ઉપગ કરે જઈએ. આ વિવેક ન હોવાના કારણે આ ચારેય ખાતાં આપણુ પાસે એની જરૂરિયાત માંગતાં જ રહેવાના. ચંદરવા, પૂંઠીયામાં શું શું ભરાવવું અને તેને કયાં કયાં બાંધી શકાય તેને વિવેક લગભગ આપણાથી ભૂલાઈ જ ગમે છે. ચંદરવા, Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી વિધિ સંગ્રહ પૂઠીયા ભગવંતની અને ગુરુ મહારાજની શોભા અને ભકિત માટે બાંધવાના હોય છે. તેમાં વર્તમાન સમયમાં પૂજ્ય પુરુષોના અને તીર્થના દ ભરાવવામાં આવે છે. આગમ પુરુષ, નવકારના દશ્ય વિગેરે પણ પૂજ્ય ગણાય. આવા દયે ભરાવવા તે આશાતના છે. પ્રાચિન સમયમાં ચંદરવા–પૂઠીયામાં ઈન્દ્ર-ઈન્દ્રાણુ, સૂર્ય-ચન્દ્ર, કુલવેલ-પ્રાતિહાર્ય, સ્વસ્તિક વિગેરે ભરાવવામાં આવતા. વર્તમાનમાં એ વિવેક છેવાઈ ગયે હોય તેવું જણાય છે. જે મહાત્માઓની નિશ્રામાં ઉઘાપને થાય છે, તેઓ આ વિવેક રાખવા જણવે તે ભદ્રિક શ્રાવકે જરૂર દેશના ભાગી બનતાં અટકે. વીશસ્થાનક, નવપદ કે વષીતપ આ તપ કર્યો એટલે એને જ ચંદર ભરાવો જોઈએ તેવું કાંઈ વિધાન નથી. કેટલાક ભાવિકે ઉજમણું કર્યા પછી ચંદરવા–પુંઠીયા પિતાના ઘરે પિતાની માલીકીમાં રાખે છે. આ વાત પણ ગ્ય નથી. ઉજમણું કરનારે ઉજમણુને બધે ય સામાન જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં આપી દેવા જોઈએ, આપવામાં પણ જરા લાંબી નજરે જોવું જોઈયે. કારણ કે ગામડામાં ઓછી વસ્તીવાલા સ્થાનમાં ઉજમણું કરનાર અને આપનાર ઓછા નીકળશે. શહેરમાં કરનાર અને દેનાર ઘણું હોય તે તે તે તપની સંખ્યા પ્રમાણે વસ્તુ મૂકવી જોઈએ. પછી તે ભાવના ને શકિત પ્રમાણે પણ કરી શકાય છે. શ્રી વીશસ્થાનક તપ સંબંધી ઉજમણુની વિગત શકિત હોય તે ૨૦ નવા દેરાસર બંધાવવા | શકિતવાને નીચે શકિત હોય તે ૨૦ જીર્ણોદ્ધાર કરાવવા જણાવેલી દરેક વસ્તુ ૨૦–૨૦ મૂકવી. આ સિવાય જે જે તપનું ઉજમણું કરતાં હોઈએ તે તે તે તપની સંખ્યા પ્રમાણે શકિત હોય તે તેટલી વસ્તુઓ મૂકવી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ઉજમણુમાં મુકવાની વસ્તુઓ ઉજમણુમાં ઉપકરણે મૂકવાની યાદી * (દેરાસરને લગતા ઉપકરણ) થાળ, કેબી, વાટકી, સુખડના કકડા, કેસર બરાસના પડીકા, એરશીયા, જિનબિંબ નવા, વીશસ્થાનકના ગટા, સિદ્ધચક્રના ગટા, મારપીંછી, થાળી, દીવી, ફાનસ, ધૂપઘાણ, દંડાસણ, કળશ, કળશ, ટબુડીઓ, પ્યાલા, સિંહાસન, ત્રણ બાજોઠ, ઘંટ, ઝાલર, ઘંટડી, ત્રાધાકુંડી, આરતી, મંગળદીવા, પુંઠીઆ, ચંદરવા, તેરણ, છેતીઆ, ઉત્તરાસણ, મુખકેશ, અંગલુહણા, પાટલુહણ, તિલક, જડેલા મુકુટ, આભરણે, વાળોકુંચી, નવકારવાળી, આચમની, અષ્ટમંગળ, સેનાના વરખની અને રૂપાના વરખની થેકડીઓ, ચામર, ત્રણ છત્ર, વજા, હાંડા, અગરબત્તીના પડીકા, પાટલા, બાજોઠી વિગેરે. જ્ઞાનના ઉપકરણે શક્તિ હોય તે ધર્મશાળાઓ અથવા ઉપાશ્રયે ૨૦ કરાવવા. સ્થાપનાચાર્ય, ઠવણી, સાપડા સાપડી, બાજોઠી પુસ્તકના પાઠાં, ચાબખી, કવળી, ચંદરવા, પુંઠીઆ, તોરણ, રૂમાલ, ચાકુ, કાતર, લેખણ, ખડીઆ, પાંચપદની ટીપ, નવપદની ટીપ, ઓળીઆ, પેન, પાટી, પેન્સીલ, પ્રત, ધાર્મિક પુસ્તકે, નેટ, કેરા ને લીટીવાળા કાગલ, કાંબી, મેજ, પુસ્તકના કબાટ વિગેરે. શક્તિવાને ૨૦ જ્ઞાનભંડાર કરાવવા. ચારિત્રના ઉપકરણ કટાસણા, મુહપત્તિ, ચરવળા, ચરવળી, એ પાટે, ચેળપટ્ટા કપડા, કામળી ખભાની, દંડાસણ, સુપડી, દાંડ, ઝેળ, પલા, પાતરા, તરપણું, ઠવણ, સંથારીઆ, ઘારીઆ, નવકારવાળીની ડાબડી, સ્થાપનાચાર્ય, ચરવળી, પુંજણી, કંદેર, સામાયિકની ઘડી, દેરી વગેરે. શ્રી વિશસ્થાનકનુ ચેત્યવંદન પહેલે પહે અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરે, આચારજ પ્રસિદ્ધ. વિ. સા. ૧૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ નમેા ઘેરાણું પાંચમે, પાઠક ગુણુ છઠ્ઠું, નમો લોએ સવ્વ સાહૂણ, જે છે ગુણુ રિઢું. નમેા નાણસ્સ આઠમેં, દન મન ભાવે, વિનય કરા ગુણવતના, ચારિત્ર પદ યાવા. નમેા ખંભવયધારણ, તેરમે કિરિયાણુ, નમે તવસ ચઉક્રમે, ગાયમ નમે જિણાણું. ચારિત્ર જ્ઞાન સુમ્મસને એ, નમા તિત્થસ જાણી, જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હાય સુખખાણી, શ્રી વીશસ્થાનક તપના કાઉસ્સગનું ચૈત્યવ ́દન. શ્રી વિધિ સ ંગ્રહ ચાવીશ પન્નર પીસ્તાલીશને, છત્રીશના કરિયે, દશ પચવીશ સત્તાવીશના, કાઉસગ્ગ મનરિયે. પંચ સડસટ્ટી દશ વળી, સિત્તર નવ પશુવીશ, ખાર અડવીશ લેગસ તણે!, કાઉસ્સગ્ગ ધરે ગુણીશ.વીશ સત્તર એકાવન, દ્વાદશ ને પંચ, એણિપર કાઉસ્સગ્ગ જો કરે, તે જાયે ભવ સંચ અનુક્રમે કાઉસ્સગ્ગ મન ધરા, ગુણી લેજો વીશ, વીશ સ્થાનક એમ જાણીએ, સંક્ષેપથી લેશ. ભાવ ધરી મનમાં ઘણેા, જો એક પદ આરાધે જિન ઉત્તમ પદ પદ્મને, નમી નિજ કારજ સાધે, શ્રી વીશ સ્થાનનું સ્તન સદ્ગુરૂ ચરણુ નમી કરીજી, સમરી સરસ્વતી માત; વૌશ સ્થાનક તપ વરણવુંજી, સમકીતને અવદાત, મનમેાહન જિનજી, હવે ઝાલ્યા તુમ હાથ, તે નવી છેાડુ', સાડિબાજી, વિના સિચ્ચે નિજ કાજ. પહેલે પદ્મ અરિહંત નમેાજી, ત્રીજે સિદ્ધ અનત, ત્રીજે પયવણ મન ધરાજી, ચેાથે સૂર ગુણવંત. ૩ ૪ ૪ મન૦ ૧ મન ૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીશસ્થાનકનું સ્તવન । વીર નમે પદ પાંચમેજી, પાઠક પ્રવચન જાણુ; સાધુ ના સવિ સાતમેજી, આઠમે નિરમળ નાણુ. સકિત રિસણુ મન ધરાજી, વિનય કા ગુણવંત, ચારિત્રપદ અગિયારમેજી, ખારમે ધરા બ્રહ્મવત ક્રિયાશુદ્ધિ કીજીએજી, ચૌક્રમે તપ નિરધાર; પંદરમે ગેયમ નમેાજી, સેાળમે જિનવર ભાણુ. સત્તરમે સજમ ભત્રુંજી, જ્ઞાન લહે ગુણુ ખાણુ, સૂત્ર સિદ્ધાંત ઓગણીશમેજી, વીશમે તીરથની જાત્ર. ચાવીશ પ`દર ખારનેાજી છત્રીસ દસ પશુવિસ, સગીસ પણ સડસઠતણેા, દસ સિત્તેર નવ પણવીસ. માર અડવીસ ચાવિસ સત્તરજી, ઈંગવન પીસ્તાલીશ પાંચ, અનુક્રમે કાઉસગ્ગ જે કરેજી, તે પામે શિવ વાસ. માસે એમ કીજીએજી, એની એક સુજાણુ, ટ્ પડિકમણા દ્વેષ ટંકનાજી, પલેણુ બે વાર. દેવવંદન ત્રણ ટંકનાજી, દેવ પૂજે ત્રિકાલ; ગણણું ગણુા મન થિર કરિષ્ટ, ગુરુ વૈયાવચ્ચસાર. તપથી સવ સંકટ ટળેજી, તપથી જાયે લેશ; તપથી મનવંછિત ફળેજી, દુઃખ ન પામે લેશ. શુદ્ધ મને આરાધતાંજી, તીથ કર પદ જાસ, માહન મુનિના ડેમનેજી, ઘો સમકિત ગુણુ પાસ. શ્રી વીશસ્થાનકનું સ્તવન, હાંરે મારે પ્રણમું સરસ્વતિ માઝું વચન વિલાસ જો, વીશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લાલ હાંરે મારે પ્રથમ અરિહંત પદ લેગસ ચાવીશ જે, બીજે રે સિદ્ધ સ્થાનક પદર ભાવશું રે લાલ. હાંરે મારે ત્રીજે પવયણ ગણુા લેગસ પીસ્તાલીશTM, ચાથે ૨ આયરિયાણું છૌશના સહીરે લાલ, હાંરે મારે ઘેરાણુ' પદ પાંચમે દશ ઉદાર ો, છઠ્ઠે રે ઉવજ્ઝાયાણું પચીશના સહી ૢ લેલ. ૨૯૧ મન ૩ મન ૪ મન ૫ મન ક મન ૭. મન૦ ૮ મન ૯ મન૦ ૧૦ મન૦ ૧૧ મન૦ ૧૨ ૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી વિધિ સંગ્રહ સાતમે નમે એ સવ સાહુ સત્તાવીશ જે, આઠમે નમે નાણસ્સ પંચ ભાવશું રે લોલ, હાંરે નવમે દરિસણ સડસઠ મનને ઉદાર , દશમે ન વિણયસ દશ વખાણીએ રે લેલ. હાંરે અગ્યારમે નામે ચારિત્તસ લેગસ્સ સત્તર જે-, આરમે નમે અંભસ્મ નવ ગ સહિરે લોલ; હાંરે કિરિયાણું પદ તેરમે વળી પચવીશ જે ચૌદમે નમે તવસ્સ બાર ગણે સહીરે લોલ. હરે પંદરમે નમે ગેયમસ્સ અઠ્ઠાવીશ જે, નમે જિણાણું ચઉવીશ ગણશું સેળભે રે લોલ. સત્તરમે નમે ચાર લેગસ્ટ સિત્તેર જે-, નાણસને પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. હરે ઓગણીશમેં નમે સુઅસ્સ વીશ પીસ્તાળીશ જે, વીશમે નમે તિસ્થલ્સ વિશ પ્રભાવશું રે લોલ; હારે એ તપને મહિમા ચારોં ઉપર વીશ જે, ષટ્ર માસે એક એવી પૂરી કીજીએ રે લોલ; હાંરે તપ કરતાં વળી ગણીએ દેય હજાર જે, નવકારવાળી વિશે સ્થાનક ભાવશું રે લોલ, હાંરે પ્રભાવના સંઘ સ્વામીવચ્છલ સાર જે; ઉજમણું વિધિ કીજે વિનય લીજીએ રે લોલ. હાંરે એ તપને મહિમા કહે શ્રી વીર જિનરાય રે, વિસ્તારે ઈમ સંબંધ ગાયમ સ્વામીને રે લોલ, હાંરે તપ કરતાં વળી તિર્થંકર પદ હોય છે, દેવ ગુરુ ઈમ કાંતિ સ્તવન સોહામણે રે લોલ. શ્રી વીશસ્થાનકતપની સ્તુતિ. પૂછે ગૌતમ વીર જિમુંદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સૂરંદા છે કેમ નિકા પદ જિનચંદા, કિવિધ તપ કરતા ભાવ ફંદા, ટાળે દુરિત દંદ છે તવ ભાખે પ્રભુજી ગતનિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મળ તપ અરવિંદા છે વીશ થાનક તપ કરત મહિંદા, જિમ Page #319 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનક તપની સ્તુતિ ૨૯૩. તારક સમુદાયે ચંદા, તિમ એ સવિ તપ ઈદા. ૧ પ્રથમ પદે અરીહંત નમીએ, બીજે સિદ્ધ પવયણ પદ ત્રીજે, આચારજ શેર ઠવિજે; ઉપાધ્યાય ને સાધુ શહીજે, નાણ-સણ પદ વિનય વહીજે, અગિયારમે ચારિત્ર લીજે; બંભવયધારીણું ગીજે, કિરિયાણું તપસ કરજે, ગેયમ જિણાવ્યું લહી જે ચારિત્ર નાણુ મૃત તિત્યસ્સ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણજે, એ સવિ જિન તપ લીજે. ૨ આદિ ન પદ સઘલે ઠવશ, બાર પર આર વળી છત્રીશ, દશ, પણવીશ સગવશ; પાંચ ને સડસઠ તેર ગણીશ, સત્તર નવ કિરિયા પચવીશ, બાર અઠાવીશ ચઉવીશ; સિત્તરે ઈગવન પીસ્તાલીશ, પાંચ લેગસ કાઉસગ્ગ કહીશ, નેકારવાળી વીશએક એક પદે ઉપવાસ જ વીશ, માસ ષટે એક એાળી કરીશ, ઈમ સિદ્ધાંત જગીશ. ૩ શકતે એકાસણું તિવિહાર, છ અઠ્ઠમ માસખમણ ઉદાર, પડિકમણાં દોય વાર; ઈત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિવિધ પ્રકાર; માતંગ યક્ષ કરે મહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાલ, સંઘવિઘન અપહાર, ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મે આધાર, વીરવિજય જયકાર. ૪ શ્રી વીશસ્થાનક તપની સ્તુતિ. વિશ સ્થાનક તપ વિશ્વમાં માટે, શ્રી જિનવરે કહે આપજી; બાંધે જિનપદ ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી, થયા થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી; કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વે ટાળી ઉપાધિ ૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણજી, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરો શેયમ ઠાણજી; જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી; એ વીશ સ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામ. ૨ દેય કાળ પડિકમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વાર જ; નેકારવાળી વીશ ગુણજે, કાઉસ્સગ્ન ગુણ અનુસારજી; ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરે સારજી; પડિયા ભરાવે સંઘ ભક્તિ કરે, એ વિધિ શાસ્ત્ર મેગારજી. ૩ શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાળ અવદાતાજી; સ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાત છે; આગમ વિધિ સેવે જે તપિયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિન હરે તસ શાસનદેવી, સૌભાગ્યલક્ષમી દાતારજી. ૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી વિધિ સંગ્રહ શ્રી વીશાસ્થાનકની સઝાય. અરિહંત પહેલે સ્થાને ગણીએ, બીજે પદ સિદ્ધાણું, ત્રીજે પ્રવચન આચાર્ય એથે પાંચમે પદ થેરાણું રે ૧. ભવ વીશ સ્થાનક તપ કીજે, એની વીશ કરી જે રે, ભ૦ ગણણું એ ગણીએ રે, ભ૦ જિમ જિનપદ પામીજે રે, ભo નરભવ લાહે લીજે રે, એ આંકણ. ઉપાધ્યાય છઠે સવ સાહૂણં, સાતમે આઠમે નાણ, નવમે દર્શન દશમે વિણયસ, ચારિત્ર અગ્યારમે જાણજે, ભ ૨. બારમે બ્રહ્મવત ધારીણું તેરમે કરિયાણું, ચૌદમે તપ પંદરમે ગોયમ, સોળમે નમે જિણાણું રે, ભ૦ ૩. ચારિત્તસ્ત સત્તરમે જપીએ, અદ્રારસમે નાણસ્સ, ઓગણીશમે નમે સુયસ સંભારો, વીશમે નમે તિર્થસ્સ રે. ભ૦ ૪. એકાસણુદિ તપ દેવવંદન, ગુણણું દેય. હજાર, સત્યવિજય બુશિષ્ય સુદર્શન, જપે એહ વિચાર રે. ભ૦ પ. - શ્રી જ્ઞાનવિમળસૂરિ કૃત શ્રી વીશસ્થાનકની સજઝાય (સારદ બુધદાઈ એ દેશી) અરિહંત પ્રથમ પદે, લેગસ વીશ બાર, બીજે પદ સિદ્ધા, અડવન પનર વિચાર, પવયણપદે નવ સાગ, સૂરિ પદ છત્તીશ, થિવિરે દશ વાચકે, દ્વાદશ વળી પણવીશ. ૧. ગુટક–તિમ ઈગવીશ અને સગવીશ, સાધુપદ આરાધે, નાણ પદે પણ દંસણે સતસઢિ, વિનયપદે દશ સાધે. ચારિત પદે ષટ સત્તર કહીએ, બંભપદે નવ જાણે કિરિયા તેર અને પણવીસા, બારસ તપ મનિ આણે. ૨. ગેય પદે ઈગદશ, લેગસ દશ જિન નામ, ચારિત પદે સગદસ નાણે પણ અભિરામ, ઈમ વળી પણ લેગસ્ટ, શ્રુતપદે કાઉસગ કીજે, પણ લેગસ વીશ,તીર્થપદે પ્રણમીજે. ૩ ત્રુટક-તિમ કીજે દેય સહસ ગુણનશ્ય, સ્થાનક આરાધીજે, વીશવાર ઈમ વિધિ કરતાં, તીર્થંકર પદ લીજે, નામ ફેર દીસે બહુ ગ્રંથ, પણ પરમારથ એક, ઉભય ટંક આવશ્યક જયણ કીજે અસ્થિ વિવેક. ૪ કાઉસગને વિધિજે દાખે, તપ આરાધન હેતે, શાસ્ત્રમાંહી તે નવિ દિસે, તેહી પરંપરા વિગતે, એથે અથવા છઠે સ્થાનક, કરતાં લહીએ પાર, ધીરવિમળ કવિ સેવક નય કહે, તપ શિવસુખ દાતાર. ૫. Page #321 -------------------------------------------------------------------------- ________________ કેટલા કાઉસ્સગ્ગ, સાથીયા વગેરે કરવાં ? ૨૯૫ શ્રી વીશસ્થાનકની આરાધનામાં ૨૪-૧૫-૪૫ આદિ કાઉસ્સગ્ગ, ખમાસમણુ, સાથીયા વગેરેના કારણેા, ૨૪ અરિહતપદ-વમાન ચાવીશ તીથકર પ્રભુ હાવાથી. ૧૫ સિદ્ધપદ-સિદ્ધના ૧૫ ભેદ હાવાથી. ૪૫ પ્રવચનપદ્મ-મુખ્ય આગમ ૪૫ હાવાથી. ૩૬ આચાર્ય પદ્-આચાર્યના ૩૬ ગુણા ઢાવાથી. ૧૦ સ્થવિરપદ–ઠાણાંગસૂત્રમાં દશ પ્રકારના વિર કહેલા હવાથી, ૨૫ પાઠક (ઉપાધ્યાય) પત્ત–ઉપાધ્યાયના ૨૫ ગુણા હૈાવાથી. ૨૭ સાધુપદ– સાધુના ૨૭ ગુણે। હોવાથી ૫ જ્ઞાનપદ- જ્ઞાનના મૂળ પાંચ ભેદ (પ્રકાર) હાવાથી. ૬૭ દૃનપદ-સમકિતના સડસઠ ખેલ હોવાથી. ૧૦ વિનયપદ-વિનયના દશ પ્રકાર હાવાથી. ૭૦ ચારિત્રપદ-ચરણ સિત્તરીના ૭૦ ભેદ હોવાથી. હું બ્રહ્મચય પદ-પ્રાચČની નવવાડ (ગુપ્તિ ) હાવાથી. ૨૫ ક્રિયાપદ-પચ્ચીશ ક્રિયાઓને ત્યાગ કરવાનો છે. આ પદને કાઈ કોઈ ઠેકાણે ધ્યાન પદ તરીકે પણ લખેલ છે. ૧૨ ત૫૫૬-બાહ્ય-અભ્ય તર તપના ૧૨ શેઠે હાવાથી. ૨૮ ગૌતમપદ-ગૌતમસ્વામી ૨૮ બ્ધિવાળા હોવાથી. આ પદને કાઈ ઠેકાણે દાનપદ પણ કહેલ છે. ૨૦ જિનપદ-શૈશ વિહરમાન જિન હેાવાથી. આ પદને ખીજે ઠેકાણે વૈયાવચ્ચપદ પણ કહેવામાં આવે છે. ૧૭ સમર્દ-સત્તર પ્રકારે સયમ હેાવાથી, આ પદને અન્યત્ર સમાધિપદ પણ કહેવાય છે; ૫૧ અભિનવજ્ઞાનપદ-પાંચ જ્ઞાનના ઉત્તર ભેદ્ય ૫૧ હાવાથી, ૧૨ શ્રુતપદ-દ્વાદશાંગીરુપ જ શ્રુત જ્ઞાન હૈાવાથી. ૫ તી પદ-પાંચ તી મુખ્ય હાવાથી. અથવા પાંચ પ્રકારના ચૈત્ય હાવાથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સ ંગ્રહ ૨૯૬ વીશ સ્થાનકની આરાધના કરનારે કેટલા કાઉસ્સગ્ગ, સાથીયા વગેરે કરવા ? તેના વિકલ્પો. ૧ અરિહંત પદની આરાધનામાં ૨૪ અથવા ૧૨ લેગસ્સના ૨ સિદ્ધપદની આરાધનામાં ૧૫-૩૧ કે ૫૮ લેગસના, ૩ પ્રવચન પદની આરાધનામાં ૪૫-૧૨-૯-૭ કે ૨૭ લેગસ્સના, ૫ સ્થવીર પદની આરાધનામાં ૧૦ અથવા ૧૩ લાગસના, ૬ ઉપાધ્યાય પદ્મની આરાધનામાં ૨૫ અથવા ૧૨ લેગસના. "" છ સાધુપદ્મની આરાધનામાં ૨૭ અથવા ૨૧ લેગસ્સના. ૮ જ્ઞાનપદ્મની આરાધનામાં ૫ અથવા ૫૧ લેગસ્સના, ૧૦ વિનયપદની આરાધનામાં ૧૦-૧૩ અથવા પર લેગસના. ૧૧ ચારિત્રપદની આરાધનામાં ૭-૧૭ અથવા ૬ લેગસ્સને. ૧૨ બ્રહ્મચર્ય પદની આરાધનામાં ૯ અથવા ૧૮ લેગસ્સને, ૧૩ ક્રિયાપદની આરાધનામાં ૨૫ અથવા ૧૩ લાગસના. ૧૫ ગૌતમ અથવા દાન પદની આરાધનામાં ૨૮ કે ૧૧ લાગસ્સના. ૧૬ જિનપદની અથવા વૈયાવચ્ચપદની આરાધનામાં ૨૪–૨૦૩૧૦Àગસ્સના ૧૭ સંયમ પદ્મની આરાધનામાં ૭૦ અથવા ૧૭ લેગસ્સના. ૧૮ અભિનવ જ્ઞાનપદની આરાધનામાં ૫૧ અથવા ૫ લોગસ્સને. ૧૯ શ્રુતપદની આરાધનામાં ૧૨-૪૫-૫ કે ૮૪ લેગસને. ૨૦ તીથ પદ્મની આરાધનામાં ૫-૨૦ અથવા ૩૮ લેગસના. નાંધ—આ વીશ પ૪માં ૪-૯-૧૪ આ ત્રણુ પદે વિકલ્પ વગરના છે માટે ન લીધા. આવીશ પદમાં જ્ઞાનને લગતાં ૮–૧૮ને ૧૯ આ ત્રણ પદો છે. આ વીશ પદ્મમાં ચારિત્રને લગતાં ૧૧ ને ૧૭ આ એ પડે છે. શ્રી વીશસ્થાનક તપ વિધિ સપૂણુ,” (૨) શ્રી નવપદ તપ વિધિ શ્રી નવપદ તપમાં રાજ કરવાને વિધિ. ઓળીની શરૂઆત કરનારે પ્રથમ એની આસે। માસથી શરૂ કરવી. તિથિની વધઘટ ન હોય તે આસે કે ચૈત્ર સુદ સાતમથી શરુ કરવી. Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિવસ શ્રી અરિહંત પદ ૨૯૭ અને વધઘટ હોય તે છઠ અગર આઠમથી શરુ કરવી. અને પૂનમ સુધી નવ આયંબિલ કરવા. આમ સાડા ચાર વર્ષ સળંગ એાળી કરવાથી નવ એની સંપૂર્ણ થાય. (૧) એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે ઊઠી મંદ સ્વરે ઉપગથી રાઈ પ્રતિક્રમણ કરવું. (૨) પદના ગુણની સંખ્યા પ્રમાણે લેગસને કાઉસ્સગ્ન કરે. (૩) લગભગ સૂર્યોદય વખતે પડિલેહણ કરવું. (૪) આઠ થેવાળું દેવવંદન કરવું. (૫) સિદ્ધચકજીના યંત્રની વાસક્ષેપથી પૂજા કરવી. (૬) જુદા જુદા નવ દેરાસરે અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવા. (૭) ગુરુવંદન ને વ્યાખ્યાન શ્રવણ કરવું. પચ્ચક્ખાણ કરવું. (૮) નાહી-ધોઈશુદ્ધ થઈ પ્રભુની સ્નાત્ર પૂજા તથા અષ્ટ પ્રકારી પૂજા કરવી. (૯) જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરી તેના પર યથાશક્તિ ફળ નેવેદ્ય ચઢાવવા. (૧૦) બફેરનું આઠ થાયવાળું દેવવંદન કરવું. (૧૧) દરેક પદના જેટલા ગુણે હોય તેટલી પ્રદૃક્ષણ ને ખમાસમણ દેવાં. (૧૨) પિતાના સ્થાનમાં આવી પચ્ચકખાણું પારીને આયંબીલ કરવું. (૧૩) આયંબીલ કર્યા પછી ઊઠતાં ત્યાં જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. પછી ચૈત્યવંદન કરી પાણી પી શકાય. ઠામ ચવિહારનું પચ્ચખાણ કરનારને ચૈત્યવંદન કરવાની આવશ્યક્તા નથી. (૧૪) સાંજે સૂર્યાસ્ત પહેલાં પડિલેહણ કરી આઠ થયના દેવવંદન કરવા. (૧૫) દેરાસરમાં આરતિ–મંગલ દીવે કરવા. (૧૬) દૈવસિક પ્રતિક્રમણ કરવું. (૧૭) જે દિવસે જે પદની આરાધના હોય તે પદની ૨૦ નવકારવાલી ગણવી. (૧૮) રાત્રે શ્રીપાલ રાજાને રાસ વાંચ કે સાંભળ. (૧૯) એક પ્રહર રાત્રિ વીત્યા બાદ સંથારા પરિસીની ગાથાઓ ભણાવી સંથારે સૂઈ જવું. (૨૦) દરરોજને જે વિધિ હોય તે હંમેશા રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ કરી દે. પ્રથમ દિવસ શ્રી અરિહંત પદ. કાઉ. – સાથીયા – પ્રદક્ષિણા - ખમા. – નવકારવાલી - વર્ણ ૧૨ – ૧૨ – ૧૨ – ૧૨ - ૨૦--શ્વેત ચોખા નવકારવાલીનું પદ –ઓ' હી નમે અરિહંતાણું For. Private & Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી વિધિ સંગ્રહ ખમા દુહે--અરિહંત પદ ધ્યાને થક, દવહગુણ ૫ જાય, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર અરિહંત પદના ૧૨ ગુણે ૧ અશોકવૃક્ષપ્રાતિહાર્ય | ૭ દુંદુભિપ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૨ પુષ્પવૃષ્ટિપ્રાતિહાર્ય ૮ છત્રત્રયપ્રાતિહાર્યા ૩ દિવ્યધ્વનિપ્રાતિહાર્ય , | ૯ જ્ઞાનાતિશયસંયુતાય , ૪ ચામરયુગ્મપ્રાતિહાર્ય , ૧૦ પૂજાતિશયસંયુતાય ૫ સ્વર્ણસિંહાસન પ્રાતિહાર્ય ,, | ૧૧ વચનતિશયસંયુતાય , ૬ ભામંડલપ્રાતિહાર્ય ) | ૧૨ અપાયાપગતિશય , બીજો દિવસ શ્રી સિદ્ધપદ કાઉ૦ - સાથીયા - પ્રદક્ષિણ ખમા – નવકારવાલી વર્ણ ૮ – ૮ – ૮ ૮ - ૨૦ - લાલ-ઘઉં નવકારવાલીનું પદઃ ઓ હી નમે સિદ્ધાણું - ખમા દુ-રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણું રે, તે ધ્યાતા નિજ આતમા, હેય સિદ્ધગુણ ખાણી રે. વીર • સિદ્ધ પદના આઠગુણ ૧ અનંત જ્ઞાન સંયુતાય ૫ અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ શ્રી સિદ્ધાય નમઃ ૨ અનંત દર્શન સંયુતાય | ૬ અરૂપિ નિરંજન ગુણ સંયુતાય , ૩ અવ્યાબાધ ગુણ સંયુતાય | ૭ અગુરુ લઘુ ગુણ સંયુતાય , ૪ અનંત ચરિત્ર ગુણ સંયુતાય, | ૮ અનંતવીર્ય ગુણ સંયુતાય , - ત્રીજો દિવસ શ્રી આચાર્ય પદ કાઉ૦ – સાથીયા – પ્રદક્ષિણ – ખમા – નવકારવાલી - વર્ણ ૩૬ – ૩૬ - ૩૬ - ૩૬ -- ર૦ પળે ચણાની દાળ થાત “ Page #325 -------------------------------------------------------------------------- ________________ ચાથે દિવસ શ્રી ઉપાધ્યાય પદ નવકારવાલીનું પદ : આ હીં નમા આર્યારયાણુ.... ખમા॰ દુહા-ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. વીર૦ આચાય પદના ૩૬ ગુણા ૧૯ દ્વાદશવિધ તપા ગુણુસંયુતાય શ્રી આચાર્યાય નમઃ ૧ પ્રતિરૂપ ગુણ સંયુતાય શ્રી આચાર્યાય નમઃ ', ૨ સૂવોજસ્ત્રીગુણ સંયુતાય ૩ યુગપ્રધાનાગમ સંયુતાય ૪ મધુર વાકય ગુણુ સંયુતાય ૫ ગાંભીય ગુણુ સંયુતાય - ધૈય ગુણુ સ ́યુતાય ૧૦ શીલ ગુણુ સંયુતાય ૧૧ અવિગ્રહ ગુણ સંયુતાય ૧૨ વિકથક ગુણ સ ચુતાય ૧૩ અચપલ ગુણ સંયુતાય ૧૪ પ્રસન્નવદન ગુણુ સંયુતાય ૧૫ ક્ષમાગુણુ સંયુતાય ૧૬ ઋજુ ગુણ સંયુતાય ૧૭ મૃદુ ગુણ સંયુતાય ૧૮ સખ્વાઁગમુક્તિગુણુસ ચુતાય કાઉ ૨૫ ૭ ઉપદેશ ગુણ સંયુતાય ૮ અપરિશ્રાવિગુણુસંયુતાય ૯ સૌમ્ય પ્રકૃતિ ગુણસ’યુતાય ’ 33 સાથીયા ૨૫ "" ,, 77 ,, 23 "" ܕ1 - ,, "" "" >> ,, "" ૨૦ સદવિધસ ચમગુણુસંયુતાય ૨૧ સત્યવ્રત ગુણ સંયુતાય ૨૨ શૌચ ગુણ સંયુતાય ૨૩ અકિંચન ગુણુ સચુંતાય ૨૪ બ્રહ્મચર્ય ગુણ સંયુતાય ૨૫ અનિત્ય ભાવના ભાવકાય ૨૯ અન્યત્વભાવના ભાવકાય ૩૦ અશુચિભાવના ભાવકાય ૩૧ આશ્રવભાવના ભાવકાય ૨૯૯ ચેાથે દિવસ શ્રી ઉપાધ્યાય પદ, પ્રદક્ષિણા ખમા નવકારવાલી - - ૨૬ અશરણુ ભાવના ભાવકાય ૨૭ સંસારસ્વરૂપ ભાવનાભાવકાય” ૨૮ એકત્વ ભાવના ભાવકાય ―――― - ૨૫ ૫ २० નવકારવાલીનું પદ :- એ હી° નમા ઉવજ્ઝાયાણુ ખમા॰ દુહા-તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશઅંગના યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગમ ધવ જગભ્રાતા હૈ. વીર }," "" વણું લીલેા–મગ * * ,, ૩૨. સ’વરભાવના ભાવકાય ૩૩ નિર્જરાભાવના ભાવકાય ૩૪ લેાકસ્વરૂપભાવના ભાવકાય ૩૫ મધિદુલ ભ ભાવના ભાવકાર્ય” ૩૬ ધર્મદુલ ભભાવના ભાવકાય ' """ , 77 """ 7)* ,, - Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ T શ્રી વિધિ સંગ્રહ ઉપાધ્યાય પદના ૨૫ ગુણે ૧ શ્રી આચારાંગ સૂત્ર પઠન [ ૧૪ વીર્યપ્રવાદ પૂર્વ પઠન ગુણસંયુતાય શ્રીઉપાધ્યાયનમઃ ગુણ ચુકતાય શ્રીઉપાધ્યાય નમઃ ૨ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પઠન ” ૧૫ અસ્તિપ્રવાદ પૂર્વ પઠન ” ૩ શ્રી સ્થાનાંગ સૂત્ર પઠન ” ૧૬ જ્ઞાનપ્રવાદ પૂર્વ પઠન ૪ શ્રી સમવાયાંગ સૂત્ર પઠન ” ૧૭ સત્યપ્રવાદ પૂર્વ પઠન ૫ શ્રી ભગવતિસૂત્ર પઠન ” ૧૮ આત્મપ્રવાદ પૂર્વ પઠન " ૬ શ્રી જ્ઞાતાસૂત્ર પઠન ” ૧૯ કર્મપ્રવાદ પૂર્વ પઠન " ૭ શ્રી ઉપાસકદશાસૂત્ર પઠન” ૨૦ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ પઠન” ૮ શ્રી અંતકૃતદશાસૂત્ર પઠન” ૨૧ વિદ્યાપ્રવાદ પૂર્વ પઠન ” ૯ શ્રી અનુત્તરપપાતિકસૂત્ર પઠન ૨૨ કલ્યાણપ્રવાદ પૂર્વ પઠન ” ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્ર પઠન” ર૩ પ્રાણવાયપૂર્વ પઠન " ૧૧ શ્રી વિપાકસૂત્ર પઠન ” ૨૪ ક્રિયાવિશાલ પૂર્વ પઠન " ૧૨ શ્રી ઉત્પાદપૂર્વ પઠન ) | ૨૫ લેકબિંદુસાર પૂર્વ પઠન ” ૧૩ શ્રી અગ્રાહ્યણીય પૂર્વ પઠન | પાંચ દિવસ શ્રી મુનિપદ કાઉ૦ – સાથીયા – પ્રદક્ષિણા - ખમા – નવકારવાલી – વણું ૨૭ - ૨૭ - ૨૭ – ૨૭ - ૨૦ કાળ–અડદ નવકારવાલીનું પદ : હીં ન લેએ સવ્વસાહૂણું ખમા દુહ–અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ છેચે રે, સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લેશે રે, વીર સાધુ પદના ર૭ ગુણે ૧ પ્રાણાતિપાત વિરમણ – – ૭ પૃથ્વીકાય રક્ષકાય ઘત યુતાય શ્રી સાધવે નમઃ વ્રત યુક્તયા શ્રી સાધવે નમઃ ૨ મૃષાવાદ વિરમણ ૮ અકાય રક્ષકાય ૩ અદત્તાદાન વિરમણ ૯ તેજ કાય રક્ષકાય ૪ મિથુન વિરમણ ૧૦ વાયુકાય રક્ષકાય ૫ પરિગ્રહ વિરમણ ૧૧ વનસ્પતિકાય રક્ષકાય ૬ રાત્રિભોજન વિરમણ છે | ૧૨ ત્રસકાય રક્ષકાય Page #327 -------------------------------------------------------------------------- ________________ છેઠો દિવસ શ્રી દર્શનપદ ૩૦૧ ૧૩ એકેન્દ્રિય જીવ રક્ષકાય ૨૧ પ્રતિલેખનાદિ ક્રિયાશુદ્ધકારકાય, વ્રત યુક્તાય શ્રી સાધવે નમ: વ્રત યુક્તાય શ્રી સાધવે નમઃ ૧૪ બેઈન્દ્રિય જીવ રક્ષકાય છે, રર સંયમયેગ યુક્તાય ૧૫ તેઈન્દ્રિય જીવ રક્ષકાય ) ૨૩ માગુતિ યુક્તાય છે ૧૬ ચઉન્દ્રિય જીવ રક્ષકાય , ૨૪ વચનગુપ્તિ યુક્તાય ૧૭ પંચેન્દ્રિય જીવરક્ષકાય છે, રપ કાયગુપ્તિ યુક્તાય ૧૮ લેભનિગ્રહકારકાય ર૬ શીતાદિઠાવિંશતિ પરિસહ ,, ૧૯ ક્ષમાગુણ યુક્તાય સહન તત્પરાય ૨૦ શુભ ભાવના ભાવકાય છે | ર૭ મરણાન્તઉપસર્ગો સહનતત્પરાય; છ દિવસ શ્રી દશન પદ કાઉ૦ – સાથીયા – પ્રદક્ષિણા – ખમા – નવકારવાલી - વર્ણ , ૬૭ – ૧૭ – ૬૭ – ૬૭ – ૨૦ ત––ચોખા ,, નવકારવાલનું પદઃ એ હી નમે દંસણસ , ખમા દુહો- શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહીજ આતમ, શું હેય નામ ધરાવે રે. વીર | દર્શન પદના ૬૭ ગુણે ૧ પરમાર્થ સંતવરૂપ ! ૧૨ ધર્મવિનયરૂપ શ્રી સદર્શનાય નમઃ શ્રી સદર્શનાય નમ: ૨ પરમાર્થ જ્ઞાતુ સેવનરૂપ ” ૧૩ સાધુવર્ગવિનયરૂપ ૩ વ્યાપિન્નદશનવર્જનરૂપ ” ૧૪ આચાર્ય વિનયરૂપ ૪ કુદર્શન વર્જનરૂપ ૧૫ ઉપાધ્યાય વિનયરૂપ ૫ શુશ્રુષારૂપ ૧૬ પ્રવચનવિનયરૂપ ૬ ધર્મરાગરૂપ ૭ વૈયાવૃત્યરૂપ ૧૭ દર્શનવિનયરૂપ ૮ અહનિયરૂપ ૧૮ સંસારે શ્રી જિનસાર ” ૯ સિદ્ધવિનય રૂપ ઈતિ ચિંતનરૂપ ” ૧૦ ચૈત્યવિનયરૂપ ૧૯ સંસારે જિનમતુંસાર ** ૧૧ શ્રુતવિયરૂપ ઈતિ ચિંતનરૂ૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી વિધિ સંગ્રહ ૨૦ સંસાર જિનમતસ્થિત ૪૯ પરતીર્થિકાદિગંધપૂછપાદિષણ શ્રી સ્યાદ્વાદાદિસાર ઈતિચિંતનરૂપ વર્જનરૂપ શ્રી સદર્શનાય નમઃ શ્રી સદ્દર્શનાય નમઃ પ૦ રાજાભિયોગાકાયુકત ” ૨૧ શંકાદૂષણ રહિતાય , ૫૧ ગણુભિયેગાકારયુકત રર કાંક્ષાદૂષણ રહિતાય , પર બલભિગાકારયુક્ત ૨૩ વિચિકિત્સાદુષણ રહિતાય , ૫૩ સુરભિયેગાકારયુક્ત ૨૪ કુદષ્ટિપ્રશંસા દૂષણ રહિતાય ૫૪ કાન્તારવૃત્યાકારયુકત ૨૫ તત્પરિચય દૂષણ રહિતાય , પપ ગુરુનિગ્રહાકારયુક્ત ર૬ પ્રવચન પ્રભાવરૂપ પ૬ સમ્યકત્વ ચારિત્રધર્મસ્ય ર૭ ધર્મકથા પ્રભાવરૂપ મૂલં ઈતિચિંતનરૂપ ” ૨૮ વાદિપ્રભાવરૂપ પ9 સમ્યકત્વ ધર્મ પુરસ્યદ્વાર ” ૨૯ મિત્તિક પ્રભાવરૂપ ઈતિ ચિંતન રૂપ” ૩૦ તપસ્વીપ્રભાવરૂપ ૫૮ સમ્યકત્યવં ધર્મસ્યપ્રતિષ્ઠાન ૩૧ પ્રજ્ઞત્યાદિ વિદ્યાભૂતપ્રભાવરૂપ ઇતિ ચિંતનરૂપ ૩ર ચૂર્ણજનાદિસિદ્ધપ્રભાવરૂપ , ૫૯ સમ્યકત્વ ધર્મસ્યાધાર ' - ઈતિ ચિંતનરૂપ ૩૩ કવિપ્રભાવરૂપ -૩૪ જિનશાસને કૌશલ્યભૂષણરૂપ,, ૬૦ સમ્યકત્વ ધર્મસ્ય ભજન" ૩૫ પ્રભાવનાભૂષણરૂપ ઈતિ ચિંતનરૂપ ૩૬ તીર્થસેવાભૂષણરૂપ ૬૧ સમ્યકત્વ ધર્મ નિધિ -૩૭ દયભૂષણરૂપ સનિભં ઈતિચિંતનારૂપ ૩૮ જિનશાસને ભક્તિભૂષણરૂપ ૬૨ અસ્તિવઃ ઈતિ શ્રદ્ધાન૩૯ ઉપશમગુણરૂપ સ્થાનયુકત ” ૪૦ સંવેગગુણરૂપ ૬૩ સવવ નિત્યઃ ઈતિ છે ૪૧ નિર્વેદગુણરૂપ શ્રદ્ધાનસ્થાનયુકત » ૪ર અનુકંપાગુણરૂપ ૬૪ સવ્વ જીવઃ કમણિ કાતિ » ૪૩ આસ્તિકયગુણરૂપ ઈતિ શ્રદ્ધાનયુકત ? ૪૪ પરતીર્થિકાદિવદનવનરૂપ ૬૫ સવ્વ જીવ-સ્વકર્માણિ દયતિ ૪૫ પરતીર્થિકાદિનમસકારવર્જનરૂપ ઈતિશ્રદ્ધાનસ્થાનયુકત >> ૬૬ છવસ્યાસ્તિ નિર્વાણું ? ૪૬ પરતીથિકાદિઆલાપવર્જનરપી ઇતિ શ્રદ્ધાનસ્થાનયુક્ત ” ૪૭ પરતીર્થિકાદિસંતાપવર્જનરૂપ” ? ૪૮ પરતીથિકાદિએશનાદિદાન છે | ૬૭ અસ્તક્ષોપાય વજનરૂપ’ | ઇતિ શ્રદ્ધાનસ્થાનયુકત ” Page #329 -------------------------------------------------------------------------- ________________ I શ્રી જ્ઞાનપદના ૫૧ ગુણે ૩૦૩ સાતમો દિવસ શ્રી રાનપદ કાઉ૦ - સાથીયા - પ્રદક્ષિણ - ખમા - નવકારવાલી વર્ણ ૫૧ – ૫૧ – ૫૧ – પ૧ – ૨૦ ––તચેખા નવકારવાલૌનું પદ : એહી* નમો નાણસ. ખમા દુહે-જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તે એ એહીજ આતમા, જ્ઞાન અધતા જાય છે. વીર જ્ઞાનપદના ૫૧ ગુણ : ૧ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રડ | રર મન અપાય મતિજ્ઞાનાય નમ: મતિજ્ઞાનાય નમઃ ૨ રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ” | ૨૩ સ્પર્શેન્દ્રિય ધારણા ૩ ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ ” 1. ૨૪ રોદ્રિય ધારણ ૪ શ્રટોન્દ્રિય વ્યંજનાનગ્રહ' | ૨૫ ઘ્રાણેન્દ્રિય ધારણું ૫ સ્પશેન્દ્રિય અર્થાવગ્રહ ” ર૬ ચક્ષુરિન્દ્રિય ધારણ ૬ રસનેન્દ્રિય અર્થાવગ્રહ ” ૨૭ શ્રેગેન્દ્રિય ધારણા ૭ ઘણેન્દ્રિય અર્થાવગ્રહ ” ૨૮ મને ધારણા ૮ ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ ૨૯ અક્ષર શ્રુત જ્ઞાનાય નમઃ ૯ શ્રોન્દ્રિય અર્થાવગ્રહ , ૩૦ અનસરકૃત ' ૧૦ માનસાર્થાવગ્રહ ૩૧ સંન્નિશ્રુત ૧૧ સ્પર્શેન્દ્રિય ઈહા ૩૨ અસંજ્ઞિશ્રુતી ૧૨ રસનેન્દ્રિય ઈહા ૩૩ સભ્યશ્રુત ૧૩ ઘાણેન્દ્રિય ઈહા ૩૪ મિથ્યાશ્રુત ૧૪ ચક્ષુરિન્દ્રિય ઈહા ૩૫ સાદિબ્રુત ૧૫ ત્રણેન્દ્રિય ઈહા ૩૬ અનાદિકૃત ૧૬ મન ઈહિ ૩૭ સપર્યવસિતશ્રુત ૧૭ સ્પર્શેન્દ્રિય અપાય ૩૮ અપર્યાવસિતકૃત ૧૮ રસનેન્દ્રિય અપાય ૩૯ ગમિકશ્રુત ૧૯ ઘ્રાણેન્દ્રિય અપાય ૪૦ અગામિકશ્રુત ૨૦ ચક્ષુરિન્દ્રિય અપાય ૪૧ અંગપ્રવિષ્ટબુત ૨૧ શ્રેન્દ્રિય અપાય ૪૨ અનંગ પ્રવિષ્ટદ્યુત Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ૪૩ અનુગામિ અવધિજ્ઞાનાય નમઃ ૪૪ અનનુમિઅવધિ ૪૫ વમાન અવિધ ૪૬ હીયમાન અધિ ૪૭ પ્રતિપાતિ અધિ કાઉ ७० નવકારવાલી ७० ૨૦ નવકારવાલીનું પદ્મ : એ હી. તમેા ચરિત્તમ્સ. ખમા॰ દુડા—જાણુ ચારિત્ર તે આતમા, નિજ સ્વાભવમા રમતે ૨: લેશ્યા શુદ્ધ અલકા, મેહવને નિવ ભમતા ૨. વીર ચારિત્રપદના ૭૦ ગુણો ૧૭ અપકાય જીવરક્ષાસ યમરુપ ચારિત્રાય નમઃ ሃ ૧૮ તેઉક્રાયજીવરક્ષાસ યમરૂપ ૧૯ વાઉકાયજીવરક્ષાસ ચમરૂપ ૨૦ વનસ્પતિકાયજીવરક્ષાસંયમરુપ --- સાથીયા ७० આઠમા દિવસ શ્રીં ચારિત્રપદ પ્રક્ષિણા ખમા ७० -- - ૧ પ્રાણાતિપાત વિરમણુરૂપ ૨ મૃષાવાદ વિરમણુરૂપ ૩ અદત્તાદાન વિરમણુરૂપ ૪ મૈથુન વિરમણુરૂપ ૫ પરિગ્રહ વિરમણુરૂપ ૬ ક્ષમાધ રૂપ ૭ આવ ધ રૂપ ૮ મૃદુતા ધર્મરૂપ ૯ મુકિત ધમ રુપ ચારિત્રાય નમઃ ,, "" ', ,, ,, "" ,, "" ૧૦ તા ધમ રુપ ૧૧ સંયમ ધમ રુપ ૧૨ સત્ય ધરુપ ૧૩ શૌચ ધ રુપ ૧૪ અકિંચનરૂપ ૧૫ બ્રહ્મચર્ય રુપ ૧૬ પૃથ્વીકાય જીવરક્ષાસ યમરુપ ,, ,, ܕܪ ܕܕ - "" ૪૮ અપ્રતિપાતિ અવધિજ્ઞાનાય નમઃ ૪૯ ઋજુમતિ મનઃપ`વજ્ઞાના યનમઃ ૫૦ વિપુલમતિ ૫૧ લેાકાલેાકપ્રકાશકકેવલજ્ઞાનાય શ્રી વિવધ સંગ્રહુ - ― વ શ્વેત-ચેાખા ૨૧ એઇન્દ્રિયરક્ષાસંયમરૂપ ૨૨ તેઈન્દ્રિયરક્ષાસ ચમરૂપ ૨૩ ચોરેન્દ્રિયરક્ષાસ યમરૂપ ૨૪ ૫'ચેન્દ્રિયરક્ષાસ યમરૂપ ૨૫ અજીવસ યમરૂપ ૨૬ પ્રેક્ષા સયમરૂપ ૩૧ વાક્સયમ ૩૨ કાયા સંયમ - ૨૭ ઉપેક્ષા સયમરૂપ ૨૮ પરિષ્ઠાપન સંયમરૂપ ર૯ પ્રમાનરૂપસયમ ૩૦ મનઃ સયમ み וי * ,,, ,, 27. .. * 2 22 Page #331 -------------------------------------------------------------------------- ________________ નવમે દિવસ શ્રી તપપદ ૩૦૫ ૩૩ આચાર્ય વૈયાવૃત્યચારિત્રાય નમઃ ૫૦ અતિમાત્રાહારવેર્જનરૂપ ૩૪ ઉપાધ્યાય ) ચારિત્રાય નમઃ ૩૫ તપસ્વી ૫૧ અંગવિભૂષાવર્જનરૂપ , , ૩૬ લઘુશિષ્યાદિ , પર સમ્યફજ્ઞાનરૂપ , ૩૭ પ્લાન સાધુ ૫૩ સભ્યદર્શનરૂપ ૩૮ સ્થવિર , ૫૪ સમ્યક્રચારિત્રરૂપ ૩૯ સમને સમાચાર કારકરૂપ, ૫૫ અનશન પરૂપ છે ) ૪૦ શ્રમણસંઘ વૈયાવૃત્ય , પ૬ ઉનેદરી તપોરૂપ * * ૪૧ ચાન્દ્રાદિકુલરૂપ છે પ૭ વૃત્તિસંક્ષેપતરૂપ ૪૨ કૌટિકાદિગણ ૫૮ રસત્યાગતપોરૂપ છે ૪૩ સ્ત્રીપશુપંડગાદિ રહિત ૫૯ કાયકલેશતરૂપ , વસતિવસન બ્રહ્મગુપ્તરૂપ, ૬૦ સંલીનતાતપરૂપ છે ) ૪૪ સ્ત્રીસહ હાસ્યાદિ ૬૧ પ્રાયશ્ચિત્તત પારૂપ વિકથા વજનરૂપ ; ; ૬૨ વિનયતપો રૂપ ૪૫ સ્ત્રીઆસનવર્જનરૂપ ,, , ૬૩ વૈયાવચ્ચતરૂપ ૪૬ સ્ત્રઅંગોપાંગનિરીક્ષણ ૬૪ સજઝાયત પોરૂપ છે ? વર્ષનરૂપ » , ૬૫ ધ્યાનતપોરૂપ ૪૭ કુડયન્તરસ્થિત સ્ત્રી પુરુષ- ૬૬ કાર્યોત્સર્ગત રૂપ - કીડ સ્થાન વર્જનરૂપ , , ૬૭ ઝાધનિગ્રહરૂપ ૪૮ પૂર્વમુક્ત સ્ત્રી સંભેગ; | ૬૮ માનનિગ્રહરૂપ ચિંતન વજનરૂપ ,, ,, | ૬૯ માયનિગ્રહરૂપ ૪૯ અતિસરસાહાર વર્જનરૂપ, ૭૦ લેભનિગ્રહરૂપ નવમે દિવસ થી તપ પદ કાઉ૦ – સાથીયા – પ્રદક્ષિણા - ખમા – નવકારવાલી - વર્ણ ૫૦ - ૫૦ - ૫૦ – ૫૦ – ૨૦ વ–ચોખા " નવકારવાલીનું પદ એ હી નમે તવસ્સ છે - અમારા દુહા-ઈચ્છા રેલ્વે સંવરી પરિણતિ સમતા ચગે રે, તપ તે એહિજ આતમા વતે નિજગુણ ભોગે રે વીર વિ. સ. ૨૦ , , Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ૧ યાવત્કથિકાનશન તપસે નમઃ ૨ ઈત્વરકથિકાનશનરૂપ ૩ બાહ્ય ઉનાદીરૂપ ૪ અભ્યંતર ઉનાદરીરૂપ ૫ દ્રવ્યતા વૃત્તિસ ક્ષેષરૂપ,,, 99 93 ૬ ક્ષેત્રતા વૃત્તિસંક્ષેપરૂપ ! ! ૭ કાલતા વૃત્તિસંક્ષેપરૂપ,, 55 ૮ ભાવતો વૃત્તિસ ંક્ષેપરૂપ,,, હું કાયક્લેશરૂપ વસત્યવસ્થાનપ ૧૩ આલેચના પ્રાયશ્ચિત્ત ૧૪ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ૧૫ મિશ્ર પ્રાયશ્ચિત્ત ૧૬ વિવેક પ્રાયશ્ચિત્ત ૧૭ કાર્યાત્સગ પ્રાયશ્ચિત્ત ૧૮ તપઃ પ્રાયશ્ચિત્ત ૧૯ ઈંદ્ર પ્રાયશ્ચિત્ત ૧૦ રસત્યાગરૂપ ૧૧ ઇન્દ્રિયકષાયયેાગવષય સલીનતારૂપ ', ', ૧૨ સ્રીપશુપ’ડાહ વિજંતુ ૨૦ મૂલ પ્રાયશ્ચિત્ત ૨૧ અનવસ્થિત પ્રાયશ્ચિત્ત ૨૨ પાાંચિત પ્રાયશ્ચિત્ત ૨૩ જ્ઞાનવનયરૂપ ૨૪ વિનયરૂપ તપપદના ૫૦ ગુણો ,,,, ,,,, ૫૦ જો કુરિ 35 35 "" "" ,, ', ,, ', 39 55 ,, ', 33 55 ܙܕܪ 35 55 ,,,, 59 59 33 ,, ܕܕ શ્રી વિધિ સંગ્રહ રપ ચારિત્રવિનયરૂપ તપસે નમઃ p ,, ૨૬ મનેાવિનયરૂપ ૨૭ વચવિનયરૂપ ૨૮ કાર્યવિનયરૂપ ૨૯ ઔપચાવિનયરૂપ ૩૦ આચાય વેચાવૃત્ય ,, "" ૪૦ વાચના ૪૧ પૃચ્છના ૪ર પરાવત ના ૪૩ અનુપ્રેક્ષા ૪૪ ધમ કથા ૪૫ આત્તધ્યાનનિવૃત્ત ૪૬ રૌદ્રધ્યાનનિવૃત્ત ૪૭ ધમ ધ્યાનચિંતન ૪૮ શુકલધ્યાનચિંતન ૪૯ બાહ્યકાયાત્સગ ૫૦ અભ્યન્તરકાયાત્સગ ,,, નવપદના ચૈત્યવદને .. ૩૧ ઉપાધ્યાય વૈયાવૃત્ય ૩૨ સ્થવિર વૈયાવૃત્ય ૩૩ તપસ્વી વૈયાવ્રત્ય ૩૪ લઘુશિષ્યાદિ વૈયાવૃત્ય,, 1, ૩૫ ગ્લાનસાધુ વૈયાવૃત્ય ૩૬ સમનેાજ્ઞ સામાચારીકારક ,, "" ,, ભૈયાનૃત્ય ', ૩૭ શ્રમણુસ`ઘ ભૈયાનૃત્ય ૩૮ ચાંદ્રાદિકુલ વૈયાવૃત્ય ” ” ૩૯ કૌટિકાસ્ટિંગણ તૈયાવૃત્ય "" ,, ', ' ?? 99 ,, 2 "" 12. ,, ,, .. ,,,, ,, ?? ?? 29 ,, ,, ', "" સિરિ અરિહંત મૂલ, દૃઢીઠ પઈòિ સિદ્ધ સૂરિ ઉવજઝાય સાહુ; ચિ ું પાસúએ. ,, ,,,, ',,,, ܕ. ܕܕ ܕܕ "" 64 ܕܕ ܙܕ ,,,, Page #333 -------------------------------------------------------------------------- ________________ નવપદના ત્યવંદને ૩૦૭ દંસણ નાણુ ચરિત્ત તવહિ પડિસાહા સુન્દરે. તરફખર સર વગ્ય લદ્ધિ ગુરુ પયદલ દંબરે દિવસ પાલજફખ જકિખાણીપમુહસુર કુસુમેહિ અલંકિએ. સે સિદ્ધચકકગુરુ કમ્પતરુ અહિ મનવાંછિયફલ દિઓ ૧ ૨ ઉ૫ન્ન સન્માણ મહેમયાણું. સમ્પડિહેરાસણ સંઠિયાણું, સસણુણંદિય સજજણાણું, નમે નમે હેઉ સયા જિણવ્યું. સિદ્ધાળુ માણુંદર માલયાણું, નમે નમેણુત ચઉકયાણું, સૂરણ રીય કુગહાણું, નમે નમે સુર સમપહાણું. ૨ સુત્તથ વિત્યારણ તપસણું, નમે નમે વાયગ કુંજરાણું, સાહૂણ સંસાહિએ સંજમણું, નમે નમે સુદ્ધ દયા દમાણું. ૩ જિયુત્તતો ઈલકખણુસ્સ, નમે નમે નિમ્મલ દંસણમ્સ, અન્નાહ સંમેહ તમે હરસ્સ, નમે નમે નાણ દિવાયરસ્સ. ૪ આરાહિયા ખંડિય સકિસ્સ, નમે નમે સંજમવીરિયલ્સ, કમ્મદુમૂલણ કુંજરસ, નમે નમે તિવ તરસ્ય. ૫ ઈ નવ પય સિદ્ધ, લદ્ધિ વિજજા સદ્ધિ પડિય સરવગું હીતિ રેહા સમગ્ગ સિવઈ સુર સારે ખેણું પીઢા વારં તિજય વિજય ચકર્ક સિદ્ધ ચક્ક નમામિ. સકલ મંગલ પરમ કમલા કેલિ મંજુલ મંદિર, ભવકેટ સંચિત પાપ નાશન, નમે નવપદ જયકરે. અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકર, વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, નમે નવપદ જયકરશ્રીપાળ રાજા, શરીર સાજા, સેવતાં નવપદ વર, જગમાંહિ ગાજા, કીતિ ભાજ, નમે નવપદ જયકરશ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાસે સવિ, વળી વિસ્તરે સુખ મનવાંછિત, નમે નવપદ જયંકરે. આંબિલ નવ દિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; એ વાર પડિમણું પલવણ, નમે નવપદ જયકર Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી વિધિ સંગ્રહ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થંકર તિમ ગુણણું દેય હજાર ગણીએ, નમે નવ પદ યકર. વિધિ સહિત મન વચન કાયા વશ કરી આરાધીએ, તપ વર્ષ સાડાચાર નવપદ શુદ્ધ સાધન સાધીએ. ગઇ કષ્ટ ચૂરે, શર્મ પૂરે, યક્ષ વિમલેશ્વર વરં, શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણ વિજય વિલસે સુખભરે. ૪ , પહેલે પદ અરહિંતના ગુણ ગાઉં નિત્ય, બીજે સિદ્ધતણા ઘણા, સમરે એક ચિતે. આચારજ ત્રીજે પદે. પ્રણએ બિહું કર જોડી, નમિયે શ્રી ઉવજઝાયને, ચોથે મદ મેડી. પંચમ પદ સર્વ સાધુનું, નમતાં ન આણે લાજ, એ પરમેષ્ઠિ પંચને ધ્યાને અવિચલ રાજ. દેસણું શંકાદિક રહિત પદ છટકે ધારે, સર્વ નાણુ પદ સાતમે, ક્ષણ એક ન વિસારે. ચારિત્ર ચેમ્બુ ચિત્તથી પદ અષ્ટમ જપિયે, સલ ભેદ બિચ દાન ફળ ત૫ નવમે તપિયે. એ સિદ્ધચક આરાધતાં, પૂરે વંછિત કેડ, સુમતિ વિજય કવિરાયને, રામ કહે કર જોડ. દ. પ પહેલે દિન અરિહંતનું, નિત્ય કીજે ધ્યાન, બીજે પદ વળી સિદ્ધનું કીજે ગુણગાન. આચારજ ત્રીજે પદે, જપતાં જય જયકાર, ચેાથે પદે ઉપાધ્યાયનાં ગુણ ગાઓ ઉદાર. સકલ સાધુ વંદે સહી, અઢી દ્વીપમાં જેહ, પંચમ પદ આદર કરી, જપજે ધરી સનેહ. છટ પદે દર્શન નમે, દરિસણ અજુઆલે, નમે નાણુ પદ સાતમે, જિમ પાપ પખાલે. આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ, પદ નવમે બહુ તપ તણે, ફળ લીજે અભંગ. Page #335 -------------------------------------------------------------------------- ________________ નવપદના સ્તરને ૩૦e એણે પરે નવપદ ભાવશું એ જપતાં નવ નવ કેડ, પંડિત શાન્તિ વિજ્ય તણે, શિષ્ય કહે કર જોડ. ૬ શ્રી સિદ્ધચક્ર આરાધીએ, આ ચઇતર માસ, નવ દિન નવ આંબેલ કરી, કીજે એાળી ખાસ. કેસર ચંદન ઘસી ઘણુ, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પુંજીયા મયણું ને શ્રીપાળ. પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપ ત્રણ કાળ ને, ગણુણું તેર હજાર. કષ્ટ ટળ્યું ઉંબર તણું, જપતાં નવ પદ ધ્યાન, શ્રી શ્રીપાલ નરદ થયા, વાધ્ય બમણે વાન. સાતમેં કેઢી સુખ લહા, પામ્યા નિજ આવાસ, પુણ્ય મુક્તિ વધૂ વર્યા, પામ્યા લીલ વિલાસ. આર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ, છત્રીશ ગુણ આચાર્યન-જ્ઞાનતણા ભંડાર. પચ્ચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ, શ્યામ વર્ણ તનુ શોભતા જિન શાસનના ઈશ. જ્ઞાન નમું એકાવને, દશનના સડસઠ, સૌોર ગુણ ચારિત્રના તપના બાર તે જી. એમ નવપદ યુકતે કરી, ત્રણ શત અષ્ટ (૩૦૮) થાય, પૂજે જે ભવી ભાવાશું તેના પાતક જાય. પૂજ્યા મયણું સુંદરી, તેમ નરપતિ શ્રી પાળ, પુણ્ય મુક્તિ સુખ લહ્યા, વરીયા મંગળમાળ. ૪ ૫ નવપદના સ્તવને શ્રી સિદ્ધચક આરાધીઓ, જિમ પામે છે ભવિ કેડિ કલ્યાણ કે, શ્રી શ્રીપાલ તણે પરે, સુખ પામે છે લહી નિર્મળ નાણુ કે. શ્રી સિદ્ધચક આરાધીયે. ૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી વિધિ સંગ્રહ નવપદ ધ્યાન ધરે સદા, ચેખેચિ હે આણું બહુભાવ કે વિધિ આરાધન સાચવે, જિમ જગમાં છે હાય જશને જમાવ કે શ્રી સિદ્ધ. ૨ કેશર ચંદન કુસુમશું, પૂજી જે હે ઉવેખી ધૂપ કે, કુંદરૂ અગરને અગરજા, તપદિનતાં હે તપ કીજે ધૃત દીપકે, શ્રી સિદ્ધ. ૩ આ ચૈત્ર શુકલ પક્ષે, નવ દિવસે હું તપ કીજે એહ કે, સહજ ભાગી સુસંપદા, સેવન સમ છે ઝબકે તન દેહકે. શ્રી સિદ્ધ. ૪ જાવ જીવ શકતે કરે, જિમ પામે છે નિત્ય નવલા ભેગ કે, સાડા ચાર વરસ તથા, જિન શાસન એ માટે એગ કે, શ્રી સિદ્ધ પર વિમળદેવ સાનિધ્ય કરે, ચક્રેશ્વરી હે કરે તાસ સહાય કે, શ્રી જિનશાસન સોહીએ, એહ કરતાં હે અવિચળ સુખ થાય કે. શ્રી સિદ્ધચક્ર. ૬ મંત્ર, તંત્ર, મણિ ઔષધિ, વશ કરવા કે શિવરમણી કાજ કે ત્રિભુવન તિલક સમેવડી, હોય તે નર હે કહે નય કવિરાજ કે. - શ્રી સિદ્ધ. ૭ ૨ અહે ભવિ પ્રાણું રે સે,સિદ્ધચક્ર ધ્યાન સમે નહિ મે અહે, જે સિદ્ધચક્રને આરાધે, તેહને જગમાંહિ જશ વધે અહ૦ ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત, ત્રીજે પદ રે સૂરીશ, એથે ઉવઝાયને પાંચમે મુનિશ અહ૦ ૨ છઠું દરિસણ રે કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે, આઠમે ચારિત્રપાલે, નવમે તપથી મુક્તિ ભલે અહ૦ ૩ આંબેલ ઓળી રે કીજે, નવકારવાલી વીશ ગણજે, ત્રણે ટંકન દેવ પડિલેહણ, પડિકામણું કીજે. અહ૦ ૪ ગુરૂ મુખ કિરિયા રે કીજે, દેવગુરૂ ભક્તિ ચિત્તમાં ધરીને, એમ કહે રામને રે શિશે, એળી ઉજવીએ જગી અહે. પ અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓળી, ઓળી કરતાં આપદ જાએ, રિદ્ધિસિદ્ધ લહએ બહુલ. અવ૦ ૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ નવપદના સ્તવનને ૩૧૧ આસે ને ચિત્રે આદરશું સાતમથી સંભાળી રે, આળસ મેલી આંબિલ કરશે, તસ ઘર નિત્ય દિવાળી અવ૦ ૨ પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલી રે, સિદ્ધચકને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાલી. અવ૦ ૩ દહેરે જઈને દેવ જુહારે; આદીશ્વર અરિહંત રે, વિશે ચાહીને પૂજ, ભાવશું ભગવંત. અવ. ૪ બે ટંક પડિકકમણું બોલ્યું, દેવવંદન ત્રણ કાળી રે, શ્રી શ્રીપાલ તણી પરે સમજી ચિત્તમાં રાખે ચાલ, અવ૦ ૫ સમક્તિ પામી અંતર જામી, આરાધે એકાંતરે, સ્વાદુવા પંથે સંચરવા, આવે ભવને અંત. અવ. ૬ સત્તર રાણું સુદિ ચિત્રીએ, બારસે બનાવી રે, સિદ્ધચક ગાતાં સુખ સંપત્તિ ચાલીને ઘેર આવી. અવ૦ ૭ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી ચાલે રે, ભવના ભાવઠ તે ભાંજીને મુક્તિ પુરીમાં મહાલે રે. અવ૦ ૮ ૪ સિદ્ધચક્રને ભજીએ રે, કે ભવિયણ ભાવ ધરી, મદ માનને તજીએ રે કે કુમતિ દૂર કરી; પહેલે પદે રાજે રે, કે અરિહંત ત તહે, બીજે પદે છાજે રે, કે સિદ્ધ પ્રગટ ભણું. સિદ્ધ૦ ૧ ત્રીજે પદે પીળા રે, કે આચારજ કહીએ, ચેથે પદ પાઠક રે, કે નીલ વર્ણ લહીએ. સિદ્ધ૦ ૨ પાંચમે પદ સાધુ રે, કે તપ સંયમ શૂરા, શ્યામ વણે સોહે રે, કે દર્શન ગુણ પૂરા. સિદ્ધ૦ ૩ દર્શન જ્ઞાન ચારિત્ર રે, કે તપ સંયમ શુદ્ધ વરે, ભવિયણ ચિત્ત આણું રે, કે હૃદયમાં ધ્યાન ધરે સિદ્ધ૦ ૪ સિદ્ધચકને ધ્યાને રે, કે સંકટ ભય ન આવે; કહે ગૌતમ વાણું રે, કે અમૃતપદ પાવે. સિદ્ધ૦ ૫ ૫ નવપદ ધરો ધ્યાન ભવિ તુમે નવપદ દરજે ધ્યાન, એ નવપદનું ધ્યાન કરતા, પામે છવ વિશ્રામભવિતુમે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી વિધિ સંગ્રહ અરિંહત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકળ ધુણ ખાણ ભવિ. ૨ દર્શન, જ્ઞાન, ચારિત્રએ ઉત્તમ, તપ તપ કરી બહુમાન ભવિ. ૩ આસો ચત્રની સુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણુ ભવિ. ૪ એમ એ યાસી આંબલ કીજે, વરસ સાડાચારનું માન ભવિ. ૫ પડિકમણ, દીય ટંકના કીજે, પડિલેહણ બે વાર ભવિ૦૬ દેવવંદન ત્રણ ટંકનાં કીજે, દેવ પૂજે ત્રિકાળ. ભવિ. ૭ બાર આઠ છત્રીશ પચવીશને, સત્તાવીશ સડસઠ સારા ભવિ. ૮ એકાવન સીર પચાસને, કાઉસગ કરે સાવધાન ભવિ૦ ૯ એક એક પદનું ગણાણું ગણાયે દેય હજાર ભવિ. ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર, ભવિ. ૧૧ કરજેડી સેવક ગુણ ગાવે, મેહન ગુણ મણિમાળ, ભવિ. ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખટાળ, ભવિ. ૧૩ ૬ સિદ્ધચક્ર સેહેરે પ્રાણી, ભદધિ માંહે તારક હો જાણ, ભવિ૦ ૧ વિધિ પૂવક આરાધી જે, જિમ સંચિત પાતક છીએ. સિદ્ધ પ્રથમ પદે અરિહંત, બીજે પદે વળી સિદ્ધ ભગવંત, ત્રીજે પદે આચાર્ય જાણું, ચોથે પદે ઉપાધ્યાય વખાણું સિદ્ધ૦ ૨ પાંચમે પદે સકલ મુનીન્દ્ર, છઠે દર્શન શિવ સુખ કંદ, સાતમે પદે જ્ઞાન વિબુધ, આઠમે ચારિત્ર ધાર વિશુદ્ધ. સિદ્ધ ૩ નવમે પદ તપ સાર, એક એક પદ જપે દોય હજાર, નવ આંબલ ઓળી કીજે, ત્રણ કાળ છનને પૂછજે. સિદ્ધ૪ દેવવંદન ત્રણ વાર પડિક્કમાણું પડિલેહણ ધાર રત્ન કહે એમ આરાધે. શ્રી શ્રીપાળ મયણા જિમ સુખ સાધે. સિદ્ધ ૫ ૭ ભવિયાં ! શ્રી સિદ્ધચક્ર આરાધે, તમે મુકિત મારગને સાધે, એહ નરભવ વભ લીધે હે લાલ નવપદ જાપ જપીજે ૧ ત્રણ ટંક દેવ વાંદી જે, ત્રિકાલે જિન પૂછ જે, આંબિલ તપ નવ દિન કીજે હે લાલ નવ૦ ૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ -નવપદના સ્તવને ૩૧૩ શુદિ આસે રૌત્ર જ માસે, તપ સાતમથી અભ્યાસે, પદ સેવ્યા પાતક નાસે હે લાલ. નવ મયણાને નૃ૫ શ્રીપાલે, આરાધે મંત્ર ઉજમાલે એહ દુઃખ દેહગને ટાળે હે લાલ. નવ એહની જે સેવા સારે, તસ મયગલ ગાજે બારે; ઈતિ, ભીતિ અનીતિ નિવારે છે લાલ. નવ મિથ્યાત્વ વિકાર અનિષ્ટ ક્ષય, જાયે દોષી દુષ્ટ હે લાલ, “ઈણ સેવે સમકિત પુષ્ટ હે લાલ. જશવંત જિનેન્દ્ર સુસાખે, ભાવે સિદ્ધચક્રનાં ગુણભાખે, તે જ્ઞાન વિનેદ રસ ચાખે હે લાલ. શ્રી સિદ્ધચક આરાધીયે, શિવસુખ ફલ સહકાર લાલ રે, જ્ઞાનાદિ ત્રણ રત્નનું, તેજ ચઢાવણ હાર લાલ રે. શ્રી સિ. ૧ ગૌતમે પૂછતા કહ્યો, વીર જિર્ણોદ વિચાર લાલ રે, નવપદ મંત્ર આરાધતાં, ફલ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિ. ૨ ધર્મરથના ચાર ચક છે, ઉપશમ ને સુવિવેક લાલ રે. સંવર ત્રીજું જાણયે, ચોથું સિદ્ધચક્ર છેક લાલ રે. શ્રી સિ. ૩ ચકી ચક્રને રથ બેલે, સાધે સયલ છખંડ લાલ રે, તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે. શ્રી સિ. ૪ મયણા ને શ્રીપાલજી, જપતાં બહુફલ લીધ લાલ રે; ગુણ જશવંત જિતેંદ્રને, જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલ રે. શ્રી સિ. ૫ ૧ વીર જિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયાજી, એક દિન આણ વીરની લઈને રાજગૃહિ સંચરીયા, શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણજી, પર્ષદા આગલ ચાર બીરાજે, હવે સુણે ભવી પ્રાણજી. માનવ ભવ તમે પુણ્ય પામ્યા, શ્રી સિદ્ધચક આરાધોજી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવક્ઝાયા, સાધુ દેખી ગુણ વાધાજી; દરિસણ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી, ધુર આસેથી કરવા આંબલ, સુખ સંપદા પામી જે જી. શ્રેણિકરાય ગૌતમને પૂછે સ્વામિ ? એ તપ કેણે કીધજી નવ આંબલ તપવિધિશું કરતાં, વાંછિત સુખ કેણે લીધે, Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી વિધિ સંગ્રહ મધુરી વની બોલ્યા શ્રી ગૌતમ, સાંભળે શ્રેણિકરાય વયણજી; “રોગ ગ ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મયણાજી” ૩ રૂમઝુમ કરતી પાયે નેહર, દીસે દેવી રૂપાલી, નામ ચકેસરી ને સિદ્ધાઈ, આદિ જિન-વીર રખવાલીજી; વિદ્ધકોડ હરે સહ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણુવજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માય. ૪ ૨ જિન શાસન વંછિત, પૂરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણી, સિદ્ધચક ગુણમાલ, તિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ; તે અજર અમર પદ, સુખ પામે સુવિશાલ. અરિહંત સિદ્ધ વંદે, આચારજ ઉવઝાય, મુનિ દરિસણ નાણુ, ચરણ તપ એ સમુદાય, એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ યાને ભવિના, ભવ કેટિ દુઃખ જાય. - ૨ આ ઐતરમાં, સુદિ સાતમથી સાર; પૂનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર, દેય સહસ ગણણું, પદ સમ સાડા ચાર; એકાસી આંબલ, તપ આગમ અનુસાર, શ્રી સિદ્ધચક સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રી શ્રીપાલતણું પરે, સુખ પુરે સ્વયમેવ; દુઃખ દેહગ નાવે, જે કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરૂને, રામ કહે નિત્ય મેવ. ૪ ૩ અરિહંત નમે, વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહૂનમે, દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમે. ૧ અરિહંત અનંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે, પડિક્રમણ દેવવંદન વિધિશું, આંબિલતપ ગણણું ગણવું વિધિથું ૨ છહરી પાળી જે તપ કરશે, શ્રીપાલ તણું પરે ભવ તરશે, સિદ્ધચકને કુણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે. ૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ નવપદની થયે ૩૧૫ સાડા ચાર વરસે તપ પુરે, એ કર્મ વિદારણ તપ શુર, સિદ્ધચકને મનમંદિર થાપ, નય વિમલેસર વર આપે. ૪ ૪ પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક્ર સદાય,જપીયે નવપદને જા૫ સદા સુખદાય, વિધિ પૂર્વકએ તપ, જે કરે થઈ ઉજમાલતે સવિ સુખ પામે મયણને શ્રીપાલ૦ ૧ માલવપતિ પુત્રી મયણુ અતિ ગુણવંત, તસ કર્મ સંગે, કેઢી મળી કંત, ગુરૂ વયણે તેણે, આરાધ્યું તપ એહ, સુખ સપંદ વરિયાં, તરિયા ભવજળ તેહ. આંબિલ ને ઉપવાસ, છટ્ટ વલી અઠ્ઠમ, દશ અઠ્ઠાઈ પંદર, માસ છમાસી વિશેષ, ઈત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર જે ભવિયણ કરશે, તે તરસે સંસાર. તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્વર યક્ષ, સહ સંઘના સકંટ. ચુર થઈ પ્રત્યક્ષ, પુંડરીક ગણધાર કનકવિજ્ય બુધ શિષ્ય, બુધ દર્શન વિજય કહે પહોંચે સકલ જગશ ૪ , નસ કમ વરિયો રે વયણે ૫ વીર જિનેશ્વર ભુવન દીનેધર, જગદીશ્વર જ્યકારી, શ્રેણિક નરપતિ આગળ જપે સિદ્ધચકે તપ સારીજી, સમકિત દષ્ટિ ત્રિકરણ શુદ્ધ, જે ભવિયણ આરાધેજી, શ્રી શ્રી પાળ નદિ પરે તસ, મંગળ કમળ વાધેજી, ૧. અરિહત વચ્ચે સિદ્ધ સૂરિ પાઠક સાહુ ચિહુ દિશિ સહેજી, દંસણુ નાણુ ચરણ તપ વિદિશે, એહ નવપદ મન મેહેજી, આઠ પાંખડી હદયાબુજ રેપી, લાપી રાગ ને રેશજી, એ હીં પદ એકે કેની ગણીએ નવકારવાલી વિશજી, ૨. આસો ચૈત્ર સુદિ સાતમથી, માંડી શુભ મંડાણજી, નવનિધિ દાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણજી દેવવંદન પડિક્કમણું પૂજા સ્નાત્ર મહોત્સવ અંગજી એહ વિધિ સઘળે જિહાં ઉપદિ પ્રણમું અંગ ઉપાંગજી ૩. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી વિધિ સંગ્રહ તપ પુરે ઉજમણું કીજે લીજે નરભવ લાહોજી જિનગૃહ પ્રતિમા સાધમીવત્સલ, સાધુ ભકિત ઉત્સાહજી વિમલેશ્વર ચકેશ્વરી દેવી સાનિધ્યકારી રાજેશ શ્રી ગુરુ ક્ષમાવિજય સુપસાયે મુનિ જિન મહિમા છાજેશ ૪ ૬ અંગ દેશ ચંપાપુરી વાસી, મયણું ને શ્રીપાલ મુખાશી સમકિત શું મન વાસ, આદિ જિનેશ્વરની ઊલાસી ભાવે પૂજા કીધી મન આશી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોંઢ ગયે તેણે નાશી સુવિધિ શું સિદ્ધચક્ર ઉપાસી, થયા સ્વર્ગના વાસી આ ચૈત્ર તણું પૂર્ણ માસી પ્રેમે પૂજે ભક્તિ વિકાસી, આદિ પુરુષ અવિનાસી. ૧ કેશર ચંદન મૃગમદ ઘોળી હરખેશું ભરી હેમકાળી શુદ્ધ જળ અંધળી, નવ આંબિલની કીજે ઓળી; આસો સુદ સાતમથી ખેલી, પૂજે શ્રીજિન ટેળી, ચઉતિ માંહે આપદા ચળી, દુર્ગતિનાં દુઃખ દુરે ઢળી કર્મ નિકાચિત રેળી, કર્મ કષાય તણા મદ રેળી. જેમ શિવ રમણ ભમર ભેળી, પામ્યા સુખની ઓળી. ૨ આસો સુદ સાતમ શું વિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી નવ આંબિલની સારી, ઓળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ બે કીજે ધારી, સિદ્ધચક્ર પૂજે સુખકારી, શ્રી જિનભાષિત પર ઉપકારી, નવદિન જાપ જપે નરનારી જેમ લહો મોક્ષની બારી નવપદ મહિમાં અતિ મનોહારી, જિન આગમભાખે ચમત્કારી, જાઊં તેહની બલિહારી. ૩ શ્યામભમર રસ સમ વીણા કાળી,અતિ સોહે સુંદર સુકુમાળી જાણે રાજમરાળી, જલહુલ ચક્ર ધરે રૂપાળી શ્રી જિન શાસનની રખવાળી ચકેશ્વરી મેં ભાળી જે એ ઓળી કરે ઉજમાળી, તેનાં વિધન હરે સા બાળી સેવક જન સંભાળી ઉદયરત્ન કહે આસનવાળી જે જિન નામ જપે જપમાળી તસ ઘર નિત્ય દીવાળી Page #343 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તપ અને તેને વિધિ ૩૧૭ વિવિધ તપ અને તેને વિધિ તપની વિધિમાં વપરાતા સાંકેતિક શબ્દ ખ૦ ખમાસણ દેવાં સારા સાથીયા કરવા, લેકાટ લેગસ્સને કાઉસગ્ન કર. પ્રવ પ્રદક્ષિણા દેવી. નવ નવકારવાલી ગણવી. આમ. બધા તપમાં સમજી લેવું. દરેક તપમાં હંમેશા કરવાને વિધિ પાટ, બાજોઠ વગેરે ઉચ્ચસ્થાન ઉપર જ્ઞાનની સ્થાપના કરવી, જમણ બાજુ ઘીને દી૫ક ફાનસમાં રાખે. ડાબી બાજુએ ધૂપધાણામાં ધૂપ. કરે. હંમેશાં વાસક્ષેપ તેમજ શક્તિ પ્રમાણે રૂપાનાણું વગેરેથી જ્ઞાનપૂજન કરવું. ત્યાર બાદ “નમેન્ટ બેલી નીચે લખેલ “નિવ્વાણું, મગે વગેરે ગાથાથી જ્ઞાનની સ્તુતિ કરવી. પછી ખમા દઈ ઈરિયાવહી. તસઅનW૦ કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસગ્ન કરે, પછી પ્રગટ લેગસ્સ કહે. બાદ ત્રણ ખમાસમણ, દઈ જ્ઞાનનું ચૈત્યવંદન અને સ્તવન આ ચેપડીમાં છાપેલ છે તે બેલડું.. ૪૫ આગમનું તપ ચાલતું હોય તે સ્તવન તરીકે પસ્તાલીસ આગમમાંથી જે દિવસે જે આગમની આરાધને હેય તે પૂજાની ઢાળ બલવી. સ્તુતિ પણ ચેપડીમાં છાપેલ છે. ત્યાર બાદ ખમાસમણના દુહા બોલીને ખમાસમણ દેવાં કાઉસ્સગ્ગ, નવકારવાલી, સાથીયા વગેરે વિધિ કર. તે ઉપરાંત પ્રભુ પૂજા, બંને ટંક પ્રતિક્રમણ, પડિલેહણ, ત્રિકાલા દેવવંદન, તપ ચાલે ત્યાં સુધી હંમેશા બ્રહ્મચર્ય પાલન વગેરે સાચવવા. માટે ખાસ ધ્યાન દેવું. (૩) ૪૫, આગમ તપને વિધિ. આ તપમાં ૪૫ દિવસ સુધી સંલગ્ન એકાસણાં કરવા; રોજેરોજ આગળ લખેલા પદમાંથી એકએક પદનું જુદું જુદું ગણણું ગણવું, સાથીઆ, ખમાસણ, કાઉસ્સગ્ગ, નવકારવાલી વગેરે આ પુસ્તકમાં આગળ આપેલ કેષ્ટક પ્રમાણે કરવું. Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સ ંગ્રહ રોજ સ્નાત્ર ભણાવી જ્ઞાન-પુસ્તકનુ પૂજન કરી, શ્રુતજ્ઞાનનું ચૈત્યવદન એલીને, પછી સ્તવન વખતે જે દિવસે જે આગમની આરાધના હૈાય તે આગમની પૂજા (ઢાળ) કહેવી. જ્ઞાનની કાઈ પણ થાય કહેવી. ૩૧૮ ・ તપ પૂર્ણ થયે ૪૫ આગમનેા ભન્ય વરઘોડો ચઢાવવા, પૂજા પ્રભાવનાદિ કાર્યાં કરવાં. તેમજ ૪૫ આગમની રચના કરી, તેની આગળ ૪૫૪૫ વસ્તુઓ મૂકવૌ. તેની આગળ ૪૫ આગમની મેાટી પૂજા વગેરે ભણાવવી. સહુએ છેલ્લા દિવસે અવશ્ય ગુરુપૂજન કરવુ. શ્રી ન ંદીસૂત્ર તેમજ શ્રી ભગવતીજી સૂત્ર, આ બંને સૂત્રની આરાધના હોય ત્યારે તેની સુવણુ મહેારથી પૂજા કરવી. પહેલા તથા છેલ્લા દિવસે રૂપાનાણાથી અને શેષ દિવસે યથાશક્તિ દ્રવ્યથી તેમજ વાસક્ષેપથી પૂજા તે સહુએ હુમેશાં જરૂર કરવી. શ્રુતજ્ઞાન પૂજન વખતે બેલવાની સ્તુતિઓ, નમેાહ સિદ્ધાચાર્યે પાધ્યાય સસાધુભ્યઃ નિવ્વાણુમન્ગે વરજાણુ કપ, પાસિયાસે સકુવાઈ ૪૫, મય જિણાણું સરણુ બુઠ્ઠાણું, નમામિ નિચ્ચ તિજગપહાણુ, આધાગાધ સુપદ પદવી નીર પૂરાભિરામ, જીવહિંસા વિરલલહરી સગમાગાદેહ', ચૂલાવેલ ગુરુગમમણિસ...કુલ દૂર પાર સાર' વૌરા ગમજલનિધિ' સાદર સાધુ સેવે. અદ્વિત્ર પ્રસૂત, ગણધર રચિત દ્વાદશાંગ, વિશાલ', ચિત્ર ખડ્વયુકત મુનિગણવૃષભૈ ધૉરિત બુદ્ધિમદ્દભિઃ માક્ષાગ્રદ્વારભૂત' વ્રતચરણુફલ જ્ઞેયભાવ પ્રદીપ', ભકત્યા નિત્યં પ્રપદ્યે શ્રુતમહમખિલ સવ`લાકૈક સારમ્, જિન જોજનભૂમિ, વાણીના વિસ્તાર, પ્રભુ અથ પ્રકાશે રચના ગણધર સાર; સેા આગમ સુણતા, છેદી જે ગતિચાર, જિનવચન વખાણી લડીએલવનાપાર Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રુતજ્ઞાનનું ચૈત્યવંદન-સ્તુતિ ૩૧૯ શ્રી શ્રુતજ્ઞાનનું ચિત્રવદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વપર પ્રકાશક જેહ, જાણે દેખે જ્ઞાનથી, શ્રતથી ટલે સંદેહ, અનભિલાય અનંત ભાવ, વચન અગેચર દાખ્યા, તેહને ભાગ અનંત, વચન પર્યાયે આખ્યા; વળી કથનીય પદાર્થનેએ, ભાગ અનંતમે જેહ, ચૌદે પૂરવમાં ર, ગણધર ગુણ સનેહ. માંહોમાંહે પૂરવધરા અક્ષર લાભે સરીખા, છઠાણવડીયા ભાવથી, તે મૃત મતિય વિશેષા, તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા, સમકિત શ્રુતના માનીયે; સવ પદારથ સાચા દ્રવ્ય–ગુણુ-પર્યાયે કરી, જાણે એક પ્રદેશ, જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશ. ચેવિશ જિનના જાણીએ, ચૌદ પૂરવઘર સાધ, સ્વશત તેત્રીસ સહસ છે, અઠ્ઠાણું નિરુપાધ, પરમત એકાંતવાદીના, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમક્તિવંતે ગ્રહ્યાં, અર્થ યથારથ થાય; અરિહંત શ્રુતકેવળી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત, શ્રુતપંચમી આરાધવા વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. ૩ શ્રી શ્રુતજ્ઞાનની સ્તુતિ ત્રિગડે બેસી શ્રીજિન ભાણ, બોલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ, અરિહંત શાસન સફરી સુકાન ચઉઅનુગજિહાંગુણખાણ,આતમઅનુભવઠાણ સકલ પદારથ ત્રિપદી જાણ જે જન ભૂમિ પસરે વખાણ દેષ બત્રીશ પરિહાણ, કેવળ ભાષિતને શ્રતના વિજયલક્ષમૌસૂરિ કહે બહુમાનચિત્ત ધરજે તેસાણ ખમાસણના દુહાઓ દિવસ, ૧ મઈ સુઅ એહિ મન પજવા, પંચમ કેવળ નાણુ, નદિસત્ર માંહે કહ્યાં, પૂજું તે સુહજાણુ. ૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ દિવસ ૨ શ્રી અનુયાગદુવારમાં ચઉ અનુગ વિચાર, શબ્દા ભાસન રમણુતા, કરી પૂજો નરનાર. ધન્ય ધન્ય આગમ જનતણું, એધિ ખીજ ભંડાર; નાણુ ચરણરણે ભર્યાં, શાશ્વત સુખ દાતાર. દશવૈકાલિક સૂત્રમાં, મુનિ માગ અધિકાર; ભાવે તેહ આરાધતા, પાર્મી જે ભવપાર. ઉત્તરાધ્યયને ઉપદિશ્યાં, અલ્ઝયણા સેહામણાં, પૂજા શ્રી તજી, લેાભ ન જાસ છત્રી; સમજી અ જગદીશ. લગાર; તે અણુગાર. છે ચાર, ભવપાર. ખાસ; ક્રોધ માન માયા શુદ્ધ તુચ્છ આહાર લે, વંદું ચારિત્ર તરૂના મૂલસમ, મૂળ સૂત્ર શ્રી જિનરાજે વખાણીયાં, પૂજા લહે આવશ્યક આરાધિયે, ષટ્ અધ્યયને નમન સ્તવન પૂજન કરી, કરા આતમ લઘુનીશીથમાં સાધુના, ઉત્તમ કહ્યો આચાર; ધન્ય તે અણુગારને, જે ધર્મ નિરતિચાર. ८ વ્યવહાર સૂત્રમાં ભાખીચા, વ્યહવાર પંચ પ્રકાર; ગણધરને શ્રી જિનવ, વરવા શિવ વહુ સાર. સુપ્રકાશ ૩ ૫ ७ ૯ ૧૦ શ્રી વિધિ સ ંગ્રહ તેશું નેહ; પ્રકાર; ષત્રત પાલક મુનિ તણા, ભાખ્યા ૧૮ શ્રુત જેહ; છેદ્ર સૂત્ર તે જાણીએ, ધરીએ શ્રુત શ્રુતપદ દાયક તણી, પૂજા વિવિધ કરતાં જિનપદ પામીચે, સકળ જ ંતુ બૃહત્કૃપમાં ભાખીયા, મુનિવરના કુલ્યાકલ્પ વિભાગથી, શ્રી જિનવરે હિતકાર. આચાર; નિરધાર. ૩. ૪ ८ ૧૦ Page #347 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણના દુહાઓ ૩૨૧ ૧૧ જિત કલ્પ સૂત્રો કહો, આલેયણ અધિકાર; શ્રી જિનરાજે જીવને, કરવા ભવ નિસ્તાર. ૧૨ મહા નિશીથ સિદ્ધાંતમાં, મુનિ મારગ નિરધાર; વીરજિણંદ વખાણી, પૂજું તે શ્રુતસાર કૃતઘર વીર જિણુંદના, ચૌદ સહસ અણગાર; પ્રત્યેક બુદ્ધ તેણે રચ્યા, પઈના ચૌદ હજાર, સંપ્રતિ પણ વરતે ઘણા, પણ દશને પડઘેષ; તે આગમને પૂજતે, કરે પુણ્યને પિષ. ૧૪ રાગ દ્વેષને છેદ, ભેદજે આઠે કર્મ સ્નાતક પદને અનુસરી, ભજ જે શાશ્વત શર્મા ૧૫ જિનઆણા આરાધતાં, તપ જપ કિરિયા જે; ભર પરિજ્ઞા સૂત્રમાં કહ્યું, શિવપદ લહે તે ભાવતીર્થ આધાર છે, જંગમ તીરથ ચાર થાવર તીર્થ અસંખ્યમાં, મુખ્ય શત્રુજય ગિરનાર પાદપેગમ અણુસણ કરી, સિદ્ધિ લહ્યા જિન સર્વ; તે જિનવરની પૂજના, કરીએ મુકી ગર્વ. ૧૭ જન્મ જરા મરણે કરી, ભમી ચઉ સંસાર; કિમહિક જેગે નરભવ લહ્યો, તે કર ધર્મ ઉદાર. કેવળ ના દર્શન ધરા, ત્રણ જગત શિરતાજ કાલેક પ્રકાશ કર, નમે સકલ જિનરાજ. ૧૯ ચઉહિ દેવ નિકાયના, ઇંદ્ર વૃદ નમે જા; તે જિનરાજને પૂજતાં, પાપ તાપ હેય નાશ. ૨૦ સાધન સાધે સિદ્ધિનાં, સાવધાન પણ સાર, તે મુનિવર આરાધના, કરી પામે ભવપાર. ૨૧ મહાપચ્ચકખાણ પનામાં પતિ વૈજયંત અનશન આરાધતાં હોય મુનિ શિવવધુ કંત. વિ. સં. ૨૧ . . . ૨૧ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ૨૨. ૨૫ શ્રી વિધિ સંગ્રહ તિથિવાર કરણે ભલું, શુભ મુહૂર્ત લઈ જેહ, સાથે ધર્મ સોહામણે, નિશ્ચય ફળ લહે તેહ. તીર્થપતિ નમે તીર્થને, તીર્થ તે દ્વાદશ અંગ; તે સેવી જિનપદ લહે, શ્રીયંત નૃપ અંગ. ૨૩ સમકિત દર્શન શુદ્ધતા, કારક બીજું અંગ; પૂજે ધ્યાએ ભવિજના, ઝીલે જ્ઞાન તરંગ. ત્રિવિધ અવંચક વેગથી, પૂજે ત્રીજું અંગ; ઠાણ આસન મુદ્રા કરી, લહે શિવવધૂ નવરંગ. સત સમવાય વખાણ્યા, ચઢતા એથે અંગ, પૂજે ધ્યાએ એહને, ભાવ થકી ધરી રંગ. પાવન પંચમ અંગમાં, પ્રશ્ન છત્રીસ હજારઃ ગૌતમ ગણધરે પૂછીઆ, વીરે કહ્યા નિરધાર. પત્રતધારી ષટુ પદે, લેતા ઉંછ આહાર યુગપ્રધાન શ્રી જંબૂએ, પૂછયા અર્થ વિચાર અંગ ઉપાસકમાં કહ્યા, દશ શ્રાવક અધિકાર વીરજિણુંદ વખાણીઆ, ધન્ય તેડના અવતાર નિરુપમનેમિ જિણુંદની, સાંભળી દેશના સાર; ગોયમ સમુદ્ર સાગર પ્રમુખ, પામ્યા ભવજળ પાર જલિ યાલિ ઉવયાલિમુનિ, પરિણું વારિસેણ; સંયમ લઈ અનુત્તર ગયા, હું વંદુ તિવિહેણુ. ૩૧ ત્રિપદી અથ પ્રકાશિઓ, ગણધરને જિનરાજ; તે જિનદેવને પૂજતાં, લહીએ શિવ સામ્રાજ્ય. બાંધ્યાયે કષાયથી, કર્મ અશુભ શુભ જેહ, જિન જેમાગમ સેવથી, ક્ષય કરી લહે શિવ ગેહ. ૩૩ અંગતણા પર એને, વિસ્તાર તેહ ઉપાંગસેવે ધાવે એહને, મન ધરી અધિક ઉમંગ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ૩૪ ૩૫ ३६ ३७ ૩૮ ખમાસમણના દુહાઓ આચારાંગને ભાખીયે, વિરે કરી વિસ્તાર, સૂત્ર ઉવવાઈ સુહામણું, પૂછ લહે ભવપાર. ૩૫ શ્વેતાંબી નામ નગરી ધણ, નામ દેશી રાય; કેશી ગણધર દેશના, સાંભળી શ્રાવક થાય. સમક્તિધારી શુભમતિ, પાળી નિર્મળ ધર્મ, નિરૂપમ સુરસુખ અનુભવી, મણુઅભાવે શિવશમ ૩૬ જીવાજીવ પદાર્થને, અભિગમ જેહથી થાય; જીવાભિગમ ઉપાંગને, પૂજતાં પાપ પલાય. ૩૭ પનવામાં પ્રેમથી પર છત્રીશ ઉદાર, ભાખ્યાં બહુ અર્થ ભર્યા, તે પૂજે નરનાર ૩૮ સૂરપન્નત્તિ સૂત્રમાં, યમુના જનક વિચાર ભાખ્યા એમ ગણધરે, ચાર તણે વિસ્તાર ૩૯ ચેસઠ સુરપતિ સુરતતિ, સમકિતધારી સુરંગ; જન્મમહોત્સવ જિન તણે કરે મન ધરી ઉછરંગ. ૪૦ ચંદપન્નત્તિ સૂત્રમાં, તિષ ચાર વિચાર, ૪૧ આશા દાસી વસ પડ્યાં, જડ્યાં કર્મ જંજીર; પરિગ્રહ ભાર ભરે નડ્યાં, સહે નરકની પીર. ૪૨ કપવંડસીયા સૂત્રમાં જે ભાખ્યા અણગાર, તસ પદ પદ્મ વંદન કરૂં, દિવસ માંહે સે વાર. ૪૩ પુપિફઆસૂત્રની પૂજના, કરજે પંચ પ્રકાર જેનાગમની પૂજન, શિવસુખ ફળ દાતાર. પુષ્પચૂલિયા સૂત્રમાં, શ્રી ધૃતિકીર્તિ બુદ્ધિ દશ દેવી જિન ભક્તિથી, આગલે ભવે લહે સિદ્ધિ. ચારિત્ર નિરતિચાર જે, પાળે નિર્મળ મન; નિષધાદિક મુનિવર પરે, સરવારથ ઉત્પન્ન વનિહદશામાં વરણવ્યા, નિષધાદિક મુનિ બાર, કર જોડીને, તેહને સદા, વંદુ વાર હજાર ૩૯ ૪૧ ૪૨ ૪ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ સા. ૧૪ શ્રી વિધિ સંગ્રહ શ્રી પિસ્તાલીશ આગમ તપનું ગણુણું દિન નામ ખમા. લે.–કા. નવ. ૧ શ્રી નંદીસૂત્રાય નમ: ૫૧ ૫૧ પ૧ ૨૦ ૨ શ્રી અનુયાગદ્વાર સૂવાય નમઃ ૬૨ ૩ શ્રી દશ વૈકાલિક ,, , ૧૪ ૪ શ્રી ઉત્તરાધ્યયન , ૫ શ્રી ઘનિર્યુકિત,, ,, ૧૦ ૨૦ ૬ શ્રી આવશ્યક , , ૩૨ ૨૦ ૭ શ્રી નિશીથ છેદ , ;) ૮ શ્રી વ્યવડારક૯પ , , ૯ શ્રી દશાશ્રુતસ્કંધ ,,, ૧૦ શ્રી પંચક૯પ છે , ; ૧૧ શ્રી જીત ૫છેદ , , ૧૨ શ્રી મહાનિશીથ છે,, , ૧૩ શ્રી ચતુઃ શરણ પ્રકીર્ણક ) ૧૪ શ્રી આતુર પ્રત્યાખ્યાન ૧૫ કી ભકત પરિક્ષા , ૧૬ શ્રી સંતાક પ્રકીર્ણક ,, , ૧૭ શ્રી નંદલબૈતાલિક , ૧૮ શ્રી ચંદ્રધ્ય પ્રકીર્ણક , , ૧૯ શ્રી દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક, ,, ૨૦ શ્રી મરણ સમાધિ , ૨૧ શ્રી મહાપ્રત્યાખ્યાન , ઇ ૧૦ ૧૦ ૨૨ શ્રી ગણિવિદ્યાપ્રકીર્ણક,, ,, ૧૦ ૧૦ & S ૨ ૨ ૨ ૨ ૨ ૨ by p 5 5 છે , , ૨૩ . ૨૩ શ્રી આચારાંગ. ૨૪ શ્રી સૂત્રકૃતાંગ ૨૫ શ્રી સ્થાનાંગ ૨૬ શ્રી સમવાયાંગ . ૨૭ શ્રી ભગવતી - ૨૫ ૨૩ ૧૦ ૧ ૦૪ ૨૫ ૨૩ - ૧૦ ૨૫ ૨૩ ૧૦ ૨૦ ૧૦૪ ૧૪ , 9 અ ૪૨ ૪૨ Page #351 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી પિસ્તાલીશ આગમનું ગણણું ૩૨૫ સા. ખમા. લે. કા. નવ. ૨૮ શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂવાય નમઃ ૧૯ ૧૯ ૧૯ ૨૯ શ્રી ઉપાશક દશાંગ , , ૧૦ ૧૦ ૧૦ ૩૦ શ્રી અંતકૃત્ દશાંગ , , ૧૯ ૧૯ ૧૯ ૩૧ શ્રી અનુત્તરવવાઈ , ૨૩ ૨૩ ૨૩ ૩૨ શ્રી પ્રશ્નવ્યાકરણ ૩૩ શ્રી વિપાકાંગ , ૨૦ ૨૦ ૨૦ .. ૧૦ ૨૩ ૩૪ શ્રી ઔપપાતિક એ ૨૩ ૨૩ ૩૫ શ્રી રાજપ્રશ્નીય ૪૨ ૪૨ ૩૬ શ્રી જીવાભિગમ ૩૭ શ્રી પ્રજ્ઞાપને પાંગ ૩૮ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ છે , ૫૭ ૫૭ ૩૯ શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૪૦ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ » » ૫૦ ૫૦ ૪૧ શ્રી કલ્પાવતંસક ૧૦ ૧૦ ૪૨ શ્રી નિરયાવલિકા ૪૩ શ્રી પુપચુલિકા , રુ ૧૦ ૧૦ ૪૪ શ્રી વહિદપાંગ , , ૧૦ ૧૦ ૪૫ શ્રી પુપિપાંગ , ૧૦ ૧૦ ૫૦ ૧૦ ૧૦ [0 ૧૦ ૨૦ (૪) શ્રી અઠ્ઠાવીશ લબ્ધિ ત૫. આ તપમાં ૨૮ દિવસ પર્યત સળંગ એકાસણું (અથવા એકાંતર ઉપવાસ) કરવાથી થાય છે. દરરોજ જુદી જુદી લબ્ધિના નામપૂર્વક ગણણું, કાઉસગ્ન વગેરે નીચે લખેલા કેઠા પ્રમાણે કરવું. રોજ ૫૦-૫૦ સાથીઆ, ખમ, ૫૦ લેગસ્સને કાઉસ્સગ્ગ અને પદની ૨૦ નવકારવાળી ગણવી. હે–ધ્ધિ અઠ્ઠાવીશ ધરી, ગુરુ ગોયમ ગણેશ યા ભાવિ શુભ કરી, ત્યાગી રગને રીશ. ૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ ગણું નામ નામ ૧ શ્રી આમશૌષધિ લબ્ધયે નમઃ |૧૫ શ્રી અરિહંત લબ્ધયે નમઃ ૨ , વિમુડૌષધિ , , ૧૬ , ચકવતિ ) ) ૩ , ખેલૌષધિ , બલદેવ ૪ ,, જલૌષધિ છે વાસુદેવ ૫ , સવષધિ અમૃતાવ ૬ , સંભિન્નશ્રોતસ , , ૨૦ , કોષ્ટક , અવધિ પદાનુસારિ ૮ ,, મનઃ પર્ય , બીજ બુદ્ધિ ૯), વિપુલ મતિ , તેને લેડ્યા ૧૦ ) ચારણ , ઔદારિક , આશિવિષ ,, શીત લેશ્યા , કેવલ » » ૨૬ , બૈક્રિય ૧૩ , ગણધર > > ૨૭ , અક્ષણ મહાનસ . ૧૪ , પૂર્વધર » , ૨૮ , પુલાક (૫) શ્રી ચૌદપૂર્વ તપ આ તપ ત્રણ રીતે થાય છે. શુભ મુહૂર્ત સુદ ચૌદસથી શરૂ કરી, ચૌદ મહિનાની સુદિ ચૌદસે ઉપવાસ કે એકાસણાદિ તપથી થાય છે. અથવા તે દરેક માસની બન્ને ચૌદશે, તપ કરવાથી સાત માસમાં પણ આ તપ પૂરો થાય છે. અથવા સુદ ચૌદશથી આરંભી લગોલગ ચૌદ એકાસણું કરવાથી પણ પૂરો થાય છે. આ તપનું ફળ સમ્યક્રશ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દુહ–આચાદિક નામથી, વસ્તુ નામ મૃતધાર, અર્થ અનેકવિધિ ગ્રહે, તે પણ એક અધિકાર. ૧ દુગ સંય પણ વીશ વસ્તુ છે, ચૌદ પૂરવને સાર, જાણે તેહને વંદના, શ્વાસમાંહે સો વાર. . , ૨ ઉત્પાદકિ પૂર્વ જે, સૂત્ર અર્થ અનુસાર, ' . . . . વિણાપત્ર વણે ભર્યા પૂરવ શ્રુત ભંડાર. ૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭. નામ શ્રી અગિઆર અંગ તપ ગણુણું સા. ખમા. કાઉ. નવ. ૧ શ્રી ઉત્પાદ પૂર્વાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ , આગ્રાયણી પૂર્વાય નમઃ ૨૬ ૨૬, ૨૬ ૨૦. ૩ ) વીર્ય પ્રવાદ પૂર્વાય નમઃ - ૧૬ ૧૬ ૨૦ : ૪ , અસ્તિપ્રવાદ પૂર્વાય નમઃ ૨૮ ૨૮ ૨૮ ૨૦ પ , જ્ઞાનપ્રવાદ પૂર્વાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ , સત્યપ્રવાદ પૂર્વાય નમ: ૨ છ , આત્મપ્રવાદ પૂર્વાય નમઃ ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૮ ) કર્મપ્રવાદ પૂર્વાય નમઃ ૩૦ ૩૦ ૩૦ ૨૦ ૯, પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વાય નમઃ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૦ , વિદ્યાપ્રવાદ પૂર્વાય નમ: ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૧૧ , કલ્યાણપ્રવાદ પૂર્વાય નમ: ૧૨ ૧૨ ૧૨ ૨૦. ૧૨ , પ્રાણવાયપ્રવાદ પૂર્વાય નમઃ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૧૩ , ક્રિયાવિશાલપ્રવાદ પૂર્વાય નમઃ ૩૦ ૩૦ ૩૦ ૨૦. ૧૪ , લેકબિંદુસાર પૂર્વાય નમઃ ૨૫ ૨૫ ૨૫ ૨૦. ( ૬ ) શ્રી અગિઆર અંગ તપ આ તપ અજવાળાં પક્ષની અગયારશથી આરંભીને અગિયાર માસની એકાદશીએ યથાશક્તિ તપ કરવાથી થાય છે અથવા અગિયાર , દિવસ સુધી લગોલગ એકાસણાદિ તપથી પણ થાય છે. આ તપ કરવાથી આગમના બોધની પ્રાપ્તિ થાય છે. સાથીયા, ખમા, કાઉસ્સગ્ગ, ૧૧-૧૧ કરવા. અને નવકારવાલી ૨૦ ગણવી. ગણુણું ૧ શ્રી આચારાંગ સૂત્રાય નમઃ | ૭ શ્રી ઉપાશકદશાંગ સૂત્રાય નમ: ૨ , સૂત્રકૃતાંગ સૂત્રાય નમઃ ૮ ,, અંતકૃદાંગ સુત્રાય નમઃ ૩ , સ્થાનાંગ સૂત્રાય નમઃ ૧ , અનસરપતિક સત્રાય નમઃ ૪ , સમવાયાંગ સૂત્રાય નમઃ | પ / ભગવતી સૂત્રાય નમઃ | ૧૦ , પ્રશ્નવ્યાકરણ સૂવાય નમઃ '' * * * * * ૬ , જ્ઞાતાધર્મકથાંગ સૂત્રાય નમઃ ૧૧ ) વિપાકે સુત્રાય નમઃ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ૦ ૦ શ્રી વિધિ સંગ્રહ (૭) શ્રી યુગપ્રધાન તપ આ તપમાં પહેલા ઉદયનાં દિવસ ૨૦ અને બીજા ઉદયના દિવસ ૨૩ છે. પહેલા ઉદયના તેમજ બીજા ઉદયને પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ કે આયંબિલને તપ કર, બાકીના ૧૮ તેમજ ૨૧ એમ દિવસમાં એકાસણાં કરવાના છે. પહેલા ઉદયમાં કાઉસ્સગ્ન વગેરે ૨૦, કરવા. બીજા ઉદયમાં કાઉસ્સગ્ન વગેરે ૨૩, કરવા. દુહોદ્વાદશ અંગ ઉપાંગના સૂત્ર અરથના જાણ” દશધા રૂચિ શિક્ષા દુવિહ, સૂરિ ધરે ગુણખાણ. પહેલા ઉદયનું ગણુણું ૧ શ્રી સુધર્માસ્વામિને નમઃ | ૧૧ શ્રી ગુણસુન્દરસૂરયે નમ: ૨ જી જે બૂસ્વામિને નમઃ | ૧૨ , કાલિકાચાર્યસૂરયે નમ: ૩ ,, પ્રભવસ્વામિને નમઃ | ૧૩ , કન્દિલાચાર્યસૂરયે નમઃ , શયંભવસ્વામિને નમઃ | રેવતિમિત્રસૂરયે નમઃ , યશભદ્રસૂરયે નમઃ » આર્યધર્મસૂરયે નમ: સંભૂતિવિજયસૂરયે નમ: ભદ્રગુપ્તસૂરયે નમઃ , ભદ્રબાહુસૂરયે નમઃ , ગુપ્તસૂરયે નમઃ સ્થૂલભદ્રસૂર્ય નમઃ , વિશ્વ સ્વામિસૂરયે નમઃ ,, આર્યમહાગિરયે નમઃ | ૧ ,, આર્યરક્ષિતસૂરયે નમઃ , આર્યસુહસ્તિસૂરયે નમઃ | ૨૦ , દુર્બલિકાપુષમિત્રસૂરયે નમઃ બીજા ઉદયનું ગણુણું ૧ શ્રી બ્રસેનસૂરયે નમઃ ૧૦ શ્રી જિનભદ્રક્ષમાશ્રમણસૂરયે નમઃ ૨ , નાગહસ્તિસૂરયે નમઃ ૧૧ , ઉમાસ્વાતિવાચકસૂરયે નમઃ ૩ ,, રેવતિમિત્રસૂરયે નમઃ ૨ , પુષ્પમિત્રસૂરયે નમઃ , સિંહસૂરયે નમઃ ૧૩સંભૂતિસૂરયે નમ: ૫, નાગાર્જુનસૂરયે નમઃ ૧૪ , ગુપ્તસૂરયે નમઃ ૬ , ભતદિનસૂરયે નમઃ ૧૫ ,, ધર્મક્ષિતસૂરયે નમ: ૭, કાલિકાચાર્યસૂરયે નમ: , જયેષ્ટાંગસૂયે નમઃ ૮સત્યમિત્રસૂરયે નમ: , ફલ્યુમિત્રસૂયે નમ: ૯ , હાલિસૂરયે નમઃ ૧૮ , ધર્મઘોષસૂર્ય નમ: ૦ ૦ ૦ ૧ ૮ Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર તપ ૩૨૯ ૧૯ શ્રી વિનયમિત્રસૂરયે નમઃ રર શ્રી સુમિમિત્રસૂરયે નમ: ૨૦ , શિલમિત્રસૂરયે નમઃ ર૩, અરિદિનસૂરયે નમઃ ૨૧ , રેવંતસૂરયે નમઃ | (૮) શ્રી અષ્ટમહાસિદ્ધિ તપ આ તપ લગોલગ આઠ એકાસણાથી કે એકાંતરા આઠ ઉપવાસથી પણ થાય છે સાથીયા, ખમાસમણું, કાઉસ્સગ્ન બધું આઠ આઠ કરવું. અને નવકારવાલી ૨૦ ગણવી. ' ગણું ૧ અણિમા સિદ્ધયે નમ ૫ વશિતા સિદ્ધયે નમ: ૨ મહિમા સિદ્ધયે નમ: ૬ પ્રાકામ્ય સિદ્ધયે નમઃ ૩ લઘિમા સિદ્ધયે નમ: ૭ પ્રાપ્તિ સિદ્ધયે નમઃ ૪ ગરિમા સિદ્ધયે નમઃ | ૮ ઈશિતા સિદ્ધયે નમઃ (૯) શ્રી સ્વર્ગસ્વસ્તિક તપ આ તપ પ્રથમ ચાર એકાસણું અને પાંચમે દિવસે એક ઉપવાસ કરવાથી થાય છે. પાંચ ધાન્યને વિશાળ સ્વસ્તિક જ્ઞાન આગળ કરે. નામ સા. અમા. કાઉ. નવકા. ગણણું–નામે નાણસ્સ, ૫૧ ૫૧ પ૧ ૨૦ શ્રી અરિહંતપદ આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરૂં? ઈચ્છે એમ કહી, કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ કહી એકાવન લેગસ્સને કાઉસ્સગ્ન કરે. (પાંચ ધાન્ય–ઘઉં-ચેખા–ચણાની–દાલ-મગ-અળદ.) (૧૦) શ્રી નવકાર મહામંત્ર તપ નવકાર મહામંત્રની આરાધના માટેને આ તપ છે, તેમાં પહેલા પદમાં સાત વર્ષ છે. તેથી તેના સાત ઉપવાસ અથવા સાત એકાસણું કરવાં. બીજા પદમાં પાંચ અક્ષર હોવાથી પાંચ ઉપવાસ અથવા પાંચ એકાસણું કરવાં. ત્રીજા પદના સાત, ચોથા પદના સાત, પાંચમાના નવ તથા છઠ્ઠા, સાતમા અને આઠમા પદના આઠ આઠ અને નવમા પદના નવ ઉપવાસ અથવા નેવ ચકાસણાં કરવા. . Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ આ પ્રમાણે કરવાથી નવકાર મંત્રના ૬૮ અક્ષરા હોવાથી અડસઠ ઉપવાસ અથવા ચડસઠ એકાસણાં થાય છે. આ ઉપવાસ અથવા એકાસણા લગાલગ કરવાં, અથવા શિક્ત ન હોય, તે નવકારની સંપદાએ પારણું કરીને કરવાં, પણ આડમા અને નવમા અને પદની સ'પદ્મા એકજ છે. ઉપવાસ કરે તે એકાંતરા પણ કરે. તેમાં પાણે બેસણુ તિવિારથી કરવુ. ૩૩૦ ઉદ્યાપનમાં રૂપાના પતરાં ઉપર સુવર્ણની કલમથી પંચ પરમેષ્ઠીના મંત્ર લખીને, નાંન પૂજા કરવી, અડસઠ અડસઠ પુષ્પ, ફૂલ રૂપનાણુ વગેરે મૂકવાં, ગુરુપૂજા, સંઘપૂજા, સઘ વાત્સલ્ય કરવું. પેાતે પેાતાની સંપદાનું ગણુ ગણવું. સાથીયા આદિ નીચેના કોષ્ટક પ્રમાણે કરવા– ના. ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ७ ગણાનું પદ પહેલી સ’પદાએ—નમે અરિહંતાણ ખીજી સંપદાએ—નમે સિદ્ધાણુ ત્રીજી સપદાએ——નમે આયરિયાણ ચેાથી સ પદ્માએ—નમા ઉવજઝાયાણ પાંચમી સંપદાએ નમે લાએ સવ્વસાહૂણ ૯ છઠ્ઠી સ’પદ્માએ—એસે પાંચ નમુક્કારો સાતમી સ’પદાએ—સવ્વપાવપણાસણા ૮ આઠમી સંપદાએ~મંગલાણં ચ સન્થેસિ G સા. ७ ખ. કા. ७ ७ ૫ ૫ ७ ७ પઢમ હુવઈ મંગલ ૧૭ ૧૭ 5 G ا. ૧૭ આ તપનું ફેલ સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. સાધુ સાધ્વીજી તથા શ્રાવક શ્રાવિકાને કરવાના આ અનાગાઢ તપ છે. (અનાગાઢ એટલે વચમાં પણ છૂટા થવાય તેવા) ८ . ' પ્રથમ પદના તપ કરે ત્યારે સાત દિન સુધી ‘નમા અશ્મિ તાણુ’ ના એક લાખ જાપ કરે એવી રીતેજે જે પદ્મના તપ કરે, તે તે પદ્મના જાપ એક લાખ કરે. અને જે શકિત ન હોય તો દરેક પાનું ગણુ એ હજાર ગણે. સાથીઆ, ખમાસમણાં આદિ ઉપર લખ્યા મુજબ જાણવા. Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી અક્ષયનિધિ તપ દુહો—પરમ પંચ પરમેષ્ઠિમાં પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે ધ્યાઇએ નમે નમે શ્રી જિનભાણુ. (૧૧) શ્રી ક્ષીરસમુદ્ર તપ આ તપ સાત ઉપવાસ સળંગ કરી પારણે ગુરુને થાળીમાં ખીર કાઢી તેમાં વહાણ ચલાવવું પછી ખીર વહેારાવવી, માત્ર ખીર વડે એકાસણું ઠામચેાવિહાર કરવું, ઉદ્યાપને ખીર ખાંડ ઘીથી ભરેલા થાળ દેવ પાસે મૂકવા. ગુરુને દાન દેવું. સંઘવાત્સલ્ય, જ્ઞાન પૂજા યથાશક્તિ કરવી. સાથી વગેરે ૭-૭ કરવા. નવકારવાલી ૨૦ ગણવી. ગણું:“ ક્ષીરવરસમ સમ્યગ્દર્શન ધરાય નમઃ (૧૨) શ્રી પ‘ચર‘ગી તપ ,, આ તપમાં ૨૫ માણસો હોવા ોઇએ, તેમાંથી એક પંચકે (પાંચ માણસે ) પ્રથમ પાંચ ઉપવાસના પચ્ચખાણ કરવાં. બીજે દિવસે ખીજા પાંચ માણસે ૪, ઉપવાસના પચ્ચક્ખાણ કરવાં. ત્રીજા દિવસે પાંચ માણસે ૩, ઉપવાસનાં પચ્ચખાણ કરવા. ચેાથે દિવસે ચેાથા પાંચ માણસે એ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. પાંચમે દિવસે બાકીના પાંચ માણસે ઉપવાસના પચ્ચક્ખાણુ કરવા. આ પચ્ચીસે માણસનાં પારણાં એક જ દિવસે આવવાં જોઈ એ. આ તપમાં જ્ઞાનની સ્થાપના કરવી. પ્રદક્ષિણા, સાથીઆ, ખમાસમણાં, વગેરે સંખ્યામાં એકાવન સમજવા, નવકારવાલી ૨૦, તપ પૂરા થયે વરઘેાડા ચડાવવા. ૩૩૧ ગણણુ “એ. હી નમેા નાણુસ્સ ’ (૧૩) શ્રી અક્ષયનિધિ તપ આ તપ શ્રાવણ વિક્રે ચેાથને દિવસે શરૂ કરી સેાળ દિવસે પૂરો કરવે, તેમાં સુવર્ણ ના રત્ન જડિત કુંભ કરાવવા અથવા શક્તિ પ્રમાણે ઔજી કોઈ રૂપા તાંબા કે જરમન વગેરે ધાતુના કુંભ કરાવવા અથવા છેવટે કિત ન હોય તો માટીનેા કરવવા, પછી તે કુલ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને ડાંગરની ઢગલી કરી તે ઉપર પધરાવવા. (બનતા સુધી કુંભ પાસે ફાનસમાં યતનાપૂર્વક અ’ખડ દીવા ૧૬ દિવસ સુધી રાખવા) તેની સમીપે સ્વસ્તિક કરી તે ઉપર શ્રી કલ્પસૂત્ર પધરા ' Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી વિધિ સંગ્રહ વવું. દરરોજ બે ટંક પડિકમણું કરવું. દેવવંદન, પડિલેહણ કરવા, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું. એકાસણાને તપ ૧૫ દિવસ પર્યતા કરે. છેલ્લે દિવસે એટલે ભાદ્રપઃ શુદિ ચેાથે (સંવછરીએ) ઉપવાસ કર, આ પ્રમાણે ચાર વર્ષ પર્યત કરવાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. દરરોજ દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદર બાંધે. જ્ઞાનને ધૂપ, દીપ કરી હંમેશા રૂપાનાણે પૂજવું, (યારે પૂજવું તે વિધિમાં બતાવેલ છે.) શકિત ન હોય તે પહેલે અને છેલ્લે દિવસે રૂ૫નાણે પૂજન કરવું અને વચલા દિવસે માં યથાશકિત દ્રવ્ય વડે પૂજન કરવું. * હી નમો નાણસ્સ” એ પદની ૨૦ નવકારવાલી દરરોજ ગણવી, ૨૦ લેગસને કાઉસગ્ન કર, નીચે બતાવેલી વિધિ મુજબ દરરોજ વિધિ કરવી. કુંભની ઉપર શ્રીફળ મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્ર વડે બાંધી રાખો. દરરોજ તેની અંદર વિધિને અંતે એકેક પસલી અક્ષતની નાંખવી, સેળ દિવસે કુંભ ભરાઈ જાય તેમ કરવું, છેલ્લે દિવસે કુંભની સમીપે રાત્રિ જાગરણ કરવું, પૂજા પ્રભાવના કરવી, અક્ષયનિધિ તપનું સ્તવન દરરેજ ગાવું. સાંભળવું, પારણાના દિવસે (ભાદ્રપદ સુદિ પાંચમે) કુંભને ફૂલની માળા પહેરાવવી, સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂક. સર્વ જાતિના પકવાન સુખડી વગેરે યથાશકિત કરાવવી, તેના થાળા પણ સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવા. હાથી, ઘેડા, વાજીંત્રો વગેરે સાથે મોટી ધામધૂમથી વરઘોડે ચડાવે, કુંભ ઘડા તમામ બને તે માથે જ લેવા અને પવિત્ર કલ્પસૂત્ર ઉત્તમ થાળમાં ઝરીયાન ચંદર પાથરી પધરાવીને તે પણ માથે લેવું. લઈને દેરાસરે આવવું. કુંભવાળી સ્ત્રીઓએ પ્રદિક્ષણ કરી પ્રભુ સન્મુખ કુંભ મૂકવે. નૈવેદ્યના થાળ પણ પ્રભુ પાસે ધરવા. જ્ઞાનના પુસ્તકને ગુરૂ મહારાજ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરુ પૂજન તથા જ્ઞાનપૂજા રૂપનાણાથી કરવી. તે દિવસે યથાશકિત સ્વામિવાત્સલ્ય, પ્રભાવના વગેરે કરવું. આ ત૫ શ્રાવક વગરને કરવાનું છે. આ તપ આ ભવ પરભવમાં મહાન લાભ આપનાર છે. ગણશું સાથીયા વગેરે એકાવન–એકાવન કરવા, અથવા નારાની સંખ્યામાં પણ કરી શકાય. - અક્ષયનિધિ તપને વિધિ પ્રથમ ધરિયાણ પડિયમવી, પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવ! અરીયાના માથે કામધૂમથી વધારે મકવા. હાથી Page #359 -------------------------------------------------------------------------- ________________ અક્ષયનધિ તપના વિધિ ૩૩૩ અક્ષયનિધિ તપ આરાધના નિમિત્તે ચૈત્યવંદન કરૂ ? ઈચ્છ, કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું, શાસનનાયક સુખકરણ, વ માનજિનભાણ, અહિનેશ એ ની શીર વહુ, આણા ગુણમણિખાણુ. તે નવથી પામીયા, ત્રિપદી શ્રીગણુધાર, આગમ રચના અહુવિધ, અ વિચાર અપાર. તે શ્રી શ્રુતમાં ભાખીઆએ, તપ બહુવિધ સુખકાર, શ્રીજિનઆગમ પામીને, સાધે મુનિ શિવસાર. સિદ્ધાંતવાણી, સુણવા રસિક, શ્રાવક સમક્તિધાર, ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષય.નોંધ તપ સાર. તપ તે સૂત્રમાં અતિ ઘણાં, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણગેડુ તે માટે ભિવ તપ કરેા એ, સવ ઋદ્ધિ મળે સાર, વિધિ શું એડ આરાધતાં, પામીજે ભવપાર. શ્રી જિનવર પૂજા કરા ત્રિક શુદ્ધે ત્રિકાળ, તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ. પડિક્કમણાં એ ટકના, બ્રહ્મચય ને ધરીએ, જ્ઞાનીની સેવા કરી, સેજે ભવજળ તરીએ. ચૈત્યવંદન શુભ ભાવથી એ, સ્તવન થાઈ નવકાર, શ્રુતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯ પછી જ કિચિ॰ કહીને નમ્રુત્યુણું કહેવું. પછી જાવતિ અને જાવત કેવિજ્ઞાહુ તેમજ નમે ત્॰ કહી નીચે પ્રમાણે સ્તવન કહેવુ. સ્તવન :- તપવર કીજે રે, અક્ષયનિધ અભિધાને, સુખભર વીજે રે, દિન દિન ચડતે વાને. પ પશુસણુ પ શિશર્મા, જે શ્રી પ કહાય, ૧ માસ પાસ છઠ્ઠું દશમ દુવાલસ, તપ પણ એ દિન થાય. ૧ પણ, અક્ષયનિધિ પત્ર પશુસણ, કેશ કહે જિનભાણુ, વાથે શ્રાવણ પ્રારભી, વચ્છરી પરિમાણુ. ૨ ૩ ૫ ७ ८ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ પ્રધાન. ૩ એ જ્ઞા એ તપ કરતાં સસિદ્ધ વરે, પગ પગ પ્રગટે નિધાન, અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પરમસરથી ક ખંધાણુ, તેણે પામી દુઃખજાળ, તપ કરતાં તે પૂરવનું, ક થયું વિસરાળ. ૪ પૂજા શ્રુતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સેહાવે, સાવન કુંભ જડિત નિજ શક્તિ, સ પૂરણ ક્રમે થાવે. પ જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઇંગ દ્રેય તિનવરીસ, વસાથે શ્રુતદેવી નિમિત્તે, એ તપ વીશવાવીશ. હું એણે અનુસારે જ્ઞાનતણુંવર, ગણું ગણીએ ઉદાર, આવશ્યકાદિ કરણી સંયુકત, કરતાં લહે સવપાર. ૭ ઈડભવ પરભવ ઢોષ શ ંસા, રહિત કરો વિપ્રાણી, જે પર પુદ્દગલ ગ્રતુણુ ન કરવું, તે તપ કહે વરનાણુ. ૮ રાત્રિજગા પૂજા પરભાવના, હૈય ગય શણગારીજે, પારણ દિન ૫ ચ શબ્દે વાજે, વાજતે પધરાવીજે. ૯ ચૈત્ય વિશાળ હાય તિહાં આવી, પ્રશ્નક્ષિણા વળી દીજે, કુંભ વિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ ઢાઈ જે. ૧૦ રાધનપુરે એ તપ સુણી બહુજન, થયા ઉજમાળ તપ કાજે, એહમાં મુખ્ય મંડાણુ ઓચ્છવમાં, મસાલીયા દેવરાજે. ૧૧ સંવત અઢાર તેતાલીશ વરસે, એ તપ બહુ ભવ કીધા, શ્રી જિન ઉત્તમ પાઇ પસાથે, પદ્મ વિજય ફળ લીધા. ૧૨ ત્યારપછી જયવીયરાય કહી સુર્યદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી, એક નવકારના કાઉસ્સગ્ગ કરી પારો નમાત્ કહી૰ થાય કહેવી ૩૩૪ સુર્યદેવયા ભગવઈ, નાણાવરણીએ કમ્મસઘાય', તેસિખવેઉ સયય, જેસિ સુઅસાયરે ભત્તી. પછી પચ્ચક્ખાણુ કરવું, અને પછી પૂજાની ઢાળ નીચે પ્રમાણે ઓલવી. કુલ્હા :-સસમપદ શ્રી જ્ઞાનના, સિદ્ધચક્ર પદ માંહી, માખીજે શુભમને, દિન દિન અધિક ઉછાંહિ. ૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ શ્રી અક્ષયનિધિ તપ વિધિ -- છંદગાથા – અન્નાહુ સંમેહ તમે હરસ, નમે નમે નાણદિવાયરસ્ટ, પંચપ્પયમ્સ ઉવગારગમ્સ, સન્માણ સવ્વસ્થ પયાસગ્ન. ૧ હિયે જેહથી સર્વ અજ્ઞાન, જિનાધીશ્વર પ્રેત અથવબોધે, મતિ આદિ પંચ પ્રકાર પ્રસિદ્ધો, જગદુભાતે સર્વ દૈવાવિરૂદ્ધો. ૨ યદીય પ્રભાવે સુભક્ષ અભક્ષ સુપેયં અપેયં સુકૃત્ય અકૃત્ય, જેણે જાણીએ લેકમાથે સુનાણું, સદા મે વિશુદ્ધ તદૈવ પ્રમાણ. ૩ ઢાળ—ભવ્ય નમે ગુણ જ્ઞાનને સ્વ પર પ્રકાશક ભાવેજી પરજાય ધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી. ૧ જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવના , મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધિસાધન લચ્છના. ૨ સ્યાદ્વાદસંગી તત્તરંગી પ્રથમ ભેદભેદતા, સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૩ ઢાળ–ભદ્યાભઢ્ય ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર, કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધારરે, ભવિકા ! સિદ્ધચક પદ વદે. ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વદે જ્ઞાન મનિંદે, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે, ભવિકા૦૨ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે, તેહ જ્ઞાન નિત્ય નિત્ય વંદી, તેહ વિણ કહો કેમ રહિયે રે.ભવિકા૦૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વ પર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી વળી જેમ રવિ શશી મેહ રે. ભવિકા. ૪ લેક ઊર્વ અઘે તિર્યમ્ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ, કાલે પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધ રે. ભવિકા પ ઢાળ --જ્ઞાનાવરણ જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તે હુએ હિજ આતમા, જ્ઞાન અધતા જાય છે. વીર. ૧ પછી “ હું પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશં યજામહે સ્વાહા” એ મંત્ર બોલીને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી, અને પછી Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી વિધિ સંગ્રહ દ્રવ્ય વડે પૂજા કરવી એટલે સોનામહોર કે રૂપામરથી જ્ઞાનની યથા– શકિત પૂજા કરવી. પછી નીચે પ્રમાણે દુહા બેલી શ્રુતજ્ઞાનના ૨૦ ભેદના ૨૦ ખમાસમણ દેવાં. પીઠિકાના દુહા સુખકર, શંખેસર નમી, ધુણશ્ય શ્રી કૃતનાણ, ચઉ મૂંગા શ્રત એક છે, સ્વ પર પ્રકાશક ભાણુ, ૧ અભિલાષ્ય અનંતમે, ભાગે રશ્ચિયે જેહ, ગણઘર દેવે પ્રણમયે, આગમ રયણ અ છે. ૨ ઈમ બહુલી વકતવ્યતા, છઠાણવડીયા ભાવ, ક્ષમાશ્રમણે ભાગે કહ્યા, ગપય સર્ષિ જમાવ. ૩ લેશ થકી શ્રુત વરણવું ભેદ ભલા તસ વીશ, અક્ષયનિધિ તપને દિને, ખમાસમણ તે વીશ. સૂત્ર અર્થ અનંત મઈ, અક્ષર અંશ લહાય, શ્રુતકેવલી-કેવલી પરે, ભાખે શ્રુત પરજાય. શ્રીશ્રુતજ્ઞાનને નિત નમે, ભાવ મંગલને કાજ, પૂજન અર્ચન દ્રવ્યથી, પામે અવિચલ રાજ. ૬ હવે અહી ખમાસણ દેવું. (આ છ દુહે દરેક ખમાસમણે કહે) ઈગ સંય અડવીશ સ્વતણ, તિહાં અકાર, અઢાર શ્રુત પર્યાય સમાસમેં, અંશ અસંખ્ય વિચાર. બત્રીશ વર્ણ સમાય છે, એક બ્લેક મેઝાર, તેમાંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર શ્રુત સાર. ક્ષપશમ ભાવે કરી, બહુ અક્ષરને જેહ, જાણે ઠાણાંગ આગલે, તે શ્રુત નિધિ ગુણગેહ. ૩ કેડિ એકાવન અડલખા, અડસય એકાશી, હજાર, ચાલીશ અક્ષર પદ ઘણાં, કહે અનુગ દુવાર.. અર્થાત ઈહાં પર કહ્યું જિહાં અધિકાર ઠરાય, તે પદ શ્રતને પ્રણમતાં, જ્ઞાનાવરણ હઠાય. ૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ શ્રી અક્ષયનિધિ તપ વિધિ અઢાર હજાર પદે, અંગ પ્રથમ સુવિલાસ, દુગુણ શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુત સમાસ પિંડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવરાત, ક્ષપશમની વિચિત્રતા, તેહજ શ્રુત સંઘાત. પંચેતેર ભેટે કરી, સ્થિતિ બંધાદિ વિલાસ, કમ્મપયડી પડી રહે, શ્રુત સંઘાત સમાસ. ગત્યાદિક જે માર્ગણ, જાણે તેમાં એક, વિવરણ ગુણઠાણાદિકે, તસ પ્રતિપત્તિ વિવેક. જે બાસદ્ધિ માર્ગણ પદે, લેશ્યા આદિ નિવાસ. સંગ્રહ તરતમ વેગથી, તે પ્રતિપત્તિ સમાસ, સંતપદાદિક દ્વારમાં, જે જાણે શિવગ, એક દેય દ્વારે કરી, શ્રદ્ધા શ્રુત અનુયોગ. વલી સંતાદિક નવ પદે, તિહાં માણું ભાસ, સિદ્ધ તણી સ્તવના કરે, શ્રુત અનુયાગ સમાસ પ્રાભૃતપ્રાભૃત શ્રુત નમું, પૂરવના અધિકાર, બુદ્ધિ બલ પ્રભાવથી, જાણે એક અધિકાર પ્રાભૃતપ્રાભૃત શ્રુત સમા, સાધિ લબ્ધિ વિશેષ, બહુ અધિકાર ઈસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ. પૂરવ ગત વસ્તુ કે, પ્રાભૃત શ્રુત તે નામ, એક પ્રાભૃત જાણે મુનિ, તાસ કરું પ્રણામ. પૂરવ લબ્ધિ પ્રભાવથી, પ્રાભૃત શ્રુત સમાસ. અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ આચારાદિક નામથી વસ્તુ નામ શ્રુત સાર, અર્થ અનેક વિધ રહે, તે પણ એક અધિકાર. દુગ સંય પણ વીસ વસ્તુ છે, ચૌદ પૂરવને સાર, જાણે તેને વંદના, એક શ્વાસે સે વાર. ઉત્પાદાદિક પૂરવ જે, સૂત્ર અર્થ એક સાર. વિદ્યામંત્ર તણે કહ્યો, પૂરવ શ્રુત ભંડાર બિંદુસાર લગે ભણે, તેહિજ પૂરવ સમાસ, શ્રીગુભ વીરને શાસને, હેજે જ્ઞાન પ્રકાશ. ૨૦ વિ. સં. ૨૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી વિધિસંગ્રેડ ખમાસમણ દીધા પછી ઉત્તમ રેખાની સ્વચ્છ બે હાથે પસલી ભરીને, ઉપર રૂપાનાણું અથવા પૈસા, સેપારી મૂકીને ઉભા રહી જ્ઞાનની સ્તુતિ કરીએ– દુહ–જ્ઞાન સમે કઈ ધન નહીં, સમતા સમું નહિ સુખ, જીવિત સમ આશા નહિં, લેભ સમે નહિ દુઃખ. ૧ પછી પસલી કુંભમાં નાંખવી. સેળભે દિવસે કુંભ ભર પછી ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ કૃત દેવતા આરાધનાથે કાઉસગ્ગ–કરું? ઈચ્છ. મૃતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, અન્નત્થ; કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે. પછી મારી નમેહું કહીને જ્ઞાનની થય કહેવી. થય – ત્રિગડે બેસી શ્રી જિનભાણ, બેલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ, અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણ સકલ પદારથ ત્રિપદી જાણુ. જન ભૂમિ પસરે વખાણ, દેષ બત્રીસ પરિડાણ. કેવલી ભાષિત તે શ્રતનાણ, વિજય લહમીસૂરિ કહે બહુમાન. ચિત્ત ધરજે તે સયાણ (૧) પછી પ્રદક્ષિણાઓ દેવી. (૧૪) ગૌતમ પડશે-તપ શ્રી ગૌતમસ્વામીજીના પાત્રને ઉદેશીને આ તપ કરવામાં આવે છે. તેથી તેનું નામ ગૌતમપડઘો કહેવાય છે. આ તપમાં દર પૂર્ણિમાએ યથાશક્તિ ઉપવાસ એકાસણું આદિ તપ કરે. તથા શ્રી ગૌતમસ્વામીજીની મૂર્તિ હોય તે તેની અથવા ફેટાની પૂજા કરવી. એ રીતે પંદર પૂર્ણિમા સુધી આ તપ કરે. તપને અને સ્નાત્ર ભણાવવા, પૂર્વક વિધિસહ શ્રી મહાવીર પ્રભુજીની પૂજા કરવી ગુરુપૂજન કરી રૂપાનું પાત્ર બનાવી, તેમાં ખીર ભરી, ઝેળી સહીત ગુરુને વહેરાવવું. સંઘવાત્સલ્ય ભાવનાદિ કરવું. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ત૫ શ્રાવકને તથા શ્રાવિકાને કરવાને આગાઢ તપ છે. બીજી રીત એવી છે કે કાર્તિક સુદી ૧ ને દિવસે ઉપવાસાદિક તપ કરીને શ્રી ગૌતમસ્વામીજીની પૂજા વગેરે ઉપર પ્રમાણે સર્વ Page #365 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન ચારિત્ર તપ ૩૩૯ કરવું. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક મહિનાની એકમને દિવસે કરવું ઉઘાપન (ઉજવણી ઉપર પ્રમાણે કરવું. જાપ પદ– હી શ્રી ગૌતમસ્વામિને નમઃ સાથીયા. ખમા. કાઉસ્સ નવકા ર૭ ર૭ ર૭ ૨૦ દુહે અંગુઠે અમૃત વસે, લધિ તણે ભંડાર, શ્રી ગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. ૧ આ તપ મન, વચન, અને કાયાના પેગ એટલે કે વ્યાપારને શુદ્ધ કરનાર હોવાથી મેંગશુદ્ધિ તપ કહેવાય છે. આ તપ નવ દિવસને છે. ત્રણ ઓળીથી પૂર્ણ થાય છે. આ દિવસમાં મન વચન કાયાને સંયમ રાખવાને છે. * (૧૫) વેગશુધિ તપ સાથ. ખમ. કાઉ. નવ. મનગ તપસે નમઃ ૩ ૩ ૩ ૨૦ વગ તપસે નમઃ ૩ ૩ ૩ ૨૦ કાગ તપસે નમઃ ૩ ૩ ૩ ૨૦ તપમાં પહેલે દિવસે નવી, બીજે દિવસે આયંબિલ, ત્રીજે દિવસે ઉપવાસ એમ ત્રણ ત્રણ દિવસની ત્રણ ઓળી કરવી. (૧૬) જ્ઞાન-દર્શન- ચારિત્ર તપ આ તપ એકાંતરા ત્રણ ઉપવાસથી કે લગભગ ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરવાથી થાય છે. આ તપનું ફળ નિર્મળ બેધિને લાભ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણેના ત્રણ ત્રણ ઉપવાસ કરવાના હોય છે. નામ-ગણણું સા ખમ. કા. નવ. જ્ઞાનતપનું– ૭ નમનાણસ્સ ૫૧ ૫૧ ૫૧ ૨૦ દર્શનતપનું હી નમેદંસણસ્સ ૬૭ ૬૭ ૬૭ ૨૦ ચારિત્રતપનું છે હો નમચારિત્તસ્સ ૭૦ ૭૦ ૭૦ ૨૦ નામ Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ. અથવા બીજી રીત એ છે કે જ્ઞાન દન ચાત્રિ તપમાં ખમા. સાથી. કાઉ. વગેરે અનુક્રમે ૫-૧૨ ૧૭ પણ થઈ શકે. ૩૪૦ (૧૭) અંગવિશુદ્ધિ તપ પહેલા ત્રણ દિવસે આયખિલ, ખીજા ત્રણ દિવસે નીવિ, ત્રીજા ત્રણ, દિવસે એકાસણાં અને છેલ્લે ઉપવાસ કરવાના હાય છે. ઉદ્યાપનમાં ૧૩ લાડવા જ્ઞાનની સ્થાપના પાસે મૂકવા. ગણણુ —— સાર્થી. ખમા. કાઉ. નવ. ૧૨ ૧૨ ૧૨ २० _નમા નાણુસ્સ (૧૮ ) શ્રી ચંદનબાલાના અટ્ઠમ તપ આ તપ કારતક વદ ૧૦ થી વૈશાખ સુદ ૧૦ સુધીમાં અથવા પર્યુષણામાં અથવા કોઇ પણ દિવસે કરવામાં આવે છે. આ તપમાં એક અઠ્ઠમ કરી ચાથે દિવસે પારણે રૂપાની સુપડીી મુનિરાજને અડદનાં આકળાનુ દાન દઈ પોતે પણ તેનુ જ પારણુ કરવું. પચ્ચક્ખાણ આયંબિલનુ કરવું–તથા ઠામ ચેાવિહાર કરવા. વહેારાવનારે ચંદનબાળાની જેમ સુતરની આંટી મારી એક પગ ઉમરાની બહાર અને એક પગ ઉમરાની અંદર રાખી અનુકરણ કરવાનુ હાય છે. અને ગુરૂપૂજન કરે. જાપ ગણુણું— શ્રી મહાવીરસ્વામિનાથાય નમઃ ’ ' સાથી. ૧૨ ખમા. કાઉ. નવ. ૧૨ ૧૨ २० ( ૧૯) ચત્તારિ અટ્ઠ દેશ દાય-તપ આ તપ અષ્ટાપદ્રુજી ઉપર રહેલ ચાવીશ તીથ કર ભગવ તાની આરાધના માટે છે. તેમાં પહેલાં ચાર ઉપવાસ, પછી આઠ ઉપવાસ, પછી દશ ઉપવાસ, અને પછી એ ઉપવાસ, એમ ૨૪ ઉપવાસ કરવાના હાય છે Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિ અને સિદ્ધિ તપ વિધિ ૩૪૧ સૂચના :દશ ઉપવાસ કર્યા પછી એકજ પારાણું કરી, તરત જ બાકીના બે ઉપવાસ કરવા એવી પ્રવૃત્તિ છે, તે ધ્યાનમાં રાખવું. ગણુણું– “શ્રી અષ્ટાપદ તીર્ધાય નમઃ ” સાથી. ૨૪, ખમા, ૨૪ કાઉ. ૨૪ નવ–૨૦ (૨૦) શ્રેણું તપ આ તપમાં છ શ્રેણિઓ કહી છે. તેમા ૮૩ ઉપવાસ, અને ૨૭ પારણુ (બિઆસણાથી) મળી કુલ ૧૧૦ દિવસે તપ પૂર્ણ થાય છે. ૧ લી શ્રેણિમાં ૧ ઉપવાસ પછી પારણું પછી ૨ ઉપવાસ, પછી પારણું ૨ જી શ્રેણિમાં ૧ ઉપવાસ, પછી પારણું પછી ર ઉપવાસ અને પારણું. પછી ૩ ઉપવાસ અને પારણું. ૩ જ શ્રેણિમાં ૧, ૨, ૩, ૪, એમ ઉપવાસ-વચમાં પારણાં સહિત કરવા ૪ થી શ્રેણિમાં ૧, ૨, ૩, ૪, ૫, ઉપવાસ. ) ૫ મી એણિમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬, ઉપવાસ , , ૬ ઠ્ઠી શ્રેણિમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ ઉપવાસ. એકાંતરે અનુક્રમે પારણું કરવાનું રેજ “નમે અરિડુંતાણું' એ પદની ૨૦ નવકારવાલી ગણ, સાથીઓ ખમા૦ કાઉસ્સગ્ન વગેરે બાર બાર કરવા. શ્રાવક તથા સાધુને કરવાને આ ગાઢ તપ છે. (૨૧) સિદ્ધિ તપ આ તપમાં ૧ ઉપવાસ કરીને પારણું, પછી તુરતજ બે ઉપવાસ ને પારણું પછી ત્રણ ઉપવાસ ને પારણું, એમ ચડતાં ચડતાં આઠ ઉપવાસ સુધી જવું. પારણે બેસણું કરવું, કાઉસ્સગ સાથઆ વગેરે આઠ આઠ કરવા. જાપનું ગણણું નીચે મુજબ છે. નવકારવાલી–૨૦ ૧ શ્રી અનન્તજ્ઞાન સંયુતાય નમઃ | ૫ શ્રી અક્ષયસ્થિતિગુણ સંયુતાય નમ: ૨ શ્રી અનન્તદર્શન સંયુતાય નમઃ | ૬ શ્રી અરૂપીનિરંજનગુણસં યુતાય નમઃ ૩ શ્રી અવ્યાબાધ ગુણ સંયુતાય નમઃ | શ્રી અગુરુ લઘુગુણ સંયુતાય નમઃ ૪ શ્રી અનન્તચારિત્રગુણ સંયુતાય નમઃ | ૮ શ્રી અનંતવીર્યગુણ સંયુતાય નમ: Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી વિધિ સંગ્રહ (રર) અષ્ટ પ્રાતિહાર્યા તપ આ તપ ર૪ દિવસ છે. આઠ પ્રતિહાર્યને અનુસરીને કરવામાં આવે છે. તેમાં ૧લે દિવસે ઉપવાસ, ૨ જે દિવસે એકાસણું, ૩જે દિવસે બેસણું એમ એક એક પ્રાતિહાર્યની અપેક્ષાએ ત્રણ ત્રણ દિન ગણવા. જાપ–“નમે અરિહંતાણું” પદની વીશ નવકારવાલી. અને સાથી. ખમ. કાઉ. વગેરે બાર બાર કરવા. (૨૩) શત્રુંજય મેદક તપ આ તપ પાંચ દિવસને છે. ૧-લે દિવસે પુરિમુડઢ, ૨-જે દિવસે એકસણું, ૩-જે દિવસે નીવિ, ૪–થે દિવસે આયંબિલ, ૫-એ દિવસે ઉપવાસ કરવાથી થાય છે. જાપ–“શ્રી શત્રુંજય તીર્થાય નમઃ” એ પદની વિશ–નવકારવાલ અને સાથીઆ, ખમા. કાઉં. વગેરે ૨૧ ૨૧, ર૧ કરવા. (૨૪) નવબ્રહ્મચર્ય ગુપ્તિ તપ આ તપ નવ દિવસના એકાસણુથી થાય છે. એક એક ગુણિને આશ્રીને, એક એક એકાસણું અને તે નવ નવ કેળીયાનું કરવાનું હોય છે. જા૫–“નમે નવખંભરગુત્તિધરાણ” એ પદની ૨૦ માળા, સાથી ખમા. કાઉ. વગેરે નવ નવ કરવા. ઉદ્યાપનમાં સાધુ, સાધ્વી, બ્રહ્મચારી, શ્રાવક, શ્રાવિકાને વસ્ત્રનું બન દેવું. (૨૫) પંચ મહાવ્રત તપ - આ તપમાં પાંચ મહાવ્રતને અનુસરી એક એક ઉપવાસ તથા એક બેસણું એમ બેસણાના પારણાવાળા પાંચ ઉપવાસ કરવાથી દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. સાથીઆ, ખમા. કાઉ. વગેરે ર૭, ર૭ કરવા. નવ–૨૦ (૨૬) ષટુકાય તપ આ તપ સંલગ્ન છ ઉપવાસ કરવાથી થાય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ વર્ષીતપની વિધિ ૩૪૩ નમો અરિહંતાણું” એ પદની ૨૦ નવકારવાળી ગણવી. સાથીયા ખમ. કા. વગેરે ૧૨, ૧૨, કરવા (૨૭) સાત સૌખ્ય, આઠમું મેક્ષ તપ આ તપ સાત એકાસણું તથા એક ઉપવાસ કરવાથી થાય છે. જાપ–“ નમે અરિહંતાણું” એ પદની ૨૦ નવકારવાલી, અને સાથી. અમા. કાઉ. વગેરે ૧૨, ૧૨, કરવા. ઉઘાપને સાત નાના અને એક ન્હાનાથી ચઉગણઑટે મોદક પ્રભુજી પાસે પધરાવ. જ્ઞાન પૂજા વગેરે કરવું. (૨૮) વર્ષીતપની વિધિ (શ્રી ઋષભદેવ સંવત્સર તપ). સાથીયા ખમાસમણ – કાઉસગ્ગ – નવ. ૧૨ ૧૨ ૧૨ ૨૦ નવકારવાલીનું પદ – શ્રી રાષભદેવસ્વામીનાથાય નમઃ ” ખમાસમણને દુહે–પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે ધ્યાઈયે,નમે નમે શ્રીજિનભાણ.' આ વર્ષીતપ હાલમાં આ રીતે કરવાને પ્રચાર છે. ગુજરાતી ફાગણ વદ આઠમને દિવસે ઉપવાસથી શરુ કરી એકાંતરે પારણુમાં બેસણું કરી ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે અક્ષયતૃતીયાના (વૈશાખ સુદ ત્રીજ) દિવસે પારણું કરાય છે. આ તપમાં બે દિવસ ભેગા ખાવાનું ન આવવું જોઈએ. અને ચૌદશના દિવસે ખાધાવાર એટલે બેસાણાનો દિવસ ન આવવું જોઈએ તથા વાર્ષિક પે-સંવત્સરી, જ્ઞાનપાંચમ, મૌન એકાદશી અને ચૌમાસી ચૌદશ આ દિવસે પણ ખાધાવાર ન આવો જોઈએ. એવું આવતું હોય તે છ કરો. ત્રણ ચોમાસામાં ચૌદશ પૂનમને અને છેલ્લે છ કરે ઈયે. વૈશાખ સુદ ત્રીજના દિવસે પારણું કરવાનું હોય છે. પારણમાં ૧૦૮ શેરડીના રસના અથવા સાકરના નાના ઘડા પીવાને ચાંદીને Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સ ંગ્રહે ૩૪૪ નાના ઘડો આગળથી ખનાવીને તૈયાર રાખવા. બૈશાખ સુદ ત્રીજને દિવસે પણ “ શ્રી આદિનાથાય નમઃ” આ પદની વીશ નવકારવાલી ગણવી જોઇયે. (૨૯) શ્રી વર્ધમાન આયબિદ્ય તપઓળીની વિધિ આ તપમાં કુલ એક ંદરે સા ( ૧૦૦ ) આળી કરવાની હાય છે. આમાં એક આયંબિલ ને એક ઉપવાસ, આ પહેલી એની, એ આયખિલ ને એક ઉપવાસ આ ખીજી એની, ત્રણ આયખિલ ને એક ઉપવાસ આ ત્રીજી ઓળી, આમ વધતાં વધતાં સો આયંબીલ ને એક ઉપવાસ સુધી પહાંચતા સે ઓળી સંપૂર્ણ થાય છે. આ તપ જ્યારેશરુ કરીયે ત્યારે પાંચ એળી સળ ંગ કરવાની હાય છે, એટલે વીશ દિવસમાં ૧૫ આખિલ ને પાંચ ઉપવાસ થાય, આ પાંચ એળીને વર્ષો માન તપના પાયે નાંખ્યા. એમ કહેવાય અથવા થડું બાંધ્યુ એમ પણ કહેવાય. પછીની ઓળીઓ અનુલતાએ કરવાની હોય છે. આ સા ( ૧૦૦) એળી પૂર્ણ કરવા માટે કુલ ૫૦૫૦, આયંબિલ ને ( ૧૦૦ ) ઉપવાસ કરવા પડે એટલે ૧૪ વર્ષ ૩ માસને ૨૦ દિવસે આ તપ પૂર્ણ થાય. આ તપ કરનાર આરાધક આત્મા અશ્તુિત, સિદ્ધપદ કે તષપદ આ ત્રણ માંથી ગમે તે એક પદની આરાધના કરે છે. આ તપનુ ફળ તી કર નામકર્મીના મધ થાય છે. શ્રી અરિહંતપદ વડે આરાધન કરે તે સાથીયા ખમાસમણુ કાઉસગ્ગ પ્રદક્ષિણા નવ. ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૨૦ નવકારવાલીનું પદ :———ૐ હ્રીં નમા અરિહં તાણુ. ખમા॰ દુહા--પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે ધ્યાઈ ચે, નમે નમે શ્રી જિનભાણુ. અરિહંતપદ ધ્યાતા થકી, દડુ ગુણુ પજાય રે. ભેદ છે કરી આતમા, અર્ડિંત રુપી થાય રે. વીર૦ A ―――――― સ્ કરમ કાઉસ્સગ્ગ કરવાનું પદ :--શ્રી અરિRs'તપદ આરાધાના કાઉસ્સગ્ગ, વંદણુવત્તિઆએ, અન્નત્ય કહી ચ ઈંસુનિમ્મલયરા સુધીના Page #371 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન તપની વિધિ ૧૨ લાગસ્સના કાઉસ્સગ્ગ કરવા અને પછી પ્રગટ લેાગસ્ત્ર કહેવા. શ્રી સિદ્ધપદ વડે આરાધના કરે તા સાથીયા . -- ખમાસમણુ કાઉસ્સગ્ગ પ્રદક્ષિણા નવકારવાલી . २० નવકારવાલીનું પદ :એડી નમો સિદ્ધાણું. - – ખમાસમણુ સાથીયા કાઉસગ્ગ ૧૨ ૧૨ - ખમા॰ દુહા-ગુણુ અનંત નિલ થયા, સહજ સ્વરૂપ ઉજાસ, અષ્ટ કમ મલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમા તાસ.૧ રુપાતીત સ્વભાવ જે, કેવલ દ ́સણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણુ ખાણી રે. વીર૦ ૨ કાઉસ્સગ્ગ કરવાનું પદ્મ શ્રી સિદ્ધપદ આરાધનાથ કરેમિ કાઉસ્સગ્ગ વંદણું વત્તઆએ અન્નત્ય કહી, ચ ંદ્રેસુ નિમ્મલયરા સુધીના ૮ લોગસ્સના કાઉસ્સગ્ગ કરવેા અને પ્રગટ લેગસ્સ કહેવા. તપ પદ વડે આરાધના કરે તે પ્રદક્ષિણા ૧૨ 1 - - ૧૨ નવકારવાલીનું પદ્મ : ૐ હી નમે। તવસ્સ. અમા॰ દુàા-કર્માં ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણુ, પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણુ માણુ. --- - ― ૩૪૫ નવકારવાલી ૨૦ ઈચ્છા રાધે સ`વરી, પરિણતિ સમતા ચગે રે; તપ તે ઐહિજ આતમા, વતે નિજગુણુ ભાગે ૨. વીર૦ ૨ કાઉસ્સગ્ગ કરવાનું પદ્મ:-- શ્રી તપપદ આરાધના કરેમિ કાઉસગ્ગ, વૠણુવત્તઆએ, અન્નત્ય કહી ૧૨ લેાગસ્સના કાઉસ્સગ્ગ ચઢેસુ નિમ્મલયરા સુધી કરવા. પછી પ્રગટ લેગસ કહેવા. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી વિધિ સંગ્રહ (૩૦) શ્રી રહિતપની વિધિ –આ તપ રહિણી નક્ષત્રમાં થાય છે. તેથી તેને રોહિણી તપ કહેવાય છે. તે તપ અક્ષયતૃતીયા (વૈશાખ સુદ ૩)ના દિવસે અથવા તેની આગળ પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે શરૂ થાય છે. આ તપ શ્રી વાસુપૂજ્યસ્વામિના જાપ પૂર્વક સાત વર્ષ અને સાત માસ સુધી કરે. એટલે મહિને મહિને જ્યારે હિણે નક્ષત્ર હોય તે તે દિવસે, (ઉપવાસ-આયંબીલ નીવી) વગેરે તપ કરે. જે કદાચ એકપણ રેહિણી ભૂલી જવાય, તે ફરીથી પ્રથમથી આરંભા કર, ઉદ્યાપનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામિની પ્રતિમાની મેટી સ્નાત્ર વિધિએ. પૂજા કરીને સુવર્ણમય અશોકવૃક્ષ ઢાકવું. (મૂકવું) મેક-ફળ-દીપ વિગેરે મૂકવા. સંઘવાત્સલ્ય-પૂજા વિગેરે કરવું આ તપનું ફળ-અવિધવાપણું ને સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થાય છે. (આ તપ–પૌષધ-ઉપવાસ કરીને કરવાને પ્રચાર છે. અથવા પૌષધ ન થાય તે આરંભાદિક કાર્ય ન કરે) નવકારવાલીનું પદ -“શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ” સાથીયા -- ખમા. -- કાઉ. –– નવકારવાલી ૧૨ – ૧૨ – ૧૨ – ર૦ (૩૧) દિવાળીના છઠતપની વિધિ-નિર્વાણ (મક્ષ) માર્ગને વિષે દીવા સમાન આ તપ હેવાથી નિર્વાણ દીપક નામે કહેવાય છે. તેમાં દીવાળીની ચૌદશ તથા અમાવાસ્યા આ બંને દિવસને છર્ડ તપ કરે. તે બંને દિવસ અને રાત્રિએ શ્રી મહાવીરસ્વામિજીની પ્રતિમાની પાસે અખંડ, ચેખા તથા ઘીના અખંડ દીવા મુકવા. શ્રી મહાવીરસ્વામિની મોટી સ્નાત્ર. વિધિએ પૂજા કરવી. સંઘવાત્સલ્ય-સંઘપૂજા કરવી. આ પ્રમાણે ત્રણ વર્ષ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. આ તપનું ફળ મેક્ષ માર્ગની પ્રાપ્તિ થાય તે છે. ખમાસમણ – સાથીયા – કાઉસ્સગ્ન – નવકારવાલી ૧૨ - ૧૨ - ૧૨ - ૨૦ Page #373 -------------------------------------------------------------------------- ________________ પાષદશમી તપના વિધિ નવકારવાલીનું પદ્મ:-શ્રી મહાવીરસ્વામિ સર્વજ્ઞાય નમઃ” ચૌદશે "" શ્રી મહાવીરસ્વામિપારંગતાય નમઃ” અમાવાસ્યા પ્રથમ રાત્રે 55 શ્રી ગૌતમસ્વામિસ જ્ઞાય નમઃ” અમાવાસ્યા પાછલી રાત્રે (૩૨) ઘડીયા એઘડીયા તપના વિધિ:-આ તપ પ્રથમ ચાર દિવસ સુધી ન ઘડીયું કરવું એટલે કે પાઘડીમાં (છ મિનિટમાં) ભાજન કરી લેવુ, પછી આઠ દિવસ સુધી અડધા ઘડીયા કરવાં એટલે અધી” ઘડી(૧૨ મિનિટમાં) જૌ લેવુ. પછી ૧૬ દિવસ સુધી એક ઘડીયુ કરવું એટલે(૨૪ મિનિટમાં) જમી લેવુ. પછી મીસ દિવસ સુધી એ ઘીયાં કરવાં એટલે (૪૮ મિનિટમાં) જમી લેવું, આ પ્રમાણે એ માસે તપ પૂર્ણ થાય છે. હુંમેશા એકાસણાનુ પચ્ચક્ખાણુ કરવું. ઠામ ચેાવિહાર કરવા. સાથી. ~ખમા. કાઉ. ૧૨ ૧૨ ➖➖➖ - ૧૨ (૩૩) પાષદશમી તપના વિધિઃ-આ તપ પેષ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે. તેમાં પ્રથમ વઇ (૯) નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું ને ઠામ ચાવીહાર કરવા. દશમીના દિવસે ઠામ ચેાવીહાર એકાસણું ખીરનુ`કરવું. અને અગીયારસના દિવસે તિવિહાર એકાસણું કરવું. ત્રણે દિવસ બ્રહ્મચય પાળવુ. બન્ને વખત પ્રતિક્રમણ કરવુ. જિનમંદિરમાં જઈ અષ્ટ પ્રકારી પૂજા અથવા સત્તર પ્રકારી પૂજા ભણાવવી, સ્નાત્ર મહાત્સવ કરવા. પ્રભુની નવ અંગે પૂજા કરવી. ગુરુમહારાજ પાસે આવી સિદ્ધાંતનુ શ્રવણુ કરવું. આ પ્રમાણે દશ વરસ સુધી કરવું, દરેક વિદે દશમે એકાસણું કરવુ. આ પ્રમાણે જે તપ કરે છે તેની મનેાકામના સિદ્ધ થાય છે. આ લેકમાં ધન-ધાન્યાદિક પામે, પલેાકમાં ઇન્દ્રાદિક પદ પામે, છેવટે મોક્ષપદ પામે. શ્રી પાર્શ્વનાથ અહું તે નમઃ” આ પદની ૨૦ નવકારવાલી ગણવી.. નવકારવાલી – સાથીયા –ખમાસમણુ કાઉસગ્ગ २० ૧૨ ૧૨ ૧૨ ૩૪૭ નવકાર, જાપ નમા અરિહંતાણું” २० -- - Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી વિધિ સંગ્રહ (૩૪) “બીજ તપને વિધિ” -–આ તપ કાર્તિક સુદિ બીજથી શરૂ કરવાનું છે. તેમાં દરેક મહિનાની સુદિ બીજે ચેવિહાર ઉપવાસ કરે. એ રીતે બાવીસ માસ સુધી અથવા ઉત્કૃષ્ટ બાવીસ વરસ સુધી આ તપ કરે. સવાર-સાંજ બંને ટંક પ્રતિકમણ, પ્રતિલેખના, ત્રિકાલ દેવવંદન વિગેરે કરવું. ઉદ્યાપન શક્તિ પ્રમાણે કરવું. સાથીયા – ખમા. – કાઉ. – નવ. ૧ નંદિસૂત્રાય નમઃ ૫૧ -- ૫૧ -- ૫૧ – ૨૦ ૨ અનુગદ્વાર સૂત્રાય નમઃ ૬૨ -- ૬૨ –-૨-૨૦ અથવાઃ૧ ઓઘ નિયુક્ત સૂત્રાય નમ: ૧૪ – ૧૪ – ૧૪ –- ૨૦ ૨ અનુગ દ્વાર સૂત્રાય નમઃ ૬૨ – ૬૨ – ૨ – ર૦ તપને દિવસે ઉપર પ્રમાણે બંને ગણુણા, વિશ–વીશ નવકારવાલી, સાથીયા વિગેરે બે બે સૂત્રના કરવા. (૩૫) શ્રી મેરૂ યાદશી તપની વિધિ આ તપ પિષ વદ ૧૩ ના દિવસે આરંભી શકાય છે. તે દિવસે શ્રી અષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક થયેલ છે. માટે આનું મહત્વ ખૂબ જ છે. ચેવિહાર અથવા તિવિહાર ઉપવાસ કરે, ઘીનાં પાંચ મેરુ કરવા. ચાર નાના ને વચલે મેહે એમ ચાર દિશામાં ચાર નંદાવર્ત સાથીયા કરવા. આ રીતે તેર મહિનાની તેરસે અથવા તેર વર્ષ સુધી આ તેરસે આ વિધિ સાથે તપ કરવાથી તપ પૂર્ણ થાય છે. સાથીયા ખમા – કાઉ૦ – નવકારવાલી ૧૨ – ૧૨ –– ૧૨ – ર૦ નવકારવાલીનું પદ – શ્રી રાષભદેવપારંગતાય ન (૩૬) મૌન એકાદશી તપની વિધિ આ ત૫ માગશર માસની સુદિ અગીયારસે શરુ કરે. તે દિવસે •ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર સુદ અગીયારસ Page #375 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય છે—અટ્ટમ તપની વિધિ ૩૪૯ કરવા અથવા અગીયાર માસની શુદ્ધિ અગીયારસા અતૈયાર કરવી અથવા જીવનપયંત મૌન અગીયારસ કરવી અથવા અગીયાર વરસ સુધી દરેક. મહિનાની શુદ્ધિ અગીયારસ કરવી. આ ચાર પ્રકાર છે. સાથીયા-ખમા-૦-કાઉ-નવકારવાલી ૧૧– −૧૧ ૧૧ ૨૦ નવકારવાલીનું પદ –શ્રી મલ્લિનાથ સ`જ્ઞાય નમ:. મૌન એકાદશીને દિવસે ૧૫૦ કલ્યાણકની ૧૫૦ માલાનું ગણુ ગણવુ. અને સુન્નત શેઠની જેમ મૌન અને પૌષધથી રહેવા ભાવના કરી. તેમ કરવા ઉદ્યમ કરવા. (૩૭) શ્રી શત્રુંજય છ?-અમ તપની વિધિ શત્રુંજયતીથ'નો પવિત્રતા ને પૂજનીયતા જગજાહેર છે. તેની વધારે માહિતી માટે શત્રુજયમહાત્મ્ય પુસ્તક વાંચી લેવું. યાત્રા નવાણુ કરીએ વિમલગિરિ” આ સ્તવનમાં પણ કવિએ આ તપ માટે કહેવું છે.“સાત છ દાય અર્જુમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરીએ વિમલગિરિ.” આ તપમાં પહેલા અને છેલ્લા અઠ્ઠમ કરવાના અને તેની વચમાં સાત છઠ્ઠ કરવાના. એ રીતે વીશ ઉપવાસ તથા નવ પારાના દિવસે મલીને ૨૯ દિવસે આ તપ પૂર્ણ થાય છે, સાથીયા વગેરે ૨૧,૨૧ ને નવકારવાલી ૨૦ ગણુવાની છે. નવકારવાલીના પદે અર્જુમ તથા છઠ્ઠના જુદા જુદા છે જે નીચે આપ્યા છે. સાથીયા-મમાળ-કાઉ૦-નવકારવાલી ૨૧ २० ૨૧ 11 ૨૧ પહેલી રીત રૃમ ૧ શ્રી પુ’ડરીકગણુધરાય નમઃ છ ૨ શ્રી ઋષભદેવ સર્વ જ્ઞાય નમઃ ૩ શ્રી વિમલગણુધરાય નમઃ -- પહેલી રીત છઠ્ઠ ૪ શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ ,, ૫ શ્રી હરિગણુધરાય નમઃ "7 j ,, ૬ શ્રી બાહુબલિગણુધાય નમઃ ૭ શ્રી સહસ્ત્રાદિગણુધસય નમઃ ૮ શ્રી સહુસકમલાય નમઃ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ અટ્ટમ ૯ શ્રી બીજી રીત અને અરૃમમાં ૧ શ્રી સિદ્ધાદ્િ શત્રુંજય સિદ્ધગિરિવરાય નમઃ - શ્રી આદીશ્વર પરમેષ્ઠિને નમ: ? આદીશ્વરનાથાય નમઃ આદીશ્વર સર્વ જ્ઞાય નમઃ આદીશ્વર પારંગતાય નમઃ શત્રુંજય સિદ્ધક્ષેત્ર પુ’ડરીકાય નમ: સિદ્ધક્ષેત્ર પુ ડરીક વિમલગિયે નમ: આદીશ્વર અ`તે નમઃ ,,,, મતાંતરે શ્રી શત્રુ ંજય પતાય નમઃ આ પનુ ગણુ! પણ ગણી શકાય. ૨૧ ખમાસમણુના પદે— ૧૨ શ્રી દૃઢ શકિત પવ તાય નમઃ ૧ શ્રી શત્રુંજય પતાય નમ: ૨, પુંડરીક પતાય નમઃ સિદ્ધક્ષેત્ર પ તાય નમઃ વિમલાચલાય નમઃ 3 ४ ૫ ,, ૮ . નમઃ સુગરચે મહાગિયે નમઃ ७ પુણ્યરાશયે નમઃ કેરિંગણુધરાય નમ: ,, "" ܕܕ મૃ પતાય નમઃ પ તેન્દ્રાય નમઃ મહાતીર્થાય નમઃ ૯ ૧ ૧૦ ૩૩ ૧૧ ,, ૫૧ આ હી નમે વાટના દીપક કરવા. છ ―― શ્રી ,, - ,, ,, ,, '. ܕܙܙܙ પાતાલ મૂલાય નમઃ અક કાય નમઃ સ સારસ્વતાય નમઃ ર૧ (૩૮) શ્રી જ્ઞાનપ‘ચમી તપની વિધિ આ તપ કારતક શુદ ૫ (જ્ઞાનપંચમી) ના દિવસે શરુ કરવા, તે દિવસે તપમાં ઉપવાસ કરવા. જ્ઞાન સમક્ષ કૈારા કાગળ, લેખણુ (એલપેન) વગેરે તથા ફળ નૈવેદ્ય મૂકવાં. સાથીયા વગેરે ૫૧ કરવાના. સાથીયા—ખમા॰ કાઉ॰ –નવકારવાલી ,,,, ૧૩, સુતિ નિલયાય નમઃ ૧૪,, પુષ્પદ તાય નમઃ ૧૫ મહાપદ્યાય નમઃ ૧૯ ૧૬ પૃથ્વીપીઠાય નમઃ "" ૧૭,, સુભદ્રગિરિ પ તાય નમઃ કલાસિગર પ તાય નમઃ ૧૮ ૧૧ ܕܪ ૨૦ શ્રી વિધિ સંગ્રહ ---- 27 "" ૫૧ ૫૧ २० નાણુસ્સ.” આ પદની ૨૦ નવકારવાલી ગણવી. પાંચ આ તપ પાંચ વર્ષ ને પાંચ માસ સુધી કરવા. દરેક કામ પૂર્ણાય નમઃ Page #377 -------------------------------------------------------------------------- ________________ મિટા દશ પચ્ચખ્ખાણ તપ ૩પ૧ સુદ પાંચમે ઉપવાસ કરે. અને ઉપર લખ્યા પ્રમાણે બધી વિધિ કરવી, કારતક સુદ પાંચમે મેટા દેવવંદન પણ કરવા. અમારા દુ–અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. (૩૯) મોટા દશ પચ્ચકખાણું તપ આ તપ દશ દિવસને છે. વિવાહિત જીવન બાદ સ્ત્રીઓમાં આવા તપ ઘણે પ્રચલિત છે. કેઈક કુમારિકા અવસ્થામાં પણ કરે છે. દિવસ તપ પદ સા. ખમા. લે. નવ. ૧ તિવિહારે ઉપવાસ શ્રી સમકિત પારંગતાય નમઃ” ૬૭ ૬૭ ૬૭ ૨૦ ૨ એકાસણું “શ્રી અક્ષય સમકિતાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૩ આયંબિલ ને એક ચેખા ને દાણે ગળ ઠામ ચેવિહાર “શ્રી સમકિતનિધિનાથાય નમ: ૮ ૮ ૮ ૨૦ ૪ નવી “શ્રી કેવલજ્ઞાની નાથાય નમઃ ૨૧ ૨૧ ૨૧ ૨૦ ૫ એક કવળ ઠામ ચોવિહાર “શ્રી એકત્વગતાય નમઃ ૩૧ ૩૧ ૩૧ ૨૦ ૬ એક અંગીયું એકાસણું; ઠામ ચોવિહાર, શ્રી સ્વર્ગનિધિનાથાય નમઃ ૪૫ ૪૫ ૪૫ ૨૦ ૭ દત્તીનું આયંબિલ ઠામ ચોવિહાર, શ્રી ગૌતમ લબ્ધિનાથાય નમઃ” ૨૮ ૨૮ ૨૮ ૨૦ ૮ તીવીહાર આયંબિલ, શ્રી અક્ષયનિધિનાથાય નમઃ ૯ ૯ ૯ ૨૦ ૯ પરઘરિયું એકાસણું ઠામ વિહાર, “શ્રી પરવતાય નમઃ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૧૦ ખાખરીયું આયંબિલ ઠામ ચેવિહાર, “શ્રી મુનિસુવ્રતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ (૪૦) નાના દશ પચ્ચકખાણ ત૫ આ તપમાં ગણુણું, કાઉસગ્ગ, મેટા દશ પચ્ચખાણ તપની જેમ કરવા. ફક્ત તપમાં ફેરફાર છે તે નીચે મુજબ છે. ઉઘાપનમાં ૧૦, ૧૦ નવેવાદિ પ્રભુ પાસે મુકવા. જ્ઞાનપૂજા, અષ્ટપ્રકારી પૂજા વગેરે ભણાવવી. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી વિધિ સંગ્રહ દિવસ ૧ લે ઉપવાસ, દિવસ ૨ જે એકાસણું, દિવસ ૩ જે, આયંબિલ, દિવસ ૪ થે, એકાસણું, દિવસ ૫ મે નીવી, દિવસ ૬ ઠ્ઠો, એક કાળ, દિવસ ૭ મે, ખીરનું એકાસણું, દિવસ ૮ મે, ટોપરાનું એકાસણું, દિવસ ૯ મે, ભરે ભાણે એકાસણું, દિવસ ૧૦ મે, ઉપવાસ, આ પ્રમાણે તપ અનુક્રમે કરવો. (૪૧) સમવસરણ ત૫ (નાનો) આ તપના ત્રણ પ્રકાર છે. તેનાથી બીજા પ્રકારની વિધિ આ પ્રમાણે છે. આ તપ શ્રાવણ વદ ચોથથી આરંભી ભાદરવા સુદ ચોથ સુધી સોળ દિવસને છે. તે તપમાં એકાસનાદિ યથાશક્તિ તપ કરે. ૧૬ દિવસના આ તપમાં ચાર શ્રેણિઓ છે. તેમાં ચાર ચાર દિવસના ચાર વિભાગ કરી ગણણું નીચે મુજબ ગણવું. જાપ પદ : સા. અમા. લે. નવ શ્રી ભાવજિનાય નમ: ૧૦ ૧૦ ૧૦ ર૦ શ્રી શ્રત સમવસરણજિનનાથાય નમઃ ૯ ૯ ૯ શ્રી મન:પર્યાવઅહંતે નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ શ્રી કેવલિજિનાય નમઃ ૮ ૮ ૮ ૨૦ આમ પહેલા ચાર દિવસ કરી ફરી બીજા ચાર દિવસ એમ ચાર વખત આમજ કરવું. (૪૨) શ્રી પંચ પરમેષ્ઠ તપ નવકા. પદ સા. . લે. નો જ નમે અરિહંતાણું ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૐ નમે સિદ્ધાણું ૮ ૮ ૮ ૨૦ ૐ નમો આયરિયાણું ૩૬ ૩૬ ૩૬ ર૦ 8 નમો ઉવજઝાયાણું ર૫ ૨૫ ૨૫ ૨૦ ૐ નમ લેએસવસાણું ર૭ ર૭ ર૭ ૨૦ આ તપ શ્રી પંચ પરમેષ્ઠીની આરાધના નિમિત્તે કરાય છે. આ તપમાં સાત દિવસની એક એક ઓળી ગણી પાંચ ઓળી કરેથી ૩૫ દિવસે પૂર્ણ થાય છે. તપમાં પહેલે દિવસે ઉપવાસ–બીજે દિવસે એકલઠાણું (ઠામચોવિહાર) ત્રીજે દિવસે આયંબીલ, ચેાથે દિવસે એકાસણું, પાંચમે Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાચણી તપની વિધિ 33 દિવસે નીવી કે મિશે મે દિવસે ણામ કવળ. શ્યામ પાંચ વખત માથી તપ ૩૫ દિવસે સપૂણ થાય છે. (૪૩) શ્રી ચિતામાં સંપની માટ આ તપ છ દિવસના છે. ૧ લે દિવસે ઉપવાસ, ૨ જે દિવસે એક્ષસણુ, ૩ જે દિવસે નીવી, ૪ થે દિવસે ઉપવાસ. ૫ મે દિવસે એકાસણુ, અને વિશ્વસે ઉપવાસ કરવાથી થાય છે, જાપ “નમે અરિહ ંતાણુ ” એ પન્નુની ૨૦ નવકારવાલી, કાઉ. ખમા. સાથીયા વગેરે ૧૨, ૧૨, કરવા. ઉદ્યાપનમાં જ્ઞાનપૂર્જા અને પાંચ એનાને તાંબૂલ વગેરે આપવુ.. (૪૪) શ્રી બાવન જિનાલય તપની વિધિ આ તપ શ્રઔન દીશ્વર દ્વીપના ખાવન જિનાલયની આરાધના નિમિત્તના છે. આ તપને એના બાવન અજવાળાં તપ પણ કહે છે. ચૌદશે તેર મહીના તીથિએ તપ કરવાનું આ તપ શુકલ તેમજ કૃષ્ણ પક્ષની આઠમ સુધી ઉપવાસ કરવાથી પૂછુ થાય છે. જો કાઈ ભૂલી જાય તો ફરીથી આ તપ કરવા પડે છે. જાપ—શુકલ પક્ષની આઠમે ,, 99 કૃષ્ણ પક્ષની આઠમે શુકલ પક્ષની ચૌદશે - "" કૃષ્ણ પક્ષની ચૌદશે શ્રી વાષિણસ્વામિ સફ્રાય નમઃ ખમા કાઉ. સાથીયા વગેરે માર, માર કરવા. નવાાલી ૨૦ (૪૫) શ્રી કલંક નિવાસ્તુ તપ ( સીતા તપ) ની વિધિ આ તપમાં ૧ ઉપવાસ, ૧ એક્ષણું, ૧ આયંબિલ, ૧ બેસણું, ૧ આયમિલ અને ૧ ઉપવાસ એમ ૬ ખ્રિસ થાય છે. ” એ યુદ્ધની ૨૦ નવકારવાલી ગણવી. શ્રી ચંદ્રાનનસ્વામિ સજ્ઞાય નમઃ શ્રી વ માનસ્વામિ સજ્ઞાય નમઃ શ્રી ઋષભાનનસ્વામિ સજ્ઞાય નમઃ - “નમે। અહિં તાણ ઢાઉ, સાથીયા વગેરે ૧૨, ૧૧ કરવા. વિ. સ. ૧૩ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી વિધિ સગ્રહે (૪૬) શ્રી આ તપ પૂર્ણિમાથી શરૂ કરવાના છે. પ્રથમ દિવસે ઉપવાસ, ખીજે દિવસે એકાસણુ, ત્રીજે દિવસે નીવી, ચોથે દિવસે આખિલ, પાંચમે દિવસે બેસણુ, એ પ્રમાણે એક એળી થઇ. બીજી એળી પણ એ જ પ્રમાણે કરવી. કુલ દશ દિવસે આ તપ પૂણુ` થાય છે. પારણે સાધુને દાન આપવુ. ઉઘાપને જ્ઞાન પૂજા કરવી. “ નમે નાણુસ્સ’” આ ચંદુની નવકારવાલી ૨૦ ગણવી. કાઉસ્સગ્ગ ખમાસમણુ સાથીયા ૫૧, ૫૧ કરવા. (૪૬) શ્રી ક`સૂદન તપની વિધિ દારિદ્ર હરણુ તપની વિધિ ** प्रत्यारव्यानान्यष्टौ, प्रत्येक कर्मणां विधाताय, ईति कर्मसूदनतपः, पूर्ण स्याद्दुगर समिता हैः ||१|| उपवासमेकभत्तु ं तथैक सिक्थैकस स्विती दत्ती निर्वि कृतिमाचाम्ल, क्रवलाष्टकः च क्रमात्कुर्यात् ॥२॥ we આઠેય કના નાશ માટે નીચે પ્રમાણે તપ કરવા. પહેલે દિવસે ઉપવાસ કરવા. બીજે દિવસે એકાસણું કરવું ત્રીજે દિવસે એક દાણા લઇ ચાર્લીહાર - આયખિલ કરવું. ચેાથે દિવસે એક અંગી ( એકલઠાણું ) એકાસણું ઠામ ચોવીહાર કરવું. પાંચમે દિવસે ઠામ ચેાવીહાર એકદત્તિ ( એક જ વખત પાત્રમાં પડેલું-મૂકેલું ખાવુ તે) છટૂંઠે દિવસે લુખી નીવી કરવી, સાતમે દિવસે આયંબિલ કરવું, આઠમે દિવસે આઠ કવળનું એકાસણુ કરવું. આઠેય દિવસનું ગણુણ્ અનુક્રમે નીચે પ્રમાણે ગણવું. દરરાજ નવકારવાલી ૨૦ ગણવી. ૧ જ્ઞાનાવરણીય કક્ષય—શ્રી અનતજ્ઞાન સંયુતાય નમઃ ૨ દશનાવરણીયક ક્ષયે–શ્રી અન તદ્દન સંયુતાય નમઃ - ૩ વેદનીય કક્ષયે શ્રી અવ્યાખાધ ગુણુ સંયુતાય નમઃ ૪ માહનીય કાર્ય શ્રી અનતચારિત્ર ગુણુ સંયુતાય નમઃ ૫ આયુઃ ક ક્ષચે-શ્રી અક્ષયસ્થિતિ ગુણુ સંયુતાય નમઃ ૢ નામક ક્ષયે શ્રી અપિ નિર ંજન ગુણુ સંયુતાય નમઃ Page #381 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પુનમના તપ ૭ ગાત્રક ક્ષયે શ્રી અગુરૂ લઘુ ગુણસંયુતાય નમઃ ૮ અતશયકમ ક્ષયે–શ્રી અનંતવીય ગુણુસંયુતાય નમઃ અથવા આ પદ્મની પણ નવકારવાલી ગણી શકાય છે. નવકારવાલીનું પદ્મ પ્રકૃતિ સાથી. ૧ શ્રી અનંતજ્ઞાનગુણધારકાય નમઃ ૨ શ્રી અનંતદશ નગુણુધારકાય નમઃ ૩ શ્રી અવ્યાખાધ ગુણુ ધારકાય નમઃ ૪ શ્રી ક્ષાયિક સમ્યક્ત્વગુણુ ધારકાય નમ: ૨૮ ૫ શ્રી અક્ષય સ્થિતિ ગુણુધારકાય નમઃ ૪ ૬ શ્રી અભૂત ગુણુ ધારકાય નમઃ ૭ શ્રી અગુરુલઘુ ગુણુ ધારકાય નમઃ ૮ શ્રી અનંતવીય ગુણુ ધારકાય નમઃ × ૪ જ ...RC ૧૦૩ ૧૦૩ ખમા.. × - ૩૫૫ ૧૦૩ * કાઉ. મ ૨ ૨૮ ૨૮ ૪ મ 4 x ૧૦૩ - ૫ આ તપના કુલ ૬૪ ચોસઠ દિવસમાં રાજની નવકારવાલી ૨૦-૨૦ જ ગણવાની હોય છે તે સમજી લેવું. ૫ ઉપર પ્રમાણે આરાધન કરતા આઠ દિવસે એક એળી પૂ થાય છે. તે જ રીતે કરતાં ૬૪ દિવસે આઠ એળી એટલે આ કસૂનતષ પૂર્ણ થાય છે. તપ પૂર્ણ થયે ઉજમણામાં રુપાનું વૃક્ષ અને કવૃક્ષને છેદવા માટે સોનાના કુહાડા પ્રભુ આગળ મુકવા. મોટી સ્નાત્ર પૂજા વડે જિનપૂજા કરી સાધુ મહારાજને દાન દેવુ' ને સાધર્મિક વાત્સલ્ય કરવું. જે દિવસે જે કના તપ ચાલતે હૈાય તે દિવસે તે કમની પૂજામાંથી એક એક ઢાળ અનુક્રમે ભણાવવી (સ્નાત્ર સહિત ) તેની રીત ચેાસઠ પ્રકારી પૂજામાંથી જાણી લેવી. (૪૮) શ્રી ચૈત્રી પુનમના તપની વિધિ પેાતાના સ્થાને રહી જેને તપ કરવા હાય તેને માટે વિધિ કહે છે. મુખ્યતાએ તા શ્રો પુ ઠરીકસ્વામિ ભગવાનની જ પ્રતિમા હોવી જોઈ એ. તેના અભાવે શ્રી ગૌતમસ્વામિજીની અને તેના અભાવે શ્રી ઋષભદેવસ્વામિજીની પ્રતિમાજી, તેના અભાવે જે પ્રભુજીનુ' ખિ હોય તેની પાસે i. Page #382 -------------------------------------------------------------------------- ________________ E શ્રી નિષિ અહે ચૈત્રી દેવવંદન તથા ૧૫ વિધુર કૅથી, દમ ખમાસમણુ દેવા, ૧પ૦ સાથી કરવા, ૧૫૦ ફુલની ગાણ થવી, ૧૫૦ ચાને કાઉસગ્ગ કરવા. એક સાથે ન થઈ કે ૧૯૨૦-૩૦૦ અને ૫૦ યાંગસમાં જુદા જુદા કલર્સંગ કરી પુરા કરશે. ઉપવાસ કરવો, પદર વરસ (ખાર માસિક) તપ કહ્યું છે. જાપ— શ્રી પુ ́ડરીક ગણુધરાય નમઃ ની ૨૦ નવકારવાદી ગણુવી. (૫૦) શ્રી સૌભાગ્ય સુદર તપની વિધિ આ તપ એકાંતરા સોળ ઉપવાસ કરવાથી અને પારણે આખિલ કરવાથી ત્રીશ દિવસે પૂછ્યું થાય છે. વિધિ આ છે. સાથીયા – ખમા – કાઉ॰ – નવકારવાલી - ૧૨ – ૧૨ ૧૨ २० નવકારવાલીનું પદ :~ નમા અરિહંતાણ્ - ઉદ્યાપને જ્ઞાનની ભક્તિ પૂજા વગેરે કરવાં. - (૫૧) શ્રી અષ્ટમી તપની વિધિ આ તપ દર માસની શુકલ અષ્ટમીએ ઉપવાસ કરવાથી થાય છે. આ તપ આઠ વર્ષ અને આઠ માસ સુધી કરવાના હોય છે. સાથીયા ખમા૰ - કાઉ – નવકારવાલી ૮-૩૧ -૮-૩૧ ૮-૩૧ २० નવકારવાલીનું પદ : હી* નમો સિદ્ધાણું. બીજી રીતે આ ત૫ ૧૩ એકાસણાં, ૨૪ નવી ૧૫ ખાય ખીલ. આ પ્રમાણે એક સાથે કરવાથી પણ પૂર્ણ થાય છે. બાકીના વિધિ ઉપર પ્રમાણે જ સમજવા. – (૫૨) શ્રી દશવિધ-યતિ-સાધુધમ તપની વિધિ દેશ પ્રારના યતિ ધર્મ (સાધુધમ) આરાધન માટે આ તપ છે. તેમાં દશ ઉપવાસ એકાંતરે કરવા. તે રીતે આ તપ પૂર્ણ થાય છે. આ Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનમા પૂજ્ય ભણાવવાના વિધ ૩૫ તા શુકલ પક્ષમાં થી થાય છે, ઉથાપનમાં મેરી સ્નાત્ર વિધિએ દેવપૂજા કરી ઇશ દેશ પક્વાન્ત વિગેરે વસ્તુએ સૂકવી. તથા મુનિઓને વસ પાત્રાદિકનુ દાન દેવું, સંઘપૂજા સ્વામિવાત્સલ્ય કરવું. આ તપનું ફળ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ તપ સાધુ તથા શ્રાવકને કરવાના આગઢ તપ છે. નજ્યારવાલો ૨૦, ખમાસણા ૧૦, સાથીયા ૧૦, કાઉસ્સગ્ગ ૧૦, તપના દિવસે ગણુછું નીચે પ્રમાણે ૧ ક્ષાંતિગુણુધરાય નમઃ ૨ માદ વગુણુધરાય નમઃ ૩ આજવગુણુધરાય નમઃ ૪ મુક્તિગુણધરાય નમઃ ૫ તપાશુસુધરાય નમઃ ૬ સયમગુણુધરાય નમઃ ૭ સત્યગુણધરાય નમઃ ૮ શૌચ ગુણધરાય નમઃ ૯ અકિંચન ગુણધરાય નમઃ ૧૦ બ્રહ્મચર્ય ગુણધરાય નમઃ દરેક તપમાં કરવાના સર્વ સામાન્ય વિધિ ૧ સવારના રાઈ પ્રતિક્રમણુ કરવું. (વિધિ સંગ્રહ પેજ ૪૫) પ્રમાણે ૨ સાંજના ફ્રેવર્સી પ્રતિક્રમણ કરવું' (વિધિ સંગ્રહ પેજ. ૯૫) પ્રમાણે ૩ અને તે ત્રિકાળ દેવવંદન કરવા (વિધિ સ ંગ્રહ પેજ, ૭૭) પ્રમાણે ૪ શય હાય ત ગુરુવંદન કરી. પચ્ચક્ખાણ કરી (વિધિ સ'ગ્રહ પે. ૩૫-૬૦) પ્રમાણે ૩૬) પ્રમાણે ,, "" ,, જ્ઞાનપૂજન કરીને વાસક્ષેપ ન ખાવવા અને પછી પચ્ચક્ખાણ પારવુ ૮૯ ) પ્રમાણે ૫ સાથીયા વગેરે તપમાં લખેલી સંખ્યા પ્રમાણે કરવા. ૬ દરેક તપમાં પીવાનું પાણી ઉકાળેલુ જ વાપરવાનું હાય છે. ૭ દરેક તપમાં લોગસ્સના કાઉસ્સગ્ગ ચઢેતુ નિમ્મલયરા' સુધી ગણવાને હાય છે અને દરેક તપમાં નવકારવાલી વીશ જ ગણવાની હોય છે. શ્રી જ્ઞાનપદ પૂજા ભણાવવાના વિધિ શ્રી કલ્પસૂત્ર-શ્રી ખારસાસૂત્રના વાંચન પહેલાં શ્રૌ જ્ઞાનપચમીના દિવસે, આસે, ચૈત્ર માસની શાશ્વતી એળીમાં જ્ઞાન પદની આરાધનાના "" "" p Page #384 -------------------------------------------------------------------------- ________________ કપટ • ' " ' મા. શ્રી વિધિ સંગ્રહ દિવસે તથા સૂત્રના વાંચન પહેલાં શ્રી જિનેશ્વરવ સન્મુખ તથા પૂજ્ય ગુરુમહારાજ સન્મુખ જ્ઞાનષિદ આરાધન નિમિત્તે પૂજાએ ભણાવવામાં આવે છે તે નીચે પ્રમાણે-— - શ્રી લક્ષ્મીસુરિછકૃત-જ્ઞાનપદ પૂજા અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્યધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. (૧) જ્ઞાનપદ ભજિયે રે, જગત સુહું કરૂં, પાંચ એકાવન દેજી, સમ્યજ્ઞાન જે જિનવરે ભાંખીયું, જડતા જનની ઉચ્છેદે છે. ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડે, ખીર ની જેમ હંસો રે; ભાગ અનંતમે રે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકાશ્ય રે. ૨ મનથી ન જાણે રે કુંભ કરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદભાવ વિકાસે રે. ૩ કંચન નાણું રે લંચનવંત લહે, અધે અંધ પુલાય રે, એકાંતવાદી રે તત્ત્વ પામે નહીં, સ્યાદ્વાદરસ સમુદાય રે. ૪ જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે, જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ કૂળ રે. ૫ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે, ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ તસ હંત રે. ૬ જયંત ભૂપ રે જ્ઞાન આરાધતે, તીર્થંકર પદ પામે રે; ? રવિશશિ મેહ પરેજ્ઞાન અનંત ગુણ, સૌભાગ્યલક્ષ્મી હિતકામે રે. ૭ શ્રી યશોવિજયકૃત-જ્ઞાન પદ પૂજા અનાણુ સંમોહ તમોહરસ, નમે નમે નાણુ દિવાયરસ્સ; હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રાધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે; તેણે જાણીએ વસ્તુટુ દ્રવ્યભાવા, ન હુયે વિતત્થા નિજેચ્છા સ્વભાવા. હેય પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ, ગુરૂપસ્તિથી એગ્યતા તેહ વેદે; વળી ય હેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ વાત પ્રદીપે. ભવ્ય નમે ગુણ જ્ઞાનને, સ્વ પર પ્રકાશક ભાવેજી; પરજાય ધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી. Page #385 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ પૂજા ૩૫૯ જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવ વિલછના; મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધન લચ્છના સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, " પ્રથમ ભેદભેદતા; સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ભક્ષાભક્ષ ન જે વિણ લહીએ, પેય અપેય વિચાર, કૃત્ય અકૃત્ય ન જે વિણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે. ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદે જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ૨ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેડનું મૂળ જે કહિએ, તેહ જ્ઞાન નિત નિત વંદી છે, તે વિણ કહે કેમ રહિયે રે. ૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક તેડ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિશશિ મેહ રે. ૪ લોક ઉર્વ અધે તિર્યમ્ તિષ, વૈમાનિક ને સિદ્ધ કાલે પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે. ભવિકા સિદ્ધચક પદ વંદે, જેમ ચિર કાલે નંદે રે ભવિકા, ઉપશમ રસને કદ રે ભ૦, સેવે સુરનર ઇંદ રે ભુવક, રત્નત્રયિને કંઠે રે ભ૦ નાવે ભવ ભય ફેદ રે ભવિકા, વંદિને આનંદ રે ભવિકા, સિદ્ધચક પદ વંદ. ૫ જ્ઞાનાવરણ જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તે હુએ એડિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય છે, વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, રીદ્ધિ મળે સવિ આઈ_રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે. નિવામગે વજાણુકર્પ, પાસિયાસેસ-કુવાઈદ૫; - મયં જિણાણું સરણું બુહાણું, નમામિ નિર્ચા તિજગપહાણું. બોધાગાધ સુપદ પદવીનીરપૂરાભિરામ, જીવહિંસા-વિરલ-લહરી-સંગમાગાહીં; ચૂલાવેલં ગુરૂગમમણિસંકુલં દૂરપારં, સારં વરાગમજલનિધિ સાદરં સાધુ સેવે Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધિ સંગ્રહ અર્વત્ર પ્રસૂત ગણધર રશ્ચિત, શો નિશા, ચિત્ર બદ્યર્થ યુક્ત મુનિગણ વૃષષતિ અતિમહૂબ મેક્ષાગ્રદ્ધારભૂતં વ્રત ચરણ–ફલં, શેય–ભાવ-પ્રદીપ, ભફત્યા નિત્ય પ્ર૫ શ્રુતમહમખિલ સર્વલે કૈકસારમાં જિન જે જન ભૂમિ, વાણીને વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીએ ભવને પાર. ઉપર પ્રમાણે પૂજાએ ભણાવી, પૂજાનું ઘી બોલાવી, વાસક્ષેપ પૂજા શક્તિ પ્રમાણે રૂપા નાણાદિકથી કરવી. ધુપ આદિ વિવિધ પ્રકારથી ઉલ્લાસપૂર્વક પૂજા કરવી. તપસ્યા વગેરેમાં જરૂર પડે તે વપરાતા અણુહારી ઓષધે અને તેને ગુણે તપશ્ચર્યામાં ચારેય આહારને ત્યાગ હોય છે. પાણી નીચેની ચીજો એ આહારમાં ગણી નથી. કારણ કે તે લેવાથી ઈન્દ્રિય તૃપ્તિ કે પુષ્ટિ થતી નથી. અતિ જરૂર પડે ત્યારે જ તેને ઉપગ કર. રાતે અનિવાર્ય જરૂર પડે ત્યારે લેવી. ત્યારે તે પાણીને પ્રશ્ન નથી હોત. પણ દિવસે લેવી હોય તે, દવા લીધા પછી ૪૮ મીનીટ સુધી, અનાહારી ચીજ આહારી બની ન જાય માટે પાણી પીવાનું નથી હોતું તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી. આ યાદી ખાસ કરીને વૈદ્યોગી શબ્દોમાં છે. (૧) અગર–તરસ, મુર્થી, શીતલવાઈ અપસ્માર વગેરે માટે (૨) અફીણ-ગ્રાહી, પીડાશામક, ઉંઘ લાવનાર અને પરસે વાળનાર અફીણ, કેશર, કેલેરા (૩) આસંધ-ગ્રાહી, દમ, ઉધરસ પૌષ્ટિક (૪) આકડાનું પંચાંગ-વાતહર, કફન, ઉલ્ટી કરનાર અને પરસેવે વાળનાર. (૫) એળીએ-રેચક, ઋતુ લાવનાર ને જવરઘ્ન. (૬) અંબર– વાયુહર, તરસ, મુંજવણ, પગને તેડ દૂર કરનાર. (૭) અતિવીષની કળી-જવરદન કટુ પૌષ્ટિક, ઝાડે બંધ કરનાર (૮) ઇન્દ્રવરણુના મૂળ Page #387 -------------------------------------------------------------------------- ________________ અણાહારી વસ્તુઓ ૩૬૧ રેચક, અજીણુ આમદોષ, પિત્તનાશક (૯) ઉપલેટનુ લાકડું -વાતહર તરસ તથા ઉલ્ટીના નાશ કરનાર (૧૦) કરેણુની જ-જવરઘ્ન મતક શૂળ (૧૧) કરીઆતુ-જ્વરઘ્ન સાકરને અરૂચીનાશક (૧૨) કસ્તુરી-અંગતુ ખેંચાવવું, આંચકી, વાયુ, તૃષા, ઉલ્ટી તથા ચેાષનાશક (૧૩) કડુ-સાકર પાચક ને જવરઘ્ન (૧૪) કેશ૨-ક ઠરાગ, મસ્તક શૂળ, ઉલ્ટી, શીતલ, સ્તંભક, પૌષ્ટિક (૧૫) કીંદરુ-ઉષ્ણુ, કઘ્ન, રક્તાંતિસાર, જવરઘ્ન, સ્વેદલ (૧૬) કાથા-દાંતમાંથી લેહી આવવું, સ્તંભક, પૌષ્ટિક (૧૭) કેરમૂળ-રૂચીકારક, શૂળન અને વાતહર (૧૮) કુંવાર અપર્ચા, રેચક, ગુલ્મઘ્ન, પિત્તશામક, બરલવૃદ્ધિ (૧૯) ખારા-પેટને દુઃખાવા (૨૦) ખેરસાર-કદ્દે શામક, દાંતને હિતાવહ, ઉધરસ મટાડનાર (૨૧) ખેરનું મૂળ તથા છાલ-રકત શેાધક (૨૨) ગુગળ વયસ્થાપક, વાતહર અને શેાધક (૨૩) ગળા જ્વરઘ્ન શિતળ પિત્તશામક મૂત્રલ, તૃષા, દાહ (૨૪) ગૌમૂત્ર-મૂત્રલક, સારક, મળાવરોધ, ઉદરરોગ રેચક્ર (૨૫) ચિત્રકમૂળ-દભક, પેટના દુખાવા માટે વાતહર, પિન પાચક (૨૬) ચિમેડ-વાતહર પૌષ્ટિક ચક્ષુષ્ય (૨૭) (ચિડતેલિએ) દેવદારનુ લાકડુ-મૂત્રશાધક મળાવરોધ, આફ્રા, હેડકી, મૂર્છા, વાયુહર, દીપન, પાચક (૨૮) ચુનાશિળસ, અજીણ' (૨૯) ચાપચીની-તૃષાહાર, મુંઝવણ દૂર કરનાર પૌષ્ટિક (૩૦) જરદા–(તમાકુની જાત)–કફશામક, વાતાનુલેામન, વાતહર (૩૧) જવખાર મૂત્રલ ઉષ્ણ દ્વિપન, પાચક (૩૨) ઝેરી ગોટલી અપચે, વરઘ્ન, પૌષ્ટિક, ચૂંક (૩૩) ઝેરી નાળીએર-પૌષ્ટિક, જવરઘ્ન, અપચા, ઝાડા ચૂંક (૩૪) ઢકણખાર-મૂત્રલ, ઋતુ લાવનાર, વેણુલાવનાર (૩૫) દાસનું મૂળ-ખસ્તીશૂળ, ઉલ્ટી વાતીહર, મૂત્રલ, રક્તસ્તંભક (૩૬) તમાકુ-(કોઈપણ જાતની પટ વગરની ખાવાની અગર સધવાની) કફ્ શામક, હીસ્ટીરીઆ, દાંત સજ્જડ દવા (૩૭) તગર ઉલ્ટી માટે (૩૮) ત્રિફળા-સાકર, પિત્તશામક, દાહ, તૃષા, મુંઝવણુ દૂર કરનાર (૩૯) ચેારનું મૂળ-ઊઘ દૂર કરનાર, ગુલ્મ અને અશ્ચિલા (૪૦) દાડમની છાલ-ઉધરસ, કફનાશક પિત્તશામક, ગ્રાહી (૪૧) ધમાસા ઉલ્ટી, ઉધરસ, તાવ, દાહ, હેડકી, 'મૂત્રલ (૪૨) નિ`ળી Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨. . શ્રી વિધિ સંગ્રહ મૂત્રલ, શૂળ, ગળે નાશ કરનાર, રૂચિકર (૪૩) નકંદ-વાતીકર સખ્ત ઉલ્ટી કરનાર, સર્પ વિષ કાઢવા માટે (૪૪) પાનની જડ વાતહર, ઉષ્ણ, રૂચિકાર, મળનાશક (૪૫) પુંવાડબીજ-જવરન, ચામડીના દેષ દૂર કરનાર (૪૬) ફડફડી-ગ્રાહી રક્તસ્તંભ (૪૭) બુચકણું (મુચકંદ) પિત્તની ઉલટી, વાયુ સંબંધી માથાની પીડા, તૃષાહર, (૪૮) બેહડાની છાલ-ઊધરસ, કફનાશક શીતલ (૪૯) બારની છાલ-શ્રમ, શેષનાશક, શામક ગ્રાહી (૫૦) બોરડીના મૂળ જવરક્ત કફપિત્ત નાશક (૫૧) બાવળની છાલ-રક્તાતિસાર, રક્તસ્તંભક ગ્રાહી (પર) બીયે બીવલ-રકતપિત્તનાશક રકતસ્તંભક ગ્રાહી (૫૩) બાળ (એલીઆની જાત) સારક, આવર્ત શોધક (૫૪) ભોરીગણું મૂળ-જ્વરન, પડખાનું શૂળ, દમ, ઉધરસ, હૃદયરોગ (૫૫) મલયાગરૂં-તૃષા, દાહ, જવરનાશક, સ્વાદુ રક્તપિત્ત, નાશક (૫૬) મજીઠ-શૂળ, અર્શ, રક્તાતિસાર, પિત્તશામક (૫૭) મરેઠી ગળાને શેજે, મહીં આવવું, ઉધરસ (૫૮) રાખ-(સર્વ જાતની) દાંત સાફ કરનાર (૫૯) રેહનછાલ–વાતહર, પૌષ્ટિ શેધક (૬૦) લીંબડાનું પંચાંગ-(છાલ, ડાંખળી, પાન, મૂળ, મહોર) પૌષ્ટિક, જવરક્ત, શીતળ, ઉલટી બંધ કરનાર, પિત્તશામક, તૃષાહર, મુંઝવણ નાશક (૬૧) વખો -પેટ દુખ, આફરો, આહાર પાચક ભેદક, વાતહર (૬૨) વડગુંદા-ગ્રાહી, અતિસાર કોલેરા (૬૩) ગંઠીલો વજ ગ્રાહી, ગળાનો શેષ, મળાવરોધ, કફન (૬૪) સુરેખાર-મૂત્રલ, દલ શીતલ (૬૫) સાજીખાર-વાયુહર, દીપક, પાચન (૬૬) સુખડની જાત-શીતલ, પીત્તશામક, (૬૭) હળદર-અપચાને નાશ કરનાર, કફન પૌષ્ટક (૬૮) હીમજ–તૃષા, મુંઝવણ દૂર કરનાર સારક (૬૯) હરડેની છાલ-આયુષ્યવર્ધક, સારક, શોધક, શીતલ, (૭૦) હીરાબોળ ઋતુ લાવનાર, ઉષ્ણ કફન (૭૧) ત્રિફળાની ગૌમૂત્રની ગોળી-ઝાડો સાફ લાવી પેટને વાતહર. વિભાગ ૨ સંપૂર્ણ Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીક્ષા વિધિ 363 વિભાગ પાંચમ ૦ મુનિ આચાર છે કક શ્રી દિક્ષા વિધિ કર નાણમાં ચાર પ્રતિમાજી પધરાવવાં, વચમાં નાણ નીચે એક સાથીઓ કરી તેની ઉપર શ્રીફળ પધરાવવું. તેમજ નાણુની ચારે આજ સાથીયા કરી તેના ઉપર શ્રીફલ મૂકવા. ચાર દીપક મૂકવા ને ધૂપ પણ કરો. પ્રથમ આટલું કર્યા પછી ૧૦૦, ડગલામાં વસ્તી જોઈ લેવી. હવે જે ભાવિક આત્મા દીક્ષા લેનાર હોય તે હાથમાં શ્રીફળ લઈને ત્રણ પ્રદક્ષિણા ફરે. તેમાં ચારે દિશામાં ભગવાન સન્મુખ ફરતાં એક એક નવકાર ગણે, એટલે ત્રણ પ્રદક્ષિણા દેતાં બાર નવકાર થાય. પછી દીક્ષા લેનાર આત્મા શ્રીફલ-માલા વગેરે મૂકીને હાથમાં ચરવલે, મુહપત્તિ લઈ કટાસણું જમીન પર પુંજી પાથરીને દીક્ષાની ક્રિયા માટે તૌયાર થાય. ખમાસમણ દઈ ઇરિયાવહી કરી પ્રગટ લેગસ્ટ સુધી કહે, પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન વસહિ પવેલું ? (ગુરુ કહે પહ) તહત્તિ કહી, ખમાસમણ દઈ ભગવન શુદ્ધાવસહિ, (ગુરુ કહે તહત્તિ) પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન મુહપત્તિ પડિલેહું? પડિલેહ. શિષ્ય ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈચ્છાકારી ભગવન તુમેહે અમ્હ સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક, આરવાવણ દીકરાવણી, વાસનિક્ષેપ કરેહ (ગુરુ કહે કમિ) શિષ્ય ઈ કહે પછી (વર્ધમાન વિદ્યા પેજ નં. ૩૭૧ થી મંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ આમ બોલે) સમ્યકૂવ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આવાવણી નંદી પવહ કહી નિત્થારગ પારગ હાહ, કહેતાં વાસક્ષેપ કરે (શિષ્ય તહત્તિ બેલે) ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન તુમહે અર્હ સમ્યક્ત્વ સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક Page #390 -------------------------------------------------------------------------- ________________ ३६४ શ્રી વિધિ સંગ્રહ આરેવાવણી નંદી કરાવણ વાસનિક્ષેપ કરાયણ દેવ વંદા (ગુરુકહે વંદામિ, શિષ્ય કહે ઈચ્છે ) દીક્ષા આપનાર ગુરુ દીક્ષિતને ડાબે હાથે રાખી આઠ થેયના દેવવંદન કરાવે. તે આ પ્રમાણે– ' દેવવંદની વિધિ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરું? શિષ્ય કહે ઈચ્છે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વીત્યવંદન બેલે. __ॐ नमः पाश्वं नाथाय, विश्वचिन्तामणियते । ही धरणेन्द्रवै रोटया पद्मादेवी युताय ते ॥ १ ॥ शान्तितुष्टिमहापुष्टि धृतिकीर्ति विधायिने । ॐ ही द्विडूच्याल वैताल सर्वाधिब्याविनाशिने ।। २ ।। जयाजिताऽऽख्याविजयाऽऽख्याइपरा जितयाडन्त्रितः। दिशांपालैग्रहैर्यक्ष विद्यादेवीभिरन्वितः ॥ ३ ॥ ॐ असिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुषष्ठिसुरेन्द्रारते भासन्तेच्छत्रचामरैः ॥ ४ ॥ श्री शंखेश्वरमण्डन । पाव जिन प्रणतकल्पतरूकल्प । चूरय दुष्ट बात, पूाय मे वाञ्छित नाथ ! ॥ ५॥ પછી જકિંચિત્ર નમુથુછું. અરિહંત ચેઇયાણું વંદભુવતિઓએ અનW૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી નમોહંતુ કહી थोडेची. अहंस्तनोतु स श्रेय:- श्रियं यद्ध्यानतो नरैः अप्यैद्री सकलाऽ हि रहसा सह सौच्यत ॥ १ ॥ પછી લેગસ, સવ્વલેએ, અરિહંત, વંદણવત્તિ અનર્થી કહી એક નવકારને કાઉસગ કરી, પારી બીજી ય કહેવી. ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदही श्च आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥ २ ॥ પછી પુખરવરદી, સુઅસ ભગવઓવંદભુવત્તિઓએ અન્નસ્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી ત્રીજી બેય કહેવી. नवतत्वयुता त्रिपदीश्रिता रूचिज्ञानपुण्य शक्तिमता । वरधर्मकीर्तिविद्याऽऽनन्दाऽऽस्या जै न गी जी या त् ॥ ३ ॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીક્ષા વિધિ ૩૬૫ પછી સિદ્ધાણું બુદ્વાણું કહી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કોમિ કાઉસ્સગ વંદરતિ આએ એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) ને કાઉસ્સગ કરી, પારી નમે હત્ ૦ કહી ચેથી થેય કહેવી. श्रीशान्तिः श्रुतशान्तिः प्रशान्तिकोऽप्सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदाः सन्तु सन्ति जने ॥ ४ ॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસગં વંદણવત્તિઓએ અન્નત્થર એક નવકારને કાઉ૦ કરી, પારી નમેહંત કહી પાંચમી થોય કહેવી. सकलार्थसिद्धिसाधन बीजोपाङ्गा सदा स्फुरदुपाङ्गा । भवतादनुपहतमहा तमोऽपहा द्वादशाङ्गी वः ॥ ५ ॥ પછી શ્રી શ્રુતદેવતા-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉ. પારી નમેહત,૦ કહી છઠી થેય કહેવી. ववदति न वाग्वादिनि !, भगवति ! कः ? श्रुतसरस्वती गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवर तरणिस्तुभ्यं नम इतीह ॥ ६ ॥ પછી શ્રી શાસનદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અનાથ ૦ એક નવકારને કાઉ૦ નમોહંત કહી સાતમી ય કહેવી. उपसर्गवलयविलयन निरता, जिनशासनावनैकरताः । द्रुतमिह सभीहित कृते स्युः शासनदेवता भवताम् ।। ७ ॥ પછી સમસ્ત ગૈયાવચ્ચગરાણુંસતિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારને કાઉ૦ કરી, પારી નમેહંત કહી આઠમી થાય કહેવી. संङ्गेऽत्रये गुरुगुणौघनिधे सुवैया-घृत्यादिकृत्यकरणैकनिबद्ध कक्षाः । તેશાન્ત સહુ માનુકુર સુમિષ્ટથી નિવિવિયાતપાઃ IIટા - ત્યાર પછી એક નવકાર પ્રગટ બેલી બેસીને નાટ્યૂણું કહી, એ બાવતિ. નમેહંત, કહી પછી પંચપરમેષ્ટિ સ્તબ કહેવું. : Page #392 -------------------------------------------------------------------------- ________________ उ१६ શ્રી વિધિ સંગ્રહ –પંચપરમેષ્ઠિ સ્તવ– ओमिति नमो भगवओ अरिहन्तसिद्धाऽऽयरियठवज्झाय । वरसव्वसाहूमुणिसंघ घम्मतित्थपवयणस्स ॥ १ ॥ सप्पणव नमो वह भगवई, सुयदेवयाइ सुहयाए । શિવસંતિ વાળ સિવાયવયા ૪ / ૨ ! इन्दा१ गणि२ जम३ नेरईय४ वरुण५ वाऊ६ कुबेर७ ईसाणा८ । ९बम्भोनागुत्ति१० दसहमवि य सुदिसाण पालाणं ॥ ३ ॥ सोम१ यम२ वरुण३ वेसमण४ वासवाण'५ तहेव पंचण्डं। तह लोग पालयाणं, सुराइ गहाण य नवण्ह ॥ ४ ॥ साहतस्स समक्ख, मज्झमिण चेव धम्मणुटढाण। सिद्धिमविश्यं गच्छउ, जिणाइ नवकारओ घणिय ॥ ५ ॥ પછી હાથ જોડી જ્યવયરાય સંપૂર્ણ કહેવા. નાણુને પડદો કરાવી સ્થાપના ખુલ્લા રખાવી સામે બે વાંદણ દેવરાવવાં, નાણનો પડદો લેવરાવીને ભગવાનની સન્મુખ ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન તુહે અë સભ્યત્વ સામયિક, શ્રુત સામયિક દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આરવાવણિ નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણ દેવવંદાવણિ –નંદિસૂત્ર સંભળાવણ નંદીસૂત્ર કઢાવણું કાઉસ્સગ્ગ કરાવેહ, ગુરૂ કહે કરાવેમિ, શિષ્ય કહે કમિ, ઈચ્છ કહે. ઈચ્છકારિ ભગવન પસાય કરી સમ્યકત્વ સામાયિક, શ્રા સામાયિક દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક અવાવણી નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણ દેવવંદાવણી નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસગ્ગ, અનર્થી કહી બને જણે એક લોગસ્સનો કાઉસગ્ગ (સાગરવરગંભીર સુધી કરે પછી પ્રગટ લેગસ કહે. પછી શિષ્ય ખમાસમણ દઈ ઈચ્છાકારિ ભગવાન પસાય કરી નંદીસત્ર સંભલા, દીક્ષાર્થિ (મુહપત્તિ બેહાથની છેલ્લી બે આંગળી વચ્ચે રાખી ડું મરતક નમેલું રાખી નંદીસૂત્ર સાંભળે) ગુરુ ખમાસમણ Page #393 -------------------------------------------------------------------------- ________________ ३६७ શ્રી દીક્ષા વિધિ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન નંદીસૂત્ર કહું? ઈચ્છ કહે, પછી ગુરુ મ૦ મટેથી એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણવાર શ્રી નંદીસૂત્ર સંભળાવે. ___ +नाणं, पंचविहौंपन्नत जहा-आभिणिबोहियनाणं सुयनाण भोहिनाण मणपज्जवनाण', केवलनाणं तत्थ चत्तारि नाणाई ठप्पाई ठवणिज्जाइनो उदिसिज्जति, नो समुहिसिज्जति नो अणुन्नविज्जति सुयनाणस्स पुण उद्दे सो समुद्दे सो अणुन्ना अणुओगो पवत्तइ. इमं पुणपट्ठवण पडुच्च इमस्स भव्वस्स ( इमाए भव्वाए) पवज्जानंदी पवत्तह, नित्थारगपारगाहोह. પછી ત્રણવાર તેના મસ્તક પર વાસક્ષેપ નાંખતા નિત્થારગ પારગી હોહ બેલે, શિષ્ય તહત્તિ, કહે, પછી ખમાસમણ થઈ શિષ્ય પાસે ઈચ્છકારિ ભગવદ્ મમ મુંડાવેહ-! મમ પવ્વાહ ! મમ વેસ સમપેહ આ પાઠ ત્રણવાર બેલાવી. અરવલે મુહપત્તિ મૂકાવી દેવાં. પછી દીક્ષાર્થીનું સ્વજન છાબમાંથી એ લઈ ગુરુમહારાજને આપે, ગુરુમહારાજ ત્રણ નવકાર ગણવા પૂર્વક તે રજોહરણ (એ) “સુગ્રહિયું કરેહ' આ કહેવા પૂર્વક દીક્ષાથીને દશી જમણી બાજુ રહે તેમ ઘે આપે. શિષ્ય સ્થિર શ્વાસે ત્રણ નવકાર ગણે. દીક્ષાથી તે એ લઈને આનંદથી નાચે, ઓ લેતાં દીક્ષાર્થીનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હેવું જોઈએ. પછી વેશ પહેરવા જાય. વેશ પહેરીને આવ્યા પછી આસન પાથરી ખમાસમણ દઈ ઈરિયાવહિયં કરાવવી. પછી ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન! મમપબ્રાહ-મમ મુંડા-વેહ-મમ-સવિરઈસામાઈયં આરહ એમ શિષ્ય બેલે. ગુરુ આરેમિ કહે પછી શિષ્ય ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મુહપત્તિ પડિલેહું? ગુરુ પડિલેહ કહે શિષ્ય ઈ કહી મુહપત્તિ પડિલેહવી. પછી-નાણુને પડદો કરાવી સ્થાપના સમુખ બે વાંદણાં દેવરાવવાં. પડદે લેવરાવીને ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવાન તુમ્હ અર્હ સમ્યકત્વ સામાયિક, મૃત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આવાવણું કાઉસગ્ગ કરું? * જે કોઈ ગૃહસ્થને વ્રત વિગેરેની નંદિ હોય તે સામાન્યથી ત્રણ નવકાર ગણવા રૂપ નંદિસૂત્ર કહેવું. કેઈક સમુદાયમાં નંદીસૂત્ર નથી બેલાતું પણ ત્રણ નવકાર જ બોલાય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ १८ શ્રી વિધિ સંગ્રહ ગુરુ કરેહ સમ્યકત્વસામાયિક, મૃત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આરેવાવણી કરેમિ કાઉસ્સગં અન્નત્ય કહી (સાગરવર ગંભીરા સુધી) એક લેગસ્સને કાઉસ્સગ્ન કરી પ્રગટ લેગસ્ટ કહે, પછી બેચના સમયે લેચ કરનાર ગુરૂમહારાજ પાસેથી વાસક્ષેપ લઈ ચારે બાજુ પડદે કરી ત્રણ નવકાર ગણી ઊંચા શ્વાસે ત્રણ ચપટીથી साय रे. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારી ભગવાન પસાય કરી સમ્યકત્વ આલાપક ઉશ્ચરાજી એમ કહી એક નવકાર ગણું સમ્યકત્વને આલા ઉચરાવે ત્રણવાર આમ આલા બેલે. તે આ પ્રમાણે 'अहन्न भंते तुम्हाण सभीवे, मिच्छत्ताओ पडिकमामि सम्मत्त उवसंपज्जामि, तंजहा व्वओ खित्तओ कालको भावओ, तत्थ दव्वओणं मिच्छ त्तकारणाई पच्चक्खामि सम्मत्तकारणाई उवसंपज्जामि, नो मे कप्पइ अजप्पभिइ अन्नउथिए वा अन्नउस्थिअदेवयाणि वा अन्नउत्थिअपरिग्गहिआणि वा अरिहंतचेइमाणि, वंदित्तए वा, नमंसित्तए वा, पुव्वि अणालवित्तएण, आलवित्तए बा, संलवित्तए वा, तेसिं असणं वा, पाणं वा खाइम वा, साइमं वा, दाउ वा, अणुप्पदाउवा, खित्तओ ण, इत्थ वा अन्नथं वा, कालओ ण जावज्जीवाए भावओ ण जाव गहेणं न गहिज्जामि, जाव छलेण न छलि-ज्जामि जाव संन्निवारण नाभिभवि ज्जामि, जाव अन्नेण वा केण वि रोगायका इणा कारणेणं एस परिणामो न परिवडइ ताव मे एयं सम्म हसणं नन्नत्थ रायाभि ओगेण गणाभि ओगेण, बलाभि-ओगेण देवाभिओगेण', गुरुनिग्गहेण, वित्तिकंतारेण', वोसिरामि अरिहंतो महदेवो, जावजीवं सुसाहूणो गुरुणो, : जिणपन्नतं तत्तं, इअ सम्मत्तं मए गहिय ...नित्या२५५रिसाहा (शिष्य-तहत्ति मासे.) छेक्ट सा था '-२ शभ्य पासे मसावे.. - પછી ખમા ઈચ્છકારી ભગવન! પસાય કરી સર્વવિરતિ આલા ઉશ્ચરાવે છે, ત્યારે ગુરુ નવકારમંત્ર પૂર્વક કરેમિ ભંતે ત્રણવાર • प्यरावे. Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢાંક્ષા વિધિ करेमि भंते! सान सभ्वंइये सावज्ज जोगं पब्चक्खामि आवज्जीवाए, तिबिहं तिविद्देण मणेण वायाप कापणं, न करेमि न कारबेमि करतंपि अन्ने न समजाणामि, तस्स भते ! पडिकनामि, निंदाभि, गरिहामि अप्पाण वोसिरामि । નિત્યારગ પારગા હાહુ તદ્ઘત્તિ આમ ત્રણેય વાર કહી વાસક્ષેપ નાંખે પછી ખમાસમણુ દઈ ઈચ્છકારી ભગવન તુમ્હે અમ્હેં સમ્યકત્વ, સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતી સામાયિક, સવિરતિ સામાયિક આરવેહ-ગુરુ આર વેમિ ઈચ્છ.... પછી બીજુ ખમાસમણ દઈ સંસિહ કિં ભણામ ? ગુરૂ કહે વ'દિત્તા પવેતુ ઈચ્છ.... ત્રીજુ` ખમાસમણ દઈ ઈચ્છાકારી ભગવન તુમ્હે અમ્હે. સમ્યકત્વ સામાયિક શ્રુત સામાયિક દેશવરતી સામાયિક, સવિરતી સામાયિક અરેવિયં ઈચ્છામે અણુસર્ફિં... ગુરુ-આરોવિયં આરાવીય` ખમાસમણાણું હસ્થેણ સુોણુ અથૅણુ તદુભયેણં સમ્મ–ધારિદ્ધિ અનેસિ ૨ પત્રાહિ ગુરુગુગૃદ્ધિ વૃઢિજજાહિ નિત્થારગ પારંગા હાહુ શિષ્ય તત્ત કહે. ચાથુ' ખમાસમણ દઈ, તુમ્હાણું પવેઈય. સખ્રિસહ સાહૂણું પવેએમિ, ગુરુ કહે પવેહ, શિષ્ય ઇચ્છ કહે પાંચમું ખમાસમણ દઈ, ચારે દિશામાં નાણુને ક્રૂરતાં પ્રભુ સન્મુખ એક એક નવકાર ગણવા. ૧૨ નવકાર ગણવા અને ત્રણ પ્રદક્ષિણા દેવી, ગુરુ મ॰ વગેરે સકલ સંઘ ત્રણવાર ચાખા વાસક્ષેપ નાંખે શિષ્ય, છઠંડું' ખમાસમણુ દઈ, તુમ્હાણું વેય. સાહૂણ પવેઈય સદિસહ કાઉસગ્ગ કરેમિ ગુરુ કરેહ. શિષ્ય ઈચ્છ' કહે સાતમું ખમાસમણુ દઈ, ઈચ્છાકારેણ સદિસહ ભગવન સમ્યકત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતી સામાયિક, સર્વવિરતી સામાયિક, સ્થિરિ કરણા કરેમિકાઉસગ્ગ અન્નત્ય કહી એક લેગસ્સને કાઉસ્સગ્ગ (સાગરવર ગભીરા સુધી) કરવા. પછી પ્રગટ લેાગસ કહેવા. નાણુને પડદો કરાવી સ્થાપનાજી સન્મુખ એ વાંઘણાં દેવરાવવાં, પછી પડદો લેવડાવી લેવા. ખમાસમણુ દઈ ઈચ્છાકારેણુ સદિસહ ભગવન એસણે સદિસાહું ? ગુરુ કહે સદિસહ શિષ્ય ઈચ્છ ખમાસમણ દઈ ઈચ્છાકારેણુ સદિસહ ભગવન એસણે ઠાઉં...? ગુરુ ઠાવેહું. શિષ્ય · કિ` કહી ખમાસમણુ દઈ અવિધ શસ્તના મિચ્છામિ દુક્કડ, શિષ્ય ખમાસમણુ વિ. સ. ૨૪ ? ૩૯ Page #396 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિધિ સંગ્રહ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મમ નામ ઠવણું કરેહ, પછી ગુરૂ મ૦ નામ સ્થાપે. તેમાં નવકાર ગણવા પૂર્વક આમ બેલે. કેટિગણ, વયરી શાખા, ચદ્રકુલ, આચાર્ય અમૂક ઉપાધ્યાય....................અમૂક તમારા ગુરુનું નામ...............................અને તમારું નામ........................આ નિથારગ પારગા હેહ બોલી વાસક્ષેપ કરે. આમ ત્રણવાર નામ બેલે પછી નાણુને પડદો કરાવી શિષ્ય ખમાસમણ દઈ ઈચ્છારેણ સંદિસહ ભગવાન સઝાય કરું? ગુરૂ કરેહ. શિષ્ય ઈચ્છ કહી સઝાય કરે. નવકાર અને ધર્મો મંગલની પાંચ ગાથા બેલી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઉપગ કરૂં? કરેહ, ઈચ્છે ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઉપયોગ કરાવશું કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે, પછી પ્રગટ નવકાર બેલે અને પછી આદેશ માંગી પચ્ચખાણ લે, વડિલ અને ગુરૂ મ૦ ને વંદન કરે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવતૂ હિતશિક્ષા પ્રસાદ કરશોજી. - ગુરૂ મા ની હિતશિક્ષા સાંભળી શ્રી સંઘ સાથે વાજતે ગાજતે દહેરાસર જઈ દર્શન કરી, મૈત્યવંદન કરી ઉપાશ્રયે આવી, ઈરિયાવહિયં પડિમી ખમાસમણ દઈ અચિત્તરજ ઉઠ્ઠાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી લોગસ્સને (સાગરવરગંભીરા સુધી) કાઉસગ્ગ કરી પારીને પ્રગટ લેગસ્સ કહે. પછી ઈશાન ખૂણું સન્મુખ નૂતન દીક્ષિતની પાસે એક બાંધી નવકારવાલી ગણાવવી. – શ્રી દીક્ષા વિધિ સંપૂર્ણ – - વાસક્ષેપ મંત્રવાની વિધિ - અનામિકા આંગળીથી પહેલાં તે વાસ (ક્ષેપ)ને થાળમાં વચ્ચે ત્રણ આંટા દક્ષિણાવર્ત આકારે કરીને ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમાં ને આલેખી પછી ચાર રેખાએ કરવી (૧) પૂર્વથી પશ્ચિમ સુધી Page #397 -------------------------------------------------------------------------- ________________ વાસક્ષેપ મંત્રવાન વિધિ ૩૭૧. (૨) દક્ષિણથી ઉત્તર સુધી (૩) ઈશાનથી નૈઋત્ય સુધી (૪) અને અશિથી વાયવ્ય સુધી આ ચાર રેખાઓ વાળું એટલે આઠ આરાવાળું (ભાગવાળું) ચક્ર આલેખવું, હવે તેની મધ્યમાં મૂળબીજ હી ને આલેખી, છેડેથી ત્રણ આંટા દક્ષિણાવર્તન આકારે કરી આવર્તને છેડે ક ને આલેખવ પછી હીની સામે પૂર્વ દિશામાં એ નમે અરિહંતાણુની સ્થાપના મનથી જ મંત્રાક્ષનું ચિંતવન કરતાં કરે પછી તે જ રીતે અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય અને પશ્ચિમમાં અનુક્રમે ૩% હી સિદ્ધાણથી % હીં ન લેએ સવસાહૂણું આ ચાર પદની સ્થાપનાને મનથી ચિંતવે પછી વાયવ્યમાં ૩ હી નમે દંસણમ્સ, ઉત્તરમાં ૩ હી નમે નાણસ અને ઈશાનમાં ૩હી નમે ચારિત્તસ્સ પદની સ્થાપના મનથી કરે. પછી આચાર્ય મહારાજ હોય તે સૂરિમંત્રને ઉપાધ્યાયજી મહારાજ હોય તે પાઠકમંત્રને તે સિવાયના બીજા વર્ધમાનવિદ્યાને સમરણ કરતાં સાત મુદ્રાઓથી વાસ (ક્ષેપ)ને સ્પર્શ કરે, સાત મુદ્રાઓના નામ-(૧) પંચ પરમેષ્ટિ (૨) ધનુ (૩) સૌભાગ્ય (૪) ગરુડ (૫) પદ્ય (૬) મુદુગર (૭) અંજલી મુદ્રા. વર્ધમાન વિદ્યા એ નમે અરિહંતાણું, ૩ નમે સિદ્ધાણું, મે આય રિયાણું, એ નમે ઉવઝાયાણ, ઓં નમે એકવ્વસાહૂણં ઓં નમો અરહેઓ ભગવઓ મહઈ મહાવીર, વદ્ધમાણ સામિન્સ, સિઝઉમે ભગવાઈ મહેઈ મહાવિજજાવીરે ધીરે મહાવીર જયવીરે એણવીરે વદ્ધમાણવીરે, યે વિજયે જયંતે અપરાજિએ અણિહિએ » હીંઠ: : : સ્વાહા ! For Prive Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રી વિધિ સંગ્રહ - શ્રી યોગોવહનની વિધિઓ : (૨) શ્રી નેતરાં દેવાની વિધિ પભાઈ અને વિરતિના નેતરામાં સ્થાપના પશ્ચિમ દિશામાં પધરાવવા અને વાધાઈ-અધરતિમાં સ્થાપનાજી દક્ષિણ દિશામાં પધરાવવા. ૧-૨ સ્થાપના ખુલ્લા રાખવા, સે ડગલામાં વસતિ શુદ્ધ કરવી, પ્રથમ કાલગ્રહીએ કાજે લેવો, પછી નાસીકાચિંતવણું સાવધાન બેલી પૂંજતા પૂજતા સ્થાપના તરફ જાય પછી દાંડીધર પાટલી છુટી કરીને મૂકે પછી બંને જણ સાથે ખમા દેઈ ઈરિયાવહી પડીક્રમે, સૂત્રો દાંડીધર બેલે, પછી દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદસહિ ભગવન્! વસહિ પવેલું ? (કાલગ્રહી-પઓ) દાંડીધર ઈરછું, કહી પછી ખમાસમણ દેઈ, ભગવન! સુદ્ધા વસહિ (કાલયહી–તહત્તિ) બંને જણા ખમા ૦ દેઈ ઈચ્છા, સંદિભગ પચ્ચક્ખાણ કર્યું છે જી. ૩ ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગવે થંડિલ પડિલેહેર્યું? પછી ૧ સૂચના:-જોગમાં પ્રવેશ કરવાને આગલે દિવસે સાંજે પચ્ચક્ખાણ કરી પછી નેતરાની ક્રિયા કર્યા પછી કાલગ્રહી દાંડીધર થવાવાલાએ ઈંડિલ પડિલેહવા, બીજા છુટા પેગીઓ પહેલા પડીલેહે તે ચાલે પરંતુ આકસંધીનું કાલગ્રહણ હોય તે, એક નેતરાં જાય તો, બીજા કાલગ્રહી, દાંડીધર કરીને નોતરાં લેવા પડે માટે તેવાઓએ માંડલા પાછળથી કરવાં એટલે નોતરાંની ક્રિયા થઈ ગયા પછી સ્પંડિલ પડિલેહવા સારા. ૨ પહેલે દિવસે એક જ કાલગ્રહણ લેવાય, તથા સમુદેશ કે અનુજ્ઞામાં પભાઈ કાલગ્રહણ જ હોય, જે ચાર કાલગ્રહણ લેવાં હોય તે પભાઈને વિરતિ, પશ્ચિમ દિશામાં લેવા, ને વાધાઈ તથા અદ્ધરત્તિ દક્ષિણ દિશામાં દેવાં, અને નોતરાં પણ પભાઈ વિરતિ પશ્ચિમ દિશામાં અને વાધાઈ અધરત્તિ દક્ષિણ દિશામાં દેવાં. ૩. પ્રથમ વાધાઈને અદ્ધરત્તિને નોતરાંમાં પચ્ચખાણને થંડિલના આદેશ માંગ્યા હોય અને તેના તે જ કાલગ્રહી, દાંડીધર હોય તે વિરતિ પભાઈના નેતરામાં ફરી પશ્ચકખાણુ સ્થડિલના આદેશ માંગવાની જરૂર નથી ને દાંડીધર કાલગ્રહી જુદા હોય તે ફરી તે બે આદેશ માંગવા માંડલાં દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ એ પ્રમાણે સાત સાત વખત કરતાં ૪૯ થાય તેમાં એક કાલગ્રહણે એક વખત ને બીજા કાલગ્રહણે જરા ખસીને બીજી વખત ૪૯ એમ માંડલાં કરવાં. Page #399 -------------------------------------------------------------------------- ________________ કાલગ્રહીને વિધ ૩૭૩ દાંડીધરે નીચે બેસી પાટલી,× મુહુપત્તિ, દાંડીઓ, તગડી, પડિલેહવી પછી પાટલી ખરેખર પડે નહી તેવી રીતે લેઈ, દાંડીધર ઉભા થાય પછી કાલગ્રહી ૧૦ બેલથી દડાસણ પુજીને લે અને જગ્યા પુ આપે ત્યાં ઉભે! રહે, પછી કાલગ્રહી કાલમાંડલાં કરે તેમાં દરેક કાલ ગ્રહણુનાં ૪૯-૪૯ માંડલા કરે પછી દંડાસણ નીચે મુકતાં મુકતાં દાંડીધર એલે કે દિશાવવેક હાય છે? ત્યારે કાલગ્રડ્ડી કહે હાય છે. પછી દાંડીધર નીચે બેસી જગ્યા પુજી પાટલી હાલે નહિ તેવી રીતે સ્થીર કરીને મુકે, અને પાટલી ઉપરથી તગડી લઈ પાટલી હાલતી હોય તેા નીચે અટકાવે, નહી તેા નીચે છૂટી મુકે, પછી દાંડીધર એક નવકારથી બેડાં અને અન્ને જણા ઊભા ઊભા એક નવકાર ગણી થાપે, પછી દાંડીધર ખમાસમણ દઈ દઈચ્છા કારણે સ`દિસહ વહિ પવે ? (કાલગ્રડી-પવેએ.) ઈચ્છ, કહી ખમાસમણુ દેઈ, સુદ્ધા વસહિ (કાલગ્રહી કહે તદ્ઘત્તિ.) પછી બન્ને જણ ખમાસમણુ ક્રેઈ, અવિધ આશાતના મિચ્છામિ દુક્કડં દેઈ, સવળા હાથ રાખી એક નવકા૨ે પાટલી ઉથાપે નેાતરાંની ક્રિયા થઈ રહી હેાય તે પછી સ્થ`ડિલ પડિલેહવાં, ઇતિ. (૩) કાલમહીને વિધિ, દાંડીધર ડાબી બાજુ-કાલગ્રહી જમણી બાજુ રહે. સ્થાપનાજી ખુલ્લા રાખવા. સો ડગલાં વસતિ શુદ્ધ કરવી. વિરતીપભાઈનાં કાલ માંડલાં પશ્ચિમ દિશાએ સ્થાપના મુકીને કાલગ્રહણ લેવા, તથા વાધાઈ-અવ્રુત્તિનાં દાળ માંડલાં દક્ષિણ દિશાએ સ્થાપના મૂકી કાલગ્રહણ લેવાં. અનુવાલે પખવાડે એકમ, ખીજ ને ત્રીજ પહેલી રાતના કાલગ્નહણુ વાધાઈ લેવાં ન લાલે, (ખપે) કાજો લેતી વખતે પાટલીને દાંડીધર પેાતાના હાથમાં રાખે. પ્રથમ કાલગ્રહી કાો લે, પછી પાટલી છૂટી × પાટલી ૨૫ એલથી પડિલેહી જમીન પુજી મૂકવી પછી મુહપત્તિ ૨૫ ખેલથી પડિલેહી પાટલી ઊપર મુકવી પછી દાંડીએ એ દશ દશ એ લથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી. તગડી ચાર ખેલથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી. Page #400 -------------------------------------------------------------------------- ________________ ३७४ શ્રી વિધિ સંગ્રહ કરી બે જણે સાથે ઈરિયાવહી પડિક્કમે. દાંડીધર ડાબી બાજુ ઉભા રહે કાલમહી જમણી બાજુએ ઉભા રહે. દાંડીધર જ્યારે પાટલી કરીને લઈ ઉભું થાય ત્યારે તેને કાલગ્રહીએ દસ બેલથી દંડાસણુ પુંજ : હાથમાં લઈ જગ્યા પુંજી આપવી, પછી કાલગ્રહી માંડલાં કરે તેમાં દરેક કાલગ્રહણના સાત સાત વખત માંડતાં ૪૯ કરે, (દાંડીધર જ્યારે દિશાવલેક હોય છે ? એમ કહે ત્યારે) કાલગ્રહી કહે હેય છે. કાલગ્રહી પણ એક નવકારથી ઉભે ઉભે પાટલી થાપે. (દાંડીધર જ્યારે પભાઈ કાલ સ્થાવું ?) એમ કહે ત્યારે કાલગ્રહી કહે સ્થાપે. (દાંડીધર દડી લઈ મુઠીવાળી ઉભો થાય ત્યારે કાલગ્રહી પણ દાંડીધરની સાથે એક નવાર ગણે પછી દાંડીધર કાલગ્રહી બંને જણ ખમાસમણ દે, (દાંડીધર જારે પભાઈ કાલ પડિઅરૂ? કહે ત્યારે કાલગ્રહી કહે પડિઅરે. પછી કાલગ્રહી મર્થીએણ વંદામ આવીઆએ ઈચ્છ “આસજજ, આસજજ, આસજ્જ, નિસીહિ' એમ ત્રણ વાર બોલતો બોલતે પૂર્વ દિશા તરફ જાય. છેવટે નમો ખમાસમણું કહી કાલગ્રહી ત્યાં ઉભો રહે. દાંડીધર આવ્યા પછી કાલગ્રડી, મણિવદામિ આવ સ્ત્રીઓએ ઈચ્છે “આસજજ” આસજજ, આસજજ, નિશીહિ” (એમ ત્રણવાર) કહેતા પાટલી તરફ જાય, છેવટ ન ખમાસમણ કહે ત્યાં ખમાસમણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ઈરિયાવહીયે પડિકમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિ . ઈરિ ૦ પડિકમિ ૦ એક નવકારનો કાઉસગ્ગ કરી નમે અરિહંતાણું બોલ્યા વગર નવકાર એક કહી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ મુડપત્તિ પડિલેહું ? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહી, બેવાંદણુ દઈ પછી ઉભા ઉભા ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સંદિસાઉં? ઈરછે, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ લેઉં ? ઇરછ કહી મથએ વંદામિ આવસીઆએ ઈચ્છે “આ સજ્જ, આસજજ, આસજજ નિસાહિ” (એમ ત્રણ વાર) કહેતે, પૂર્વ દિશાએ આવે છેવટે નમો ખમાસમણાણું. કહી ઉભા ઉભા મથએ gવંદામિ ઈરિયાવહિયં પડિક્રમમિત્ર ઇચ્છી ઈચ્છામિ ઈરિયાવહિ. +- પડિક્કમણું કર્યા પછી તુરત જ વાધાઈ કાલગ્નડણ લેવાય તે વખતે વાંદણામાં દેવસિય શબ્દ બેલા અને અદ્ધરતિ કાલગ્રહણ પેરીસી ભણાવ્યા પછી લેવાય એટલે અદ્વત્તિ, વિરત્તિ અને પભાઈમાં વાંદણાં વખતે “રાઈ’ શબ્દ બેલ. કાલગ્રહણમાં જે નામનું કાલગ્રહણ હેય તે નામ દરેક સ્થાને ફેરવવું. Page #401 -------------------------------------------------------------------------- ________________ કાલગ્રહીને વિધિ ૩૭૫ પડિક્કમિ. એક નવકારનો કાઉસગ્ગ કરી, ઉપર નમો અરિહંતાણું બેલ્યા વગર નવકાર કહી બને જણ સાથે બેસે. કાલગ્રહી મુહપત્તિ પડિલેહી કાલ માંડલું કરે, બીજે કાલ માંડલે કમ્મરમાં દાંડી બેસવા માટે એ ઘાની સંજ્ઞાથી દાંડીધર પાસેથી દાંડી લે, એટલે કાલગ્રહી એ ઉંચે કરે ને દાંડીધર એઘાની દશી દ્વારા એ દાંડી આપે તેને ૧૦ બેલથી પડિલેહી કાલમાં હું કરે અને છેલ્લે કાલ મડકે મુહપત્તિ તથા દાંડી સાથે ઉપાડીને ૧૦ બેલાથી પડિલેહીને દાંડી કાલરાહી એઘાની સંજ્ઞાથી દશીઓ દ્વારા પાછી દાંડીધરને આપે. કાલગ્રહી એક નવકારે દાંડી થાપે. પછી કાલગ્રહી ઓઘાની દશી (૧) એ ઘાની દેરીનો છેડે (૨) મુહપત્તિનો છેડો (૩) ચેલપટ્ટાનો છેડે (૪) કંદરાને છેડે (૫) એમ પાંચ વાનાં ભેગા કરી ઉભો થતો નહિ” તમે ખમાસમણાણું” એમ બોલે, ત્યારે દાંડીધર પણ થતો) “ઈચ્છકારિ સાહવો ઉવવુત્તા હેહ પભાઈ (જે કલ હોય તે બોલે) કાલ વારવ ? એમ બેલે, તે વખતે બીજા યેગીઓ અને કાલગ્રહી “વારવ” એમ બેલે, પછી દાંડીધર પગપુંજી જે જગા આપે ત્યાં દિશા ફેરવીને કાલગ્રહી ખભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. એક નવાર કાઉસગ્ન કરે ત્યારે દાંડીધર, કાલગ્રીના ખભા પૂજે અને સત્તર ગાથા પુરી થાય ત્યારે પગ પુંજી આગળ જગ્યા પૂજી આપે) ઉપર નમે અરિહંતાણું બોલ્યા વિના, લેગસ્ટ સાગરવરગંભીરા સુધી કહીને, પછી ધમંગલની સત્તર ગાથા કહે, એમ ચારે તરફ કાઉસગ્ગ કરે. ચારે દિશાએ ર્યા પછી એથી સત્તર ગાથાને છેડે એક નવકારને કાઉસગ્ગ કરે, ઉપર નમે અરિહં. તાણું કીધા વગર એક નવકાર કહે પછી મથએ વંદામિ ઈચ્છે આસજજ, આસજજ, આસજજ નિશીહિ' (ત્રણ વાર) કહેતા વારાફરતી બને જણ પાટલી સામા જાય ત્યાં નમો ખમાસમણુણું, કહે પછી કાલગ્રહી ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહીય પડિક્કામ, ઈચ્છ' કહી એક નવકારને કાઉસગ્ગ, (નમે અરિહંતાણું બોલ્યા સિવાય) ઉપર એક નવકાર કહીને ખમા દઈને– - Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી વિધિ સંગ્રહ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ? ઈરછ કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેઈ ઉભે ઉભા ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પીં? ઈચ્છ. ખમાસમણ દેઇ ઇચ્છાકારી સાહ પભાઈ કાલ સૂજે? એમ કહે તે વખતે દાંડીધર સૂજે કહે (બીજા ગીઓ હોય છે તે પણ સૂજે એમ સાથે બેલે) પછી કાલગ્રહી કહે ભગવન્! મુ. પભાઈ કાલ જાવ સુદ્ધ, (વિરત કાલ, વાધાઈ કાલ, અદ્ધરત્તિ કાલમાં શુદ્ધ બોલવું, પણ ત્રણમાં જાવ શબ્દ ન બોલવો.) એમ કહે, પછી બન્ને જણ ખમાસમણ દેઈ કાલગ્રહી કહે ઈછાકારેણ સંદિસહ ભગવન ! સજઝાય કરૂં ? ઈચ્છે, એમ કહી એક નવકાર ગણી ધમે મંગલની પાંચ ગાથા કહે, પછી (દાંડીઘર ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહો દિ સૂર્યકિંચિ?) એમ કહે ત્યારે કાલચડી ને બીજા રોગીઓ કહે “નકિંચિ, પછી તે જ વખતે દાંડીધર દાંડીને પાટલી ઉપર મુકે, પછી બંને જણ સાથે ખમાસમણ દેઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ દેઈ જમણે હાથ સવળો રાખી એક નવકાર ગણી પાટલી ઉથાપે ઇતિ (૪) દાંડીધરને વિધિ બંને જણ સાથે ઈરિયાવહી પડિકકમિ, દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પઉં? (કાલગ્રહી-પેવે) ઈચ્છ, ખમાસમણ દઈ ભગવન! સુદ્ધા વસહિ! (કાલગ્રહો-તહાસ) પછી કમે પાટલી મુહપત્તિ, પચીસ પચીસ બેલથી, દાંડીએ દશ દશ બેલથી, તગડી ચાર બેલથી પડિલેહવી, પછી પાટલી વગેરે લઈને કાલહી જગ્યા પંજી આપે ત્યાં દાંડીધર ઉભે રહે, કાલરહી જ્યારે કાલમાંડલાં કરી રહે અને દડાસણ જ્યારે નીચે મૂકે, ત્યારે દાંડીધર કહે દિશાવલેક હોય છે? (કાલગ્રહી–હોય છે) પછી દાંડીધર પાટલી નીચે મુકીને ન હાલે તેમ ગોઠવી એક નવકારે બેઠાં સ્થાપે અને એક નવકારે ઉભાં સ્થાપે, સાથે કાલગ્રહી પણ એક નવકારથી ઉભા ઉભા સ્થાપે પછી દાંડીધર ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પઉં ? (કાલગ્રહી-પેઓ;) ઇચ્છે ખમાસમણ દઈ સુદ્ધા વસહિ (કલહી–તહત્તિ) o Page #403 -------------------------------------------------------------------------- ________________ દાંડીધરને વિધિ પછી દાંડીધર ઈચ્છામિ ખમાસમણે દે" જાવણિજાએ નિસીહિયાએ ખેલતાં પાટલી પરથી દાંડી લે અને મનમાં મર્ત્યએણુ વ દામિ, ખેલવાપૂર્ણાંક દશ એલથી દાંડી પલેને પછી ઇચ્છાકારેણ સદિસહ પભાઇ કાલ થાપુ ? એમ ખેલે (કાલગ્રહી—થાપા) કહે પછી દાંડીધર ઈચ્છ‘ કહી એક નવકાર પાટલી સામે ગણે ને એક નવકાર હાથમાં રહેલી દાંડી સામે ગણે, પછી ઉભા થઇને દાંડીધર તથા કાલગ્રહી બંને જણુ એક નવકારથી ઉભા ઉભા થાપે પછી ખને જણુ ખમાસમણુ દે. * ખમાસમણુ ક્રેઇ દાંડીધર કહે ઇચ્છાકારેણુ સદિસહ પભાઇ કાલ પડીઅરૂ ? (કાલગ્રહી કહે પીઅરે) ઇચ્છ' એમ કહી અને જણ વારાફરતી ત્યાં આગળ મર્ત્યએણુ વ દ્યામિ આવસીઆએ ઈચ્છ આસજ્જ, આસજ્જ, આસજ્જ નિસીહુ” એમ (ત્રણવાર) ખેલતાં ચાકડી પડે તેવી રીતે પૂર્વ દિશા તરફ જાય. ત્યાં નમેા ખમાસમણાણુ કહે, પછી કાલગ્રડ્ડી ત્યાં ઉભું રહે અને દાંડીધર મર્ત્યએણુ વ દામિ આવસીઆએ ઇચ્છતું આજ, આસજ્જ, આસજ્જ નિસીહી” એમ (ત્રણવાર) કહેતા પાટલી પાસે આવે, ત્યાં નમે ખમાસમણુાણુ કહે, ત્યાં ખમાસમણુ દઇ ઇચ્છાકારેણ સદિસહ પભાઇ કાલ વારવટ્ટે ? કહે એટલે (કાલગ્રહી અને ખીજા યાગીએ વારવટ્ટે × કહે) એમ કહી રહ્યા પછી દાંડીધર મથએણુ વામિ આવસીઆએ ઈચ્છ આસજ આસજજ આસ નિસી” એમ (ત્રણવાર) કહેતા પૂર્વ દિશા તરફ આવે ત્યાં નમે ખમાસમણાણ' કહે અને ત્યાં ઉભું રહે. (કાલગ્રહી જ્યારે એક નવકારના કાઉસગ્ગ કરીને એસે) ત્યારે તેની સામે એસવુ, કાલગ્રહી કાલમાંડ્યુ કરી રહ્યા પછી દાંડીધર, કાલગ્રહીના ઓઘાની દશીએ દ્વારા હાથમાં રહેલી દાંડી પડી ન જાય તેવી રીતે કાલગ્રહીને આપે (કાલગ્રહી જ્યારે કાલમાંડલુ કરી રહે અને મુહુત્તિ તથા દાંડી સાથે કાઢે) × રાતનાં કાલગ્રહણ હાય તા ઉત્તર દિશા તરફ જાય. + બીજા ચેગીએ ન હેાય તે કાલગ્રહી વારટ્ટ ન ખેલે પણ હુંકારાથી સાક્ષી પૂરે. ૩૦૭૭ Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ ३७८ ત્યારપછી તે દાંડી કાલગ્રહી પોતાના ઘાની દશી દ્વારાએ દાંડીધરને આપે તે દાંડીધરે લેવી અને પછી કાલગ્રહી દાંડી સામે એક નવકાર ગણીને થાપે, (કાલગ્રહી જ્યારે પાંચવાના ભેગા કરી ઉભું થતું નિસીહિ નમે ખમાસમણાણું) બેલે તેની સાથે દાંડીધર પણ ઉભું થતું ઈચ્છકારિ સાહ ઉજવતા હેહ પભાઇકાલ વારવટું? એમ બેલે, (કાલગ્રહ સાથે યેગીઓ પણ વારવટ્ટે કહે) બંને જણા સાથે ઉભા થાય, દાંડીધર પગપુજી જગા આપે. કાલડી ચારે બાજુએ જ્યારે કાઉસ્સગ્ન કરે ત્યારે દાંડીધર કાલગ્રહીના ખભા મુડપત્તિથી પુજે, સત્તર ગાથા પુરી થાય ત્યારે કાલગ્રહીના પગ ઘાથી પુજે, પછી બંને જણ બીજી દિશાએ ફરી જાય, કાલગ્રહી ચોથી વખત સત્તર ગાથા બેલે પછી નવકારને કાઉસ્સગ કરી પ્રગટ નવકાર ગણું રહ્યા પછી મથએણું વંદામિ ઈચ૭ “આસજજ, આસજજ, આસજજ નિસીહિ' એમ (ત્રણવાર) કહેતા બંને જણ વારાફરતી પાટલી આગળ જઈ ત્યાં નમે ખમાસમણાણું કહે અને દાંડીધર ઉભે રહે. (કાલગ્રહી વાંદણું દેઈ રહ્યા પછી જ્યારે ઈચ્છકારિ સાહે પભાઇકાલ મુજે ? એમ બેલે) ત્યારે દાંડીધર અને બીજા યેગીઓ સુજે કહે (કાલગ્રહી જયારે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું ? એમ કહી બેસવા માંડે ત્યારે દાંડીધર પણ સાથે મનમાં ખમાસમણ દઈ બેસે પણ કાંઈ બેલે નહીં, કાલગ્રહી જ્યારે ધમ્મમંગલની પાંચ ગાથા બેલી રહે) ત્યારે દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહ દિäસુયકિચિ ? એમ બેલે. ત્યારે કાલગ્રહી અને બીજા રોગીઓ કહે નકિંચિ,? પછી દાંડીધર દાંડી જાળવીને પાટલી ઉપર મુકે પછી બને જણ ખમાસમણ દઈ અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડે દઈ જમણે હાથ સવળે રાખી એક નવકાર ગણી પાટલી ઉથાપે. ઈતિ (૫) કાળ પવવાને વિધિ કાલ વેવવામાં દિશાને નિયમ નથી. સ્થાપના ખુલ્લા રાખવા, સે ડગલામાં વસતિ શુદ્ધ કરવી; પ્રથમ કાજે લેઈ ઈરિયાવહીય Page #405 -------------------------------------------------------------------------- ________________ સક્ઝાય પઠાવવાને વિધિ ૩૭૯ પડિક્કમિ, પછી ખમાસમણ દઈ, ઈચ્છાસંદિસહ ભગવન! વસહિ પઉં ? ઈચ્છ, ખમાસમણ દઈ, ભગવન્! સુદ્ધા વસહિ, કહી પછી નીચે બેસી પાટલી, મુહપત્તિ, દાંડીઓ, તગડીના બેલ બોલવાપૂર્વક પડીલેડી બને દાંડીએ પાટલી ઉપર મુકવી, ન હાલે તેમ તગડી ગોઠવી એક નવકારે બેડાં અને એક નવકારે ઉભા થાપવી, પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પઉં ? ઈચ્છ, ખમાસમણ દઈ, સુદ્ધા વસહિ કહી પછી, ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસહિયાએ બોલતાં પાટલી પરથી એક દાંડી લે અને મન માં “મથએ વંદામિ બોલવા પૂર્વક દશ બેલથી દાંડી પલેવે ને દાંડી ડાબી બાજુએ પુંજી નીચે મુકવી, પછી દાંડીને પાટલી સન્મુખ બે નવકારે બેડાં અને એક નવકારથી ઊભા થાપીએ, પછી ખમાસમણ દઈ ઈછાત્ર સંદિસહ પભાઇકાલ પઉં ? ઈછું. કડી પછી ખમાસમણ દઈ ઈચછકારિ સાહ પભાઈકાલ સુજે? એટલે બીજા ગીઓ કહે સુજે, પવનાર કહે ભગવન્! મુ. પભાઈકલ જાવ શુદ્ધ? (પભાઈ સિવાયના કાલગ્રહણમાં જાવ શબ્દ ન બેલ) ખમાસમણ દઈ અવિધિ આશાતનાને મિચ્છામી દુક્કડં દઈ જમણે હાથ અવળે રાખી એક નવકારે ઉથાપવી, જે ચાર કાલગ્રહણ હોય તે પહેલા પભાઈ પવેવ ને ત્યાર પછી વાઘાઈ પછી અદ્ધરતિ પછી વિરતી કાળ પવો. (પભાઈ કાલ પેવેવ્યા પછી જે કાલગ્રહણ હોય તે પવવું) (૬) સજઝાય પઠાવવાને વિધિ સે ડગલામાં વસતિ શુદ્ધ કરવી. પ્રથમ કાજે લઈ સ્થાપના ખુલ્લા કરી ખમાસમણ દઈ ઈરિયાવહીય પડિક્કમિ યાવત નીચે બેસી, પાટલી પચીશ બોલથી, મુડપત્તિ પચીશ બોલથી, દાંડીએ દશ દેશ * એક પાટલીથી સર્વે સાધુ સાધ્વીઓ સઝાય પઠાવી શકે એક જણ જ પાટલી વગેરે પડિલેહે પછી સર્વે ગીઓ સ્થાપીને સાથે સર્વ ક્રિયા કરે અને એક જણ બેલે, બીજા સાંભળે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી વિધિ સંગ્રહ બેલથી, તગડી ચાર બોલથી પડીલેન્ડવી. તેમાં દાંડી એક પડિલેહીને ડાબી બાજુએ નીચે મુકવી પછી બેઠાં એક નવકારે પાટલી થાપવી ને એક નવકારે બેઠા ડાબી બાજુની દાંડી થાપવી, પછી ઉભા થઈને એક નવકારે થાપવી. પછી ખમાસમણ દઈ ઈચછા સંદિસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ કહી મુડપત્તિ પડીલેહી, મુડપત્તિ વગેરે બધાએ કરવાનું પણ બેસવાનું નહિં પછી બે વાંદણુ દેવાં, પછી ઉભા રી ઇચ્છા સંદિસહ સજઝાય સંદિસાઉં ? ઇચ્છે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહુ સજઝાય પડાવું? જાવયુદ્ધ૪ ઈચ્છ સજઝાયન્સ પઠાત્રણ કરેમિ કાઉસ્સગ્ગ અનથ૦ કડી એક નવકારનો કાઉસ્સગ કરી, નમો અરિહંતાણું બેલ્યા વિના, હાથ ઉંચા કરી લેગસ્સ સાગરવરગંભીરા સુધી કહી ધમે મંગલની સત્તર ગાથા બેલીને, હાથ નીચે રાખીને એક નવકારને કાઉસ્સગ્ન કરી નમો અરિ. હંતાણું કહ્યા વગર એક નવકાર મેઢેથી બોલ પછી બે વાંદણ દઈ ઉભા રહીને ઈછાત્ર સંદિસહ સઝાય પઉં ? ઇચછું ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહ સક્ઝાળ સુજે ? બીજા ભેગા કરતા હોય તે) સ બોલે સુજે, ભગવન્! મુસજઝાય સુદ્ધ ખમાસમણ દઈ ઈચ્છા સંદિસડ ભગવન સજઝાય કરું? ઈચ્છ કડી નીચે બેસી, એક નવકાર કહી ધમે મંગલની પાંચ ગાથા કહેવી, પછી બે વાંદણ દેવાં, પછી ઉભા રહીને ઈચ્છા સંદિસહ ભગવન! બેસણું સદિસાઉં? ઈ ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન એણે ઠાઉ ? ઈચ્છે ખમાસમણ દઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ દેવે એક નવકારે ઉથાપવી; એક કાલગ્રડણ હેય તે કાળ પવ્યા પછી તુરત એક સજઝાય પઠાવવી અને બે કાલગ્રહણ હોય તો બે પઠાવવી, પછી અનુષ્ઠાન ક્રિયા કરવી તેમાં એક કાલગ્રહણ હોય તો અનુઠાન પહેલાં એક સઝાય ને અનુષ્ઠાન પછી બે સજઝાય ને પછી ત્રણ * પભાઈકાલ સિવાયની સજઝાયમાં જાવસુદ્ધ ન બોલવું. ૧ અનુષ્ઠાનની ક્રિયા કરતાં પહેલાં જ સઝાય પઠાવવાની છે તે સઝાય અનુષ્ઠાનની ક્રિયા કરાવનારને પણ પઠાવવી જોઈએ. Page #407 -------------------------------------------------------------------------- ________________ કાલમાંડલાની વિધિ ૩૮૧ ત્રણ પાટલી કરવી અને બે કાલગ્રહણ હેય તે અનુષ્ઠાનની ક્રિયા પહેલાં બે સઝાય પછી અનુષ્ઠાનની ક્રિયા પછી એક સક્ઝાય પઠાવવી ને ત્રણ પાટલી કરવી પછી બે સઝાય અને બે પાટલી કરવી. બંને સાથે પઠાવવી હોય તે બેસણે ઠાઉં?સુધી આદેશ માંગી પછી ખમાસમણુ દઈ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુહપત્તિ પડિલેડી પછી વાંદણ વિગેરે ઉપર પ્રમાણે યાવત્ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી જમણે હાથ અવળે રાખી નવકારથી ઉથાપવી. ઈતિ (૭) કાલમાંડલા (પાટલી) ની વિધિ કાલગ્રહણની ક્રિયા કર્યા પછી સઝાય પઠાવવી પછી પાટલી કરવામાં આવે છે. તેની વિધિ નીચે પ્રમાણે, પ્રથમ સ્થાપના ખુલ્લા કરી પાટલી છુટી કરી નીચે પ્રમાણે ગોઠવવી. પહેલા પાટલી તેની આગળ મુહપત્તિ પછી પાટલીની આજુબાજુ બે દાંડી પછી તગડી મુકવી પછી ઈરિયાહીય પડિક્કમી હાથ પુંછ, પાટલી પંજી, લેઈ પચીસ બેલથી એવાથી પડિલેડી મુકવી પછી હાથપુજી, મુહપત્તિ પુછ લેઈ ૨૫ બોલથી પડિલેહિ પાટલી પુંજીને તેની ઉપર મુકવી પછી હાથ પુજી, દાંડી પુંછ, દાંડી લેવી તે દાંડી દશ બોલથી પડિલેહી પાટલી ઉપર ઉંચેથી પુજીને મુહપત્તિની ઉપર મુકવી. પછી બીજી દાંડી પણ તે પ્રમાણે દશ બોલ કરી પાટલી ઉપર મુકવ પછી તગડી ચાર બોલથી પડિલેહી હાલે નહિ તેવી રીતે ગોઠવવી (જે પાટલી ન હાલતી હોય તે પાટલીની બાજુએ મુકવી) પછી બેઠાં ઉભા એક એક નવકારથી પાટલી થાપે, પછી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહી મુહપતિ ૫૦ બોલથી પડિલેડવી પછી મુહપત્તિથી સામેની ડાબી બાજુની જગ્યા પંજી ડાબો હાથ પુંજી ડાબો હાથ ઉભે + પાટલી કરવી હોય ત્યારે સૌ સૌની જુદી પાટલી જઈએ, પણ સજઝાય પઠાવવામાં સામુદાયિક એક પાટલી ચાલે પણ સજઝાય પઠાવનારની કે કોઈ પણ યોગીની સજઝાય પઠાવતાં, સજઝાય જાય તો બીજી જુદી પાટલી થાપી સજઝાય પડાવે બાકીના ચાલુ પાકવીસી પૂરી પઠાવી શકે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી વિધિ સંગ્રડા રહે. તેમ જમીન પર સ્થાપે પછી મુહપત્તિથી કમ્મર પુંજી મુહપત્તિ કમ્મરે બેસે, પછી એઘાથી સાથળ ને પેઢુ વચ્ચેને ભાગ પુંજી પછી ત્યાં આઘે મુકે, પછી એઘા ઉપર અવળા ને સવળા ત્રણ ત્રણ વખત એટલે બંને થઈને છ વખત હાથ પુંજીને ડાબા હાથની જોડે ગોઠવી કાલમાંડલાં કરે, કાલમાંડલામાં (પહેલાં નાક પછી જમણો કાન પછી ડાબે કાન એમ ત્રણ વખત હાથના બે અંગુઠા અડકાડે તેનું નામ કાલમાંડલુ કહેવાય ને એવા ત્રણ વખત કરે ત્યારે નવ થાય.) પછી. જમીન પર જે હાથ ઉભે છે તે જમીન પર અટકે તેવી રીતે એક વખત ને બીજી વખત હાથ જોડે હાથ, એમ હાથ ત્રણ વખત કરે એટલે છ વખત થાય, પણ તેમાં હાથ જમીનથી ઉપડવો જોઈએ નહિ, તે કર્યા પછી જમણે હાથ ઉપાડી પૂર્વે બતાવ્યા પ્રમાણે ઘા પર છે વખત પુંજી પાછા થાપે એમ પૂર્વે બતાવ્યા પ્રમાણે ત્રણ વખત કરે એટલે છેવટે ત્રીજી વખતના જમીન પરના છ વખત થાય પછી જમણા હાથે એ લઈ ડાબે હાથ જે સ્થાપન કરેલ છે તેની બાજુમાં ડાબા પગનું ઢીંચણ થાપે ને ડાબો હાથ ઉપાડે પછી પાટલી ઘાથી પુંજી પાટલી પરની દાંડી ડાબા હાથથી લઈ દશ બોલથી પડિલેહી કેડ પંછ દાંડી કેડે બેસે, પછી મુહપત્તિ વાળી કેડા ને મુહપત્તિ પુંજી મુહપતિ કેડેથી કાઢીને ૫૦ બોલથી પડિલેહી જમીન પુંજી ડાબો હાથ પુંજી ડાબો હાથ થાપે પછી કમ્મર પુંજી મુડપત્તિ કમ્મરે ખેસે પછી ઉપર કહ્યા પ્રમાણે કાલમાંલું કરે પછી પગ ને હાથ વચ્ચેની જગ્યા પુંજી હાબા પગને ઢીંચણ સ્થાપે પછી દાંડી ને કેડ પંજી દાંડી કાઢે ને તેન: દશ બોલથી પડિલેહણ કરી કેડ પુંજી દાંડી ઘાલે, (કેડે ખસે) પછી તેવી રીતે મુહપત્તિ કાઢે ને તે પચાસ બલથી પડિલેડી જગ્યા પુંજી ડાબો હાથ ઉભે થાપે પછી કેડ પુંજીને મુહપત્તિ કેડે ખોસે પછી ઉપર કહ્યા પ્રમાણે કાલમાંડલા કરે પછી કાલમાંડલા થઈ ગયા પછી પગ ને હાથ વચ્ચેની જગ્યા પુંજી ડાબો ઢીંચણ ગોઠવી (આવી રીતે જ્યારે ઉપર કહ્યા પ્રમાણે ત્રણ વખત મુહપત્તિનું પડિલેહણ થઈ ગયું હોય ને બે વખત પગ થાપ્યા પછી) એવાથી બંને કેડ પુંજી ને દાંડી તથા મુહપત્તિ બંને એકી સાથે કાઢવા (જે બેમાંથી એક નીકળે ને એક રહી જાય અથવા આગળ પાછળ નીકળે તો પાટલી જાય) પછી દાંડી Page #409 -------------------------------------------------------------------------- ________________ કાલમાંડલાની વિધિ ૩૮૩ દસ બોલથી પડીલેહી પાટલી અદ્ધરથી પુંજી તેના ઉપર પાટલી હાલે નહિં તેમ મુકવી પછી બેઠાં અને ઉભા એક એક નવકારે થાપવી પછી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ કાલમાંડલાં પડિક્કસું ? ઈચ્છ, ખમાત્ર ઈચ્છા સંદિ કાલમાંડલાં પડિક્કમાવણિ કાઉસ્સગકરું? ઈચ્છ, કાલમાંલાં પડિકમાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અનW૦ એક નવકારને કાઉસ્સગ કરી (નમે અરિહંતાણું બેલ્યા વગર) પ્રગટ નવકાર કહે પછી ખમા ઈચછાકારેણ સંદિસહ સઝાય પડિક્કામું ! ઈચ્છ', કહી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ સક્ઝાય પડિમાવાણુ કાઉસ્સગ કરૂં? ઈચ્છ, સજઝાય પડિકમાવણિ કરેમિ કાઉસ્સગં અન્નત્થ૦ એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી ઉપર સીધો નવકાર બોલે પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુકકડું દઈ (જે નવકારથી થાપ્યા પછી તે અવિધિ આશાતના મિચ્છામિ દુકકર્ડ કહ્યા પહેલાં કંઈપણ ભુલ વિગેરે થાય તે નવકારથી થાપીને અધુરી કિયા પુરી કરાય) જમણે હાથ સવળો રાખીને એક નવકારથી ઉથાપે આ પ્રમાણે એક પાટલીની વિધિ કહી. હવે બીજી જે જોડે કરવી હોય તે ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડું ન દે પરંતુ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું! ઈચ્છું કહી મુહપત્તિ પડીલેહી ઉપર કહ્યા પ્રમાણે વિધિ કરવી ને જે બે પાટલી કરી પાટલી ઉથાપવી હોય તે અમારા અવિધિ આ૦ મિચ્છામિ દુકકઈ કહી નવકારથી ઉથાપવી અને જે ત્રીજી પાટલી ભેગી જ કરવી હોય તે ખમાસમણ દઈ અવિધિ આશા. મિચ્છા બોલ્યા વગર મુહપત્તિને આદેશ માંગી મુહપત્તિ પડિલેહી ઉપર કહ્યા પ્રમાણે કરતાં સઝાય પડિકમાવણિને કાઉસ્સગ કરીને નવકાર કીધા પછી ત્રીજી પાટલીએ ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ (જે કાલ હેય તે બોલ) કાલ પડીકમ્ ! ઈચ્છ, કહી ખમાસમણ દઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પડિક્કમાવણિ કાઉસગ્ન કરૂં ઈચ્છ, પભાઈ કાલ પડીકકમાવણિ કરેમિ કાઉસગ્ગ અન્નત્ય કહી નવકારને કાઉસગ્ન કરે પછી નમો અરિહંતાણું બોલ્યા વગર પ્રકટ નવકાર કહે પછી. ખમાસમણ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી વિધિ સંગ્રહ દઈ અવધિ અશાતના મિચ્છામિ દુક્કડં કડી જમણે હાથ સવળો રાખી નવકારથી પાટલી ઉથાપે.+ ઇતિ કલમાંડલ (પાટલી) ની વિધિ સમાપ્ત (૮) પાતર કરવાને વિધિ પ્રથમ છ ઘડી પછી પરિસી મુડપત્તિ પબ્લેિહીને, કાજે લઈ એક તારીયું, અથવા ખભાવળી અડધી કાંબળી પાથરીને મહાનિશીથકે આચારાંગ વાળાના પડિલેહેલા સ્થાપનાચાર્ય ખુલ્લા મુકીને પાતરાં, લેટ,તરપણી વિગેરે છેડવાં, બધું છેડી રહ્યા પછી પિરસી ભણાવીને અને પિરસી ભણાવી હોય તે ઈરીયાવહી કરીને પાતાં, ઝેલી, લેટ વિગેરે ઉપકરણે પચીસ પચીસ બોલથી પડિલેડવાં અને જે ચોમાસુ હોય તે કાજે લેઈ પછી પચ્ચકખાણ પારવાનો વખત થાય એટલે સ્થાપના ખુલ્લા કરી પચ્ચકૂખાણ પારી, સત્તર ગાથા ગણી જવી પછી પાલીની કાંબલ અથવા એકતારી આસન ઉપર સંઘટ્ટો લેવાનાં પાતરાં તથા કપડે, કાંબળી, લેટ વિગેરે પરસ્પર અડકે નહી તેવી રીતે ગોઠવવાં, દાંડે ડાબે પડખે મુકવો પછી સ્થાપનાજી ખુલ્લા રાખવા ઈરિયાવહી પડિકકમિ પછી ખમા દઈ ઈચ્છા સંદિસહ ભાતપણું સંઘદ્દે આઉત્તવાણુયે કપડે, કાંબળી, ઝોલી, પાતરાં તરપણું, લોટ કરવા મુહપત્તિ પડિ લેહું ? ઈછું. કહી ઉભા પગે બેસી મુહપત્તિ પડિલેહવી પછી એઘા ઉપર મુડપત્તિ શરીરને ફરશે (અટક) તેવી રીતે રાખવી ને સંઘામાં + રાત્રીના બે કાલગ્રહણ હોય તે બે સજઝાય પઠાવ્યા પછી અનુષ્ઠાન કરે તે કર્યા પછી એક સજઝાય ને તે પછી ત્રણ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીમાં વાધાઈને આદેશ માંગવે. ત્યારબાદ બે સજઝાય પઠાવીને બે પાટલી કરવી તેમાં અરત્તિનો આદેશ માંગવે ને સવારે બે કાલગ્રહણ હોય તે ત્રીજી પાટલીએ વિરતિ ને છેવટની બીજી પાટલીએ પભાઈ આવે, એક કાલગ્રહણમાં ત્રણ પાટલી ને ત્રણ સઝાય આવે, બે કાલગ્રણમાં ૫ સઝાય, ૫, પાટલી આવે, રાત્રીનાં વાધાઈ ને અદ્ધરસ્તનું અનુષ્ઠાન સજઝાય, પાટલી રાતે જ થઈ જાય. રાતે કે દિવસે એક એકજ કાલગ્રણ હોય તે સઝાય પાટલી ત્રણ ત્રણ કરવી, એકલો ઉદ્દેશ, એક સમુદેશ કે એકલી અનુજ્ઞામાં પભાઈ જ કાલગ્રહણ આવે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ પાતરાં કરવાને વિધિ લેવાની દરેક વસ્તુ ૨૫, ૨૫, બેલ ત્રણ વખત એટલે પણ બેલથી પંજીને શરીરને અથવા એવાને અકડતાં રાખવાં ફક્ત દાંડે, દેરાના દશ દશ બેલ હેવાથી તેના ત્રીશ બેલ કરવા પછી તરાણીને હેરા નાંખવા અને ઝેળીને ગાંઠે દેવી. તેમાં ઝેળીને એક ગાંઠ દેઈ અંદર ઢાંકણું મુકી બીજી ગાંઠ દેવી ને ઇરીયાવહ પડિક્કમ પછી બાકીનું સંઘઢામાં લેવાનું રહ્યું હોય તે લેવું છેવટના દાંડીના ત્રીશ બેલ કરીને દાંડે લેઈ ઉભા થવું ને દાંડે ડાબા પગના અગુંઠા ઉપર અને નવકાર ગણુ દાંડે થાપ પછી નીચે પ્રમાણે ઉભા ઉભા આદેશ માંગવા ખમાસમણ દઈ ઈછા સંદિસહક સંઘ સંદિસાઉ ! ઈચ્છ, ઈરછા ખમા ઈછા સહિ સઘ લઉં ? ઈચ્છ, ઈરછા, ખમા, ઈચ્છાસદિસહ સંઘટે લેવાવણી કાઉસ્સગ્ન કરું ? ૧ સઘદ્રો આઉત્તવાણય લેતાં છીંક થાય, અથવા અક્ષર આઘા પાછા કે બે વાર બેલાય અથવા એ મુહપત્તિ શરીરથી ખસી જાય અથવા કઈ વસ્તુ કે માણસ અડકી જાય પંચેન્દ્રિયની આડ પડે તે બધી ક્રિયા જાય, ફરી કરવું પડે કાલગ્રડણ સજઝાય. પાટલી વગેરેમાં પણ આમ જ સમજવું. ૨, હવે સંઘટો લેઈ આચાર્ય સાથે ગોચરી જાય તેમાં પંચેન્દ્રિયની આડ પડે નહીં તે ધ્યાન રાખવું; નહીતર–આડ પડે તે ભાત પાછું સંઘટો કામમાં આવે નહિ ફરીથી ન સંઘટો લેવું પડે. ૩ વહેરતી વખતે પાતરાં તરણ, લેટ વિગેરે શરીરથી છેટાં મૂકે નહી. મૂકે તે જાય અને ભૂલથી મુકાયું હોય પણ બોલ્યા ન હોય તે મૌનપણે તુરત લઈ શકાય. ૪ માંડલીના આયંબીલ સિવાયના બધા જેગમાં આખું ધાન્ય ખાખરા, કે મેથી વાળું પાપડનું શાક વિગેરે કામમાં આવે નહીં. પ આહાર પણ કરી રહ્યા પછી પાતરા મુકવાં હોય ત્યારે મહાનિશીથ. વાલા અથવા આચારાંગસૂત્રવાળા હોય તે ચાલે, અધિક જેગી વડીલ જોઈએ, તેની પાસે નીચે પ્રમાણે બેલી રજા માગવી. ઈછાકારેણ સંદિસહ ભગવદ્ ! ભાત પાણ સંઘ આઉત્તવાણયે ઝલી પાતરા મૂકું ? (જ્યારે મુકે એમ કહે ત્યારે મુકવા,) દાદુણી છુટાને ભળે, સંઘ કસંઘટે મિચ્છામિ દુક્કડઈરછકારિ ભગવન પસાય કરી પચ્ચખાણુ કરજી, તિવિહાર-વિહાર પચ્ચખાણ કરી તુર્ત સ્થાપના ખુલ્લા કરી ચિત્યવંદન કરી લેવું. ત્યવંદન કર્યા પછી પાણી વાપરી શકાય. Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ ઈચ્છ, સંઘો લેવાવણી કરેમિ કાઉસ્સગ અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ગ, પછી નમે અરિહંતાણું કહ્યા વગર પ્રગટ નવકાર કહે પછી ખમા દેઈ અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડં કહી જમણે હાથ સવળેકરી એક નવકારે દાંડે ઉત્થાપવે પછી જે આઉત્તવાણય લેવું હોય તે ફરી એક નવકારથી સાથે સાથે દાંડે થાપી આ પ્રમાણે આદેશ માંગવા ઇચ્છ, સંદિસહ આઉત્તવાણય સંદિજાઉં ? ઇચ્છે ઈચ્છમિ ખમાત્ર ઈરછા સંદિસહ આઉત્તવાણય લેઉં ? ઈચ્છ'. ઈચ્છા, ખમાત્ર ઈચ્છા સંદિસહ આઉત્તવાણય લેવાવણી કાઉસગ કરું ! ઈચ્છ, અન્નાથ કહી એક નવકારનો કાઉસ્સગ કરી પછી “નમો અરિહંતાણું” બેલ્યા વગર પારી પ્રગટ નવકાર કહે ને દાંડે ઉસ્થાપવે ત્યાં સુધી આદેશ સમજવા. ગોચરી પછી ઇરીયાવહી પડિકમી પાતરાં વિગેરે ૨૫ બોલથી પુંજીને બાંધી દેવા અથવા તે સાંજે પડિલેહણ કરીને પછી પાતરાં વિગેરે પુંજીને બાંધવાં ને શેષકાલમાં ગુચ્છા ચઢાવવાં ઈતિ (૯) માંડલીના સાત આયબીલની ક્રિયા કરવાને વિધિ રોજ સવાર સાંજ ગુરૂવંદન કરી આયંબીલનું અને પાણહારનું 9 માંડલીયાગ પૂર્ણ થયા પછી વડી દીક્ષા પછી સાત માંડલીનાં આયંબીલ કરવા તે લાગેટ કરવા અથવા શકિતના અભાવે ચાર અથવા ત્રણ (આયંબીલ) લાગટ કરવાં (વચમાં એક બેસણું થાય) સાથે કર્યા હોય તો સાતમા આયંબીલે સંધ્યા અવસરે પાણીવાપરી રહ્યા પછી ક્રિયા કરે. ચાર ને ત્રણ અથવા ત્રણને ચાર કરીને આંબેલ સાત કરે, તેની ક્રિયા, જેટલાં આયંબીલ કર્યા હોય–એટલે ચાર કર્યા હોય કે ત્રણ કર્યા હોય તેના છેલ્લા દિવસે સંધ્યા અવસરે ક્રિયા કરે, જેટલાં આયંબીલ કર્યો હોય તેટલાની ક્રિયા કરે. માંડલીયા યુગમાં પ્રવેશ કરે તે દિવસથી જઘન્ય ૧૩ દિવસે છ જીવનીઆ અધ્યયનની ક્રિયા થયા પછી વડી દીક્ષા અપાય, અને ઉત્કૃષ્ટથી જેગમાંથી નીકળ્યા તે દિવસથી ૬ મહિના સુધીમાં આપી શકાય, છ માસમા વડી દીક્ષા ન લે તે જગ ફરીથી કરવા પડે. વડી દીક્ષા લીધા પછી સાત આયંબીલ કરાવાય પણ સિવાયની બધી કિયા ગ જેવી છે. દેડરે, ગોચરી, ઠલે ૧૦૦ ડગલાં બહાર આચાર્યની સાક્ષીએ જવું, - પચ્ચખાણ લીધાં પહેલા ઠલે કે દેહરાસરે જાય તે દિસસ પડે અત્યવંદન ને પચ્ચખાણ સ્થાપના ખુલ્લા રાખીને કરવું. Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાત આયંબીલની વિધિ ૩૮૭ પચ્ચક્ખાણુ કરે. સાતમે દિવસે સાંજે વસતિ જોઇ ગુરૂવદન કરી, સ્થાપનાજી ખુલ્લા રાખી, ખમા॰ ઇરિયાવહીયથી માંડીને વહિ પવે' પ્રમુખ આદેશે માંગી મુડપત્તિ પડિલેહે પછી એ વાંદણાં (ને ઉપવાસ હાય તે ફક્ત ખમાસમણુ) આપી પચ્ચક્ખાણ કરી એ વાંદણા દઇ ઈચ્છા॰ સદે॰ ભગવાનૂ બેસણું સદિસા ? (ગુરૂ-સં૰) ઈચ્છ, ખમા॰ ઇચ્છા સદિ॰ ભગવનું બેસણું šાઉં ? (ગુરૂ-ડા૦) ઇચ્છ’, ખમા॰ અર્વાિધ આશાતનામિચ્છાાંમ દુક્કડં. શિષ્ય ઈચ્છાાંમ ખમાસમણા વદિઉં જાવણિજજાએ નિાસહીઆએ (ગુરુ-તિ વહેણુ મર્ત્યએણુ વદાય ઇચ્છા સદિસહ ભગનું ! મૃત્ર માંડલી સદિસાઉં ? (ગુરુ-સતિસાવેહ,) શિષ્ય ઇચ્છ’, કડ્ડી ખમા॰ દઇ દઇચ્છાકારેણ સદિસહ ભગવન્ સૂત્ર માંડલી ડૅાઉ” ? (ગુરૂ-ડાન્ત્ર) ઇચ્છ, બના॰ અવિવિધ આશાતનાના મિચ્છામિ દુક્કડ ધ્રુવે, એવી રીતે દરેક માંડલીના ત્રણ ત્રણ ખમાસમણુ દેવરાવવાં. સઘળે પ્રથમખમાસમણુમાં તિવિહેણ કહેવરાવવું સાત માંડલીના નામ-સૂત્ર માંડલી ૧ અથ માંડલી, ૨ ભાજત માંડલી, ૩ કાલ માંડલી, આવશ્યક માંડલી, ૫ સજ્ઝાય માંડલી, ૬ સથારા માંડલી, ૭ (૨૧) ખમાસમણુ દીધા પછી ખમા ફ્રેઇ, ઈચ્છા॰ સ ́દિસહુ ભગવત્ સ્થંડિલ પડિલેહ ? (ગુરુ પડિલેડેહ) ઇચ્છ', ખીજે ઉપાશ્રયે જનાર સાધુ હોય તે સ્થડિલ પડિલેહશુ ? એમ આદેશ માગે. (ગુરુ-પડિલેડ તે) છે, સાધ્વી હોય તે સ્થ ંડિલ શુદ્ધિ કરશું ? (ગુરુ-કરો) ઈચ્છ, ખમા॰ ઈચ્છા સં. ભ॰ દિશિ પ્રમાજી ? (ગુરૂ પ્રમાો) ઈચ્છ, કહી પોતાને ઉપાશ્રયે જઇ સ્થ’ડીલ પડીલે હૈ. ४ (૧૦) અનુયાગ વિધિ વડી દીક્ષાના આગલે દીવસે સાંજે પાણી ચુકાવી સે ડગલામાં વસતિ શુદ્ધ કરાવવી, કાજો લે. મહાનિશીથયેગવાળાએ પડીલેણ કરેલા સ્થાપનાજી ખુલ્લા રાખવા, ખમાસમણું ઈરીયાવહી પડીક્રમવા,× પછી × સાંજે અનુચેાગ હોય તે સાંજની ક્રિયા પચ્ચખાણ સુધી કરવી. અનુયાગ કર્યા પછી ખાકીની ક્રિયા એ વાંદણાં, બેસણે સ૬૦ એસણે ડાઉ અવિધ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવુ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી વિધિ સંગ્રહ વસતિના બે આદેશ માંગી, ખમા દેઈ મુડપત્તિ પડિલેહી, બે વાંદણ દેઈ ઈચ્છા સંદિ. ભગવદ્ અનુગ આઠવું? (ગુરૂ-આ૦) ઈચ્છ, ખમા, ઈચ્છાસંદિભગવ અનુગ આઢવાવણી કાઉસ્સગ્ન કરું ? (ગુરૂ-કરે) ઈચ્છે. અનુગસ્સ આહવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અનW૦ કાઉસ્સગ નવકાર એક, ખમા અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ એમ ગુરૂ સ્વયં અનુયેગ આઢવી, શિષ્ય પાસે પણ અનુગ આઢવાવી, પછી શિષ્ય તિવિહેણ પૂર્વક ખમા દેઈ ઈચ્છા સંદિ. ભગવન વાયણાં સંદિસાઉ? (ગુરૂ-સંદિસાહ) શિષ્ય-ઈચ્છ, ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ વામણું લેણું ! (પુરૂ-લેજે) ઈચ્છ, (ખમા ઈચ્છકારિ ભગવન ! વસાય કરી વાપણું પ્રસાદ કરાવોજી) ત્યાર પછી ગુરૂ નીચે પ્રમાણે નવકાર ગણવા પૂર્વક બોલે. नाण पंचविहं पन्नत, तजहा आभिणिबोहियनाण', सुयनाण, ओहिनाण, मणपज्जवनाण, केवलनाण, तत्थ चत्तारि अणुओगदारा पन्नता, तजहा उवक्कमो. नीकखेवो अणुगमा तओ अ શિષ્ય-ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ, નિસિહિયે (ગુરૂ-તિવિહેણ) શિષ્ય મણ વંદામિ, ઈછાત્ર સંદિ. ભગવનું બેસણું સંદિસાઉં ? (ગુરૂ–સંદિસાહ) ઈચ્છે ખમાવઈચ્છા ભગા બેસણે ઠાઉં? (ગુરૂ જે) ઈચ્છે કહી શિષ્ય આ સન ઉપર બેસે. ગુરૂ પ્રથમ નમસ્કારને +અર્થ અને કમિર્ભતેને અર્થ સંભળાવે. પછી ખમા દેઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ, ઈતિ પ્રથમ અધિકાર. ૧ ખમા તિવિહેણ પૂર્વક ઈચ્છા સં૦ ભ૦ વાયણ સંદિસાઉં ? (ગુ–સંદિસાહ) ઈચ્છ, ૨ ખમાર ઈસં. ભ૦ વાણું લેશું? (ગુ-લે) ઈચ્છ', ૩ ખમા તિવિહેણ પૂર્વક ઈચ્છા સં૦ ભ૦ બેસણું સંદિસાઉં? (ગુરૂ–સંદિસાવેહ) ઈછું ૪ ખમા ઈસં. ભo બેસણું ઠાઉં ? (ગુ–કાજે) ઈછું, પછી બેસે (એવં ખમા ચાર દરેક અધ્યયનની આદિમાં દેવરાવવાં) પછી લેગસ સવલોએ અરિહંત ચેઈયાણું * દરેકના મૂળસૂત્ર પાઠ સાથે અર્થ સંભળાવ. ટાઈમ ઓછો હોય તે મૂળસત્રને પાઠ સંભળાવ. Page #415 -------------------------------------------------------------------------- ________________ અનુગ વિધિ ૩૮૯ કરેમિ કાઉસ્સગ યાવદુ અર્થ, ખમા પૂર્વક અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈત દ્વિતીય અધિકાર. પછી ખમા ચાર પૂર્વવત્ પછી વાંદણ અને તેનો અર્થ. ખમ, પૂર્વક અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ'. ઈતિ તૃતીય અધિકાર વળી ચાર ખમા પૂર્વવત્ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહીયે પડીકમામિ, ઈઈ ઈચ્છામિ પડિક્કમિઉં ઇયિાવહીયાએ, તસઉત્તરી ઠમિ કાઉસ્સગ્ગ સુધી જળચંતામણ. જકિંચિ નમુત્થણે અરિહંત ચેઈયાણું કરેમિ કાઉસગં સુધી, પુખરવરદી સુઅસ્સ ભગવઓ કરેમિકાઉસ્સગ્ગ સુધી પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણ ૦ કરેમિ કાઉસગ્ગ સુધી, પછી જાવંતિચે ખમા જાવંતકે નમેહંતુ ઉવસગ્ગડુરં૦ જયવીયરાય સંસારદાવા સ્તુતિ ૪ સયણાસણન અહોજિણેડુિંક ઈચ્છા સંદિo ભાગ. દેવસિઅં આલેઉ, ઠાણેકમણે સંથારાવિઠ્ઠણકીસવ્વસવિ. નવકાર કરેમભંતે ચત્તારિમંગલ ઈચ્છામિ પડિક્કમિ જમે દેવસિઓ૦ (દેવસી કે રાઈ જે હોય તે એક જ બેલવું) ઈચ્છામિ પડિકમિઉં ઈરિયાવહિયાએ ઈચ્છામિ પડિક્કમિઉં પગામસિજજાએ અભુઠ્ઠિઓહં આયરિયઉવજઝાએ સુયદેવઆએ થેય ૨ જ્ઞાનાદિની સ્તુતિ ૨ નમે તુવર્ધમાનાયક વરકનક સંથારાવિધિ, ચઉકસાય પછી નિસિદ્ધિ ૩ થી માંડીને સંપૂર્ણ સંથારાપારસી, વિશાલચન એડના અર્થ ખમા અવિધિઆશાતનાનેમિચ્છામિ કકડ, ઇતિચતુર્થઅધિકાર વળી ખમાર ચાર પૂર્વવતુ તસઉત્તરી, અન્નત્થ ઊસ્સસિએણું અર્થ ખમા અવિધિ મિચ્છામિ દુકક . ઈતિ પંચમ અધિકાર વળી ખમા ચાર પૂર્વવત્, પચ્ચખાણ, ૧ નવકારસી, ૨ પિરસી, ૩ પુરિમઠ્ઠ, ૪ એકાસણું, ૫ એકલઠાણું. ૬ અબીલ, ૭ ઉપવાસ, ૮ અભિગ્રહ. ૯ વિગઈ ૧૦ દિવસ ચરિમ, ફાસિય, પાલીયં, સર્વ પચ્ચખાણને અર્થ, બે વાંદણ દેઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુકડે ઈતિ ષષ્ઠ અધિકાર ખમા દેઈ ઈચ્છા સંદિગભગ મુહપત્તિ પડિલેડું? (ગુ-પડિ) Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ ૩૯૦ ઇચ્છ, મુડપત્તિ પડિલેહી પછી બે વાંદણા કે ખમા॰તિવિહેણ પૂર્વક વાયણાં સદેસાઉ ? (શુ-સં॰ ખમા ઇચ્છા૰ સ ંદે ભગવન્ વાયાં લેશ !(ગુરુ-લે) ઈચ્છ, (ખમા॰ઇચ્છકારિભગવન્ ! પસાય કરી વાયણાં પ્રસાદ કરાવેાજી) ગુરૂ ૩ નવકાર પૂર્ણાંક પળ વવિદ પન્નત્ત ઈત્યાદિ પૂર્વવત્ બેસણું ડાઉ ́ સુધી કહે, પછી શિષ્ય નીચે ખેંસે ગુરૂ॰ ધમ્મામ ગલની પાંચ ગાથાને અર્થે પછી ખમા॰ અવિધિ આશાતનાના મિ॰ ઈતિ સક્ષમ અધિકાર વળી ખમા॰ ચાર પૃવત્ દશવૈકાલિકનુ બીજી અધ્યયન ગાથા૧૧ના અર્થ ખમા॰ અધિ॰ મિચ્છામિ ઈતિ અષ્ટમ અધિકાર. વળી ખમા॰ ચાર પૂર્વવત્ દશવૈકાલિકના ચેાથા અધ્યયનના અ પછી વાંદણાં બે દઈ, અવધિ મિમિ ઇતિ દશમ અધિકાર. ---:અનુયોગ ર્વાિધ સમાપ્ત:-- સમાયલ'ગસ્થ'ન--સજ્ઝાય પડાવતાં–કૈટલે સ્થાનકે ભાંજે થાપતાં ખમાસમણુ દેતાં, સદિસાવતાં, વેવતાં, કાઉસ્સગ્ગ કરતાં, પારતાં, છીક રૂ”ગુ, વિસ્વર : રૂદન) હાય તેા ભાંજે; પાટલી અથવા તેડુને કાંઇ અડેતે, અક્ષર કુડા ઓલાય તા, એઘા મુહુપત્તિ પડે તેા, ઉંધા પકડાયા તા, સઘળે ભાં, જ્યાં લગે ભગવન્ ! મુ સઝાય શુદ્ધ ન કહીએ ત્યાં લગી, પછી ભાંજે તા નવકારે થાપી સજ્ઝાય કીજે, સજ્ઝાય પડાવતાં અને પાટટીએ કરતાં નવ વાર ભાંગે તે કાલ જાય. કાલમાંડલુ કેટલે દેકાણે ભાંગે :-પાટલી થાપતાં ૧ ખમાસમણુ દેતાં ર, દાંડી લેતાં ૩, દાંડી પડિલેહ્તાં ૪, દાંડી કેડે ખાસતાં પ દાંડી પાછી મુકતાં ૬, દાંડી થાપતાં છ, કાલ પડિમતાં ૮, આઘા મુહુ પત્તિ ઉંધા પકડાય તે ૯, કાંઇ અશુદ્ધ ખાલાય તા ૧૦, પાટલી ભાંગે એટલે દાંડી પાછી મુકચા પછી થાપતાં એટલામાંહી કાંઈ ભૂલ હાય તો ફરી વાર નવકારે થાપી, સજ્ઝાય કાલ પડિકકમિએ. કાલગ્રહણ કેટલે ટૂંકાણે ભાંગે :-પાટલી થાપતાં ૧ ખમાસમણુ દેતાં ૨, પડિઅરૂ કહેતાં ૩, વારવટ્ટે કહેતાં ૪, સદિસાવતાં ૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ યોગે કલ્પાકલ્પની વિધિ લેતાં ૬, પવતાં ૭, દાંડી લેતાં ૮, આપતાં ૯, પડિલેહતાં ૧૦, થાપતાં ૧૧, કાઉસ્સગમાંહિ ૧૨, કાઉસ્સગ કરતાં ૧૩, કાઉસ્સગ પારતાં ૧૪, સઝાય પડિક્કમતાં (સત્તર ગાથા બોલતાં) ૧૫, કાલ હિકમતા (કાલમાંડલે જતાં આવતાં) ૧૬, કાલમાંડલું કરતાં ૧૭, એટલે સ્થાનકે, છીંક હોય તે ભાંજે, રૂંગુ (વિસ્વર રૂદન) હોય તે પણ ભાંગે, પરંતુ ચાર કાઉસ્સગ્ન વખતે રંગુ હોય તે તેટલી વાર ઠરી જઈએ, આઘે અક્ષર ઉચ્ચરીયે નહી, તે ભાગે નહી, રૂંગુ બંધ થયા પછી આગળ વધીએ કાલડીને ૧, પાટલીને કાંઈ અંડે ૨, દાંડી પડે ૩, અથવા બે જણમાંથી કેઈન એ મુહપત્તિ પડે ૪ અક્ષર આઘા પાછા બોલાય તે, ભાંજે વાઘાઈ ૧, અદ્ધરત્તિ ૨, વિરતિ ૩ એત્રણ કાલ ભાગે તે બીજી વાર ન લેવાય, પભાઇકાલ ત્રણ ઠેકાણે થઈ નવવાર લેવાય; બીજું ઠેકાણું પડિલેહ્યું ન હોય તે એક ઠેકાણે નવવાર લેવાય. યેગે કલ્પાકર્ષ લિખ્યતે–(આ સંબંધી સમજણ ગુરૂગમથી જાણું લેવી) લહસૂઈ પૂપિકા ૧ પિતકૃત પૂપિકા ર વેષ્ટિકા (વેડમી) ૩ તદિનકૃત કરંબક ૪ ધેલકુલવઘારિતપૂરણ ૫ વઘારિક ૬ પ્રક્રિડી ૭ તકાદિન કસ્મિન્નપિ ગે ન કલપંતે, લહિગડુ ૧ પલવે ૨ હુઆરિકા ૩ ગુડપાનક ૪ વઘારક ૫ વડી ૬ ઘારડી ૭ સાજ્યપકવ ખીચડી ૮ સેવઈ ૯ વઘારિત ચણકાદિ ચ ૧૦ ઉત્તરાધ્યયનાં વિના અન્ય સર્વશેષ કલ્પતે યદુત્તરાધ્યયન ગે ન ક૯૫તે તેની સ્પષ્ટ મન્યદયાચારાંગમધ્યગત સસસસકાધ્યયનેષુ ચમરેદેશકાનુજ્ઞા યાવત્ ભગવત્યામપિ ચ ન કહપતે. પડેગરી કુકરડું ઉકલો ૩ વાસીકરંબક ૪ વાસીતલવટ્ટી ૫ વાસી કુલ્લેર ૬ નિવકૃતિક મદકાદિક ૭ ખંડ ૮ સિતા ૯ વરસેલા ૧૦ વાસી ગુલપાક ૧૧ કાકરીયા ૧૨ અનુત્કાલિક્યુરસ (અંગારાદુતારિત ઉત્કાલિતેશુરસ) પ્ર. ૧૩ અંગારાદુતારિ (શેકીને) મુશળઘાતિ (ખાડી) તિલવટ્ટી તળી વાસૌકપે ૧૪ ગુડમિશ્રિત તદિનકૃત તિલવટ્ટાદિ ૧૫ વિસંદણ ૧૬ નંદિહલ ૧૭ નાળીયેર તિલ્લાઈ ૧૮ સતુઅ ૧૯ ચેત્યાદીનિ શ્રી આવશ્યકાદિ સર્વગેવુ પ્રાયઃકતે. નીવિયાતા ૩૦ યથા-દુષ્પસ્ય પંચ દ્રાક્ષાદિક સહિત દુધ ઉકાલીક તે પયસાટિ કહીએ ૧ ઘણાનંદુલસહિત પચીઉ દુધ તે ખીર કહીએ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી વિધિ સંગ્રહ ૨ અ૫તંદુલ સહિત પચીઉ દુધ તે પેયા કડીએ ૩ તંદુલના ચૂણે સહિત પચીઉ દુધ તે અવલોહી કહીએ ૪ આછણ (કાંજી-ખટાશ) ને યેગે વિણઠીઉ દુધ તે દુગ્ધાટી કહીએ ૫, દહીંનાં પાંચ નિવીયાતાં યથા દધિસંહત કુરે (ચાલે) નિષ્પન્ન તે કરબો કહીએ ૧ જેડાથે મચ્યું ખાંડ સહિત દહી તે સહારણ (શીખંડ) કહીએ ૨ લુણુ સહિત મચ્યું દહી રાઈયુક્ત હોય તે સલવણ નામે નવીયાતુ કહીએ ૩ વસ્ત્ર ગળ્યું દડી તે ઘેલ કહીએ જે ઉકાળ્યા ઘેલમાંહી તત્કાલ કીધા વડાં ઘાલે તે ઘાલવડાં કહીએ ૫. ઘીનાં નીવીયામાં પાંચ યથા–જે ઘીમાંહી ત્રણ ઘાણ પકવાનાદિક તળી ઉતાર્યા પછી ચેથા ઘાણનું ઘી તે નીદડણ નિભંજણીએ જે ઉપરે ફરીથી ઘી ન નાંખ્યું હોય તે ૧ દીનો તરીકાએ કણકદિનેપન દ્રવ્ય તે વસંદણુ કહીએ અથવા દહીની તર કણક લેટ) ગુડ મેળવી પીઉ તે વિસંદણુ કહીએ ૨ ઘીથી ઔષધ જે પકડ્યું હોય તેની ઉપલી તરરૂપ જે ઘી તે પક્કો સહિતરિ કહીએ ૩ ઘી નિતારી કાંઠયું હોય, પછી તેની કીટ્ટી વાસી રહી હોય તે કીટી નામે નીવયાતું ૪ ઔષધ શું પચી કીધું આમ્માદિકનું ઘી તે પકવવૃત નામે નવીયાતું પ, તેલનાં નવીયાતાં પાંચ યથાતિલ્લવઠ્ઠી (તલ તથા ગોળ ભેગાં) આજની ખાંડી કાલે નવીયાતી હોય તે તિલકુદી નામે જે અનાદિકેમિલી માંહે મિશ્ર હોય તે આજની સુજે, ૧ ત્રણ ઘણુ પકવાનાદિ તલી ઉતયો પછી ચોથા ઘાણનું તેલ તે નિવિયાતું ૨ લાક્ષાદિ દ્રવ્ય શું પચ્યું તેલ હોય તે લખેલ-ચાંપેલ પ્રમુખ પકવ તેલ નિવિયાતું ૩ તેલ માંહે નારાયણદિઔષધિ પચાવ્યા પછી ઔષધ ઉપર તરી વળે તે પકવૌષધી તેલ-તેલ શું પચ્યાં ઔષધ ૪ તેલની મલી કાઢે તેવાસી રહી હોય તે નિવિયાતી સુજે ૫, ગુડનાં નિવિયાતાં પાંચ યથા ગુલવાણી (ગલમણું) ૧ ખાંડ ૨ સાકર ૩ ગુલપાત્તિ ચાસણી જેણે ખા સુહાળી ખરડીએ તે નિવિયાતું ૪ અર્ધઉકાળ્યો ઈક્ષરસ તે માળવા મેવાડે કાકબ કહેવાય છે. (કાકબને ઉપગ નીવિમાં થઈ શકે નહિ) પ પકવાનનાં નિવિયાતાં પાંચ યથાજે તાવણીએ ઘી ઘાલી એક પુડલે તાવડી જેવડો ઉતાર્યો તે તાવડીએ ન ધી નાખ્યા વિના જે પુડલા કેરે બીજાથી માંડી તે નિવિયાતાં Page #419 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી ખામણાનો વિધિ ૩૩ - - - - - - - (માલપુડા ૧ ત્રણ ઘાણ ઉતાર્યા પછી તેજ ઘીમાં ખાજલાદિક કરીએ, તે ચેથા ઘાણથી આરંભી સર્વ પકવાન નિવિયાતું જાણવું ૨ - ધણી નિવિયાતિ ૩ સુહાલી કીધા પછી ધૃતાદિક ખરડી તાવણીએ પાણીશું કીધી લાપશી લહીગટુ તે નિવિયાતું ૪ વૃતાદિક તવણીએ જે પિતુ દઈને કીધે પુડેલે તે પિતકૃત પુડલે નિવિયાતે ૫ એ નિવિયાતાં જાણવાં, તથા પાણી–ગુડ–દી એકઠાં ઉકાલીએ પછે આ નાંખીએ તે નિવિકૃતિક લાપશી ૧, ઘી ઉકાળી પછે આટે શેકીને પછી ગુડ પાણી નાંખીએ એવં (નિ) વિગઈતી લાપશી ૨ ઘી ઉ– કાળી આગથી ઉતારી પછે આટગળ સાથે નાંખી સીજવિયે તે નિવિતિ પાપડી કહીએ ૩ ગુલવાણું પહેલું ઉનુ કરી ઘી લોટ એકઠાં કરી પચાવીએ, લગારુ કહીએ ૪ મુદ્દગાધૌષધ મોદકાની દુહાનિ (3) પ્રથમમા મુર્ણ કૃત્ય તદનું ચ વહનેરૂત્તાર્ય પાર્લેટઃ પ્રક્ષિપ્યતે તદા નિર્વિકૃતિકાનિ યદિ પુનરપિ વડી ચટાખ્યતે તદા વિકૃતિદેવ ભવતિ, પ્રથમ દિવસે સર્વાણિ ધૃતવિતિરેવ ભવતિ, ઇતિ ત્રીશ નિવિયાતાં, લાપશી, પાપડી વિગેરે. - ર માસે કાઉસગ્ન કરવાનો વિધિ. મૈત્ર સુદ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩-૧૪ અથવા ૧૩–૧૪-૧૫એ ત્રણ દિવસોએ દરરોજ દૈવસિક પ્રતિક્રમણમાં સક્ઝાય કર્યા પછી આ કાઉ– સ્સગ કર. પ્રથમ ઈરિયાવહિ કરી ખમા દઈ ઈચ્છા. અચિત્તરજ એન્ડડાવત્થ કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે અચિત્તરંજ એહરાવણથં કમિ કાઉસ્સગ્ગ અનર્થી કહી ચાર લેગસ્સને કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરે. પારીને લેગસ્સ સંપૂર્ણ કહે. સંવત્સરી ખામણને વિધિ પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહિયં પડિમામિ, આ આદેશ માંગી ઈચિાવહિયં કરવાં. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! રાઈ મુહપતી પડિલેહું ? ઈચ્છે કહી, આ આદેશ માંગી બે વાંદણ દેવાં, પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! રાઈ આલઉં? ઈચ્છ, આલેમિ , કહી પછી સવ્વસવિ રાઈય કહેવું પછી બે વાંદણા દેવા. પછી ઈચ્છકાર Page #420 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વિધિ સંગ્રહ સુહાઈ કહી, ખમાસમણ દઈ અબ્યુટ્રિઓ ખાવ. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! પખિ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ કહી મુક્તિ પડિલેડી બે વાંદણ દેવા, અહિં વાંદણામાં પફિખતે પાઠ બેલ. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પખિએ આલેઉં ? ઈચ્છ, આલેએમિ. જે મે પફિખઓ અઈયારે કહીં, સવ્વસવિ પફિખા કહેવું પછી ઈચ્છકારિ ભગવાન ! પસાય કરી પફિખ તપ પ્રસાદ કરશેજી. ગુરુ મહારાજ કહે ચઉત્થણું એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણ, આઠ બિયાસણું બે હજાર સ્વાધ્યાય કરી તપ પૂર્ણ કરજી (પહોંચાડશે), પછી તહરિ કહી બે વાંદણા દેવા. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન પ્રત્યેક ખામeણ અભુઠ્ઠિઓમિ અભિંતર પરૃિખ ખામેઉં ? ઈચ્છે ખામેમિ પખિએ અંકિંચિ અપત્તિ અભુઠ્ઠિઓ સંપૂર્ણ કહે. - પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન માસી મુહપત્તિ પડીલેહું ? આ આદેશ માંગીને મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ દેવાં ( અહિ વાંદણમાં માસિને પાઠ બેલવો) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન? ચેમાસીએ આલેઉં, ઈછું આલેએમિ જે મે માસી અઈ જારે કહી સવસવિ માસીએ બેલી ઈચ્છકારિ ભગવાન પસાય કરી માસી તપ પસાય કરશોજી. ગુરુ મહારાજ કહે છઠેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નવિ, આઠ એકાસણા, સેલ બિયાસાણા ચાર હજાર સ્વાધ્યાયે તપ પૂર્ણ કરશે. ( પહોંચાડશે ) પછી તહરિ કહીં બે વાંદણા દેવા, પછી ઈચ્છાકારેણ સંસિડ ભગવદ્ ! પ્રત્યેક ખામણેણ અભુઠ્ઠિઓમિ અભિન્તર ચોમાસીએ ખાઉં ઈચ્છે ખામેમિ માસી પંકિંચિ અપરિબં, અભુઠ્ઠિઓ સંપૂર્ણ કહેવો. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સંવત્સરી મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુડપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ દેવાં. ( અહિં વાંદણામાં સંવત્સરીનો પાઠ બેલ ) પછી ઈચ્છાકારે સંદિસહં ભગવદ્ ! સંવછરીએ આઉં? ઈચ્છે કહી જે મે વચ્છરીઓ અઈયારે કહી પછી સવસૃવિ સંવિંછરીય કહી ઈચ્છકારી ભગવન! પસાય કરી સંવત્સરી તપ પસાથે કરશે. ગુરુ મહારાજ કહે અમેણું, Page #421 -------------------------------------------------------------------------- ________________ | તીર્થ માલારે પણ વિધિ ૩૯૫ - ત્રણ ઉપવાસ, છ આયંબીલ, નવ નિવિ, બાર એકાસણું ચેવિશ બેસણા છ હજાર સ્વાધ્યાયે તપ પૂર્ણ કરશે, પછી તહત્તિ બે વાંદણ દેવાં. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન? પ્રત્યેક ખામeણ અભુદ્ધિઓમિ, અભિંતર સંવછરી ખામેઉં ? ઈચ્છે ખામેમિ સંવછરી અંજકિંચિ, અપત્તિ વગેરે કહી બે વાંદણ દેવાં પછી ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચક્ખાણ કરાવશોજી. આ આદેશ માંગી પચ્ચખાણ કરવું અને પછી અન્ય મુનિવરેને વંદન કરી સુખશાતા પૂછવી. શ્રી સંઘ માલારોપણવિધિ શ્રી તીર્થ માલારેપણુ વિધિ માલા પહેરાવવાના આગલા દિવસે મધ્યાહ્ન પછી સેડાગણ સ્ત્રી પાસે થાલમાં કંકુ તથા ચેખાને સાથિયે કરાવી, તેના પર સોપારી મુકાવી તેમાં માલ પધરાવી સેડાગણ સ્ત્રી પાસે ઉપડાવી વાજતે ગાજતે સંઘ સહિત–ધૂપ-દીપ સાથે ગુરુ પાસે આવ માલાને ટેબલ પર મૂકી, સહાગણ સ્ત્રી ગહુલી કરે અને ગાય. પછી ગુરુ મહારાજ ઉર્વી શ્વાસે સૌભાગ્ય મુદ્રા પૂર્વક ૭ નવકાર ને ૭ વાર વર્ધમાન વિદ્યા ગણું માલાને મ9-- ક ર ર રા રમો સિદ્ધાળે હીં* नमो आयरियाणं ॐ ह्रीं नमो उवज्झायाण, ॐ ही नमो लोए सव्वसाहूण, ॐ ह्रीं नमो अर हऊ भगवऊ, वद्धमाण सामीस्स वीरे वीरे विजये जयन्ते નવરાવે : 8: 8: સ્વાહા એ પછી વાજતે ગાજતે માલા લઈ પિતાના સ્થાનકે આવે. માલાના થાલને બાજોઠ પર પધરાવી ધૂપ-દીપ -રાખી રાત્રી જાગરણ કરે ને પ્રભાવના કરે. પછી માલ પહેરનારે સવારે પ્રતિક્રમણ પડિલેહણ ને દેવવંદન કરવું, પછી નાહી ધેઈને પ્રભુ પૂજા કરે. પછી માલાના મુહૂર્ત સમયે નાણુ પાસે આવી, તેના ચાર ખૂણે ચાર કંકુના સાથીયા કરી તેમાં ચેખા પૂરે તેના ઉપર શ્રીફલ મૂકી. એક વચલા ભાગમાં નાણને સાથિયે કરી શ્રીફલ મૂકે. પછી હાથમાં શ્રીફલ ને રૂપિયે લઈને નાણુને ચારે દિશામાં ફરતાં . એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દેતાં બાર નવકાર ગણે. પછી માલ Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ પહેરનાર શ્રીફલ રૂપીયે મૂકીને ચરવલ મુડપત્તિ હાથમાં લઈ(કટાથસણ પાથરી) ગુરુ સાથે શ્રાવક ઈરિયાવહિયં કરે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંકિસડ ભગવાન ! વસદ્ધિ પઉં? પ ઈછું કહી ખમાસ મણ દઈ ભગવન્! શુદ્ધાવસડિ ગુરુ કહે તડત્તિ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિર ભગવન! મુપત્તિ પડિલેહું ? આ આદેશ માંગી ઈચ્છ કડી મુડપત્તિ પડિલેડવી. પછી ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન તુહે અખ્ત “શ્રી શત્રુંજય તીર્થ” (અથવા જે તીર્થ હોય તેનું નામ બોલવું) તીર્થમાલા આરેવાવણીય-નંદકરાવણીય-વાસનિક્ષેપ કરેડ પછી ગુરુ મ. ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસક્ષેપ નાંખે (ક) ને “નિત્થારગપારગાહેડ. કહે પછી ખમાસમણ દઈ ઈશ્કારિ ભગવાન ! તુહે અડું તીર્થમાલા આરેવાવણી, નંદીકરાવશું, વાસનિકખેવાવણું દેવંદ વેડ પછી બંને જણ (કિયાકારક અને માલા પહેરનાર) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંસિડ ભગવન્! મૈત્યવંદન કરું? ઈચ્છે આ આદેશ માંગી નંદીની ક્રિયામાં જે ચૈત્યવંદન અને આઠ થેયના દેવવંદન આવે છે તે. જયવીયયા સુધી કરવાં (ચેત્યવંદન ને દેવવંદન આ પુસ્તકમાં આપેલ છે તે દીક્ષા વિધિ માંથી પિજ ન. ૩૬૪ માં જોઈ લેવા.) પછી પ્રભુજીને પડદે કરાવી સ્થાપનાચાર્ય ખુલ્લા કરી તેની સન્મુખ બે વાંદણ દેવરાવે પછી પડદે લેવરાવી ભગવાન સન્મુખ ખમાસણ દઈ ઈચ્છકારિ ભગવન! તુહે અડું તીર્થમાલા આરેવાવણી નંદીકરાવણ વાસનિફખેવાવણું દેવવંદાણીય નંદીસૂત્ર સંભલાવણું કાઉસ્સગ કરાવેહ ગુરૂ કહે કરાવે. ઈચ્છ કરેમિ કાઉસ્સગ્ગ અશ્વત્થ કહી બન્ને જણ એક લેગસ્સનો કાઉસ્સગ્ન “ સાગરવરગંભીરા ” સુધી કરે. પછી પારીને પ્રગટ લેગસ્સ કહે પછી ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવતું? પસાય કરી નંદીસૂત્ર સંભળાવેજી પછી ગુરુ મહારાજ ત્રણ નવકાર રૂપ નંદીસૂત્ર ત્રણવાર સંભલાવે [પછી ઈમંપુણ પણું પડુચ્ચ અમુક શ્રાવકસ્ય તીર્થમાલા આવાવણી ઉદ્દેશાનંદી પવન્નઈ] આમ કહી ત્રણ વાર વાસક્ષેપ કરે ને વાસક્ષેપ કરતા “ નિત્થારપારગાહેડ” કહે ત્યારે શ્રાવક તહત્તિ કહેવા પૂર્વક ઈચ્છામે અણુવ્હીં કહે પછી ખમા– * અહિં કૌંસમાં આપેલ આદેશ કઈક આચાર્ય બેલતા નથી. Page #423 -------------------------------------------------------------------------- ________________ નવકારવાલી મંત્રવાની વિધિ - ૩૭ સમણું દઈ ઈચ્છાકારિ ભગવદ્ ! તુહે અડું સંઘપતિ માલા આરોહ ગુરુ કહે આરોમિ પછી ખમાસમણ દઈ સંદિસહુ કિં ભણામિ? ગુરુ કહે વંદિત્તા પહ, ઈઈ ખમાસમણ દઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અખ્ત સંઘપતિમાલા આરેય, ઈચ્છામે અણુસદ્દેિ ગુરુ કહે આવાય આવાયં ખમાસમણુણે હત્થણું સુત્તેણં, અત્થણ તદુભયેણ સમ્મ ધારીજાદ્ધિ ગુગુણહિં વુદ્રિજજાહિ નિત્થારગ પારગાહેહ, તહરિ કહી પછી ખમાસમણ દઈ તુમ્હાણું વેઈયં સંદિસહ સાહૂણું પમિ ? ગુરુ કહે. એવેહ પછી ખમાસમણ દઈ નાણુને ત્રણ પ્રદિક્ષણ દેતાં બાર નવકાર ગણવા. ગુરુમહારાજ વાસક્ષેપ કે કેશરવાળા ચોખા નાખે પછી ખમાસમણું દઈ તુમ્હાણું પડ્યું સાહૂણું પવઈયં સંદિસહ કાઉસગ્ગ કરેમિ? ગુરુ કહે કરેડ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન!સંઘપતિ માલા આરેવાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી એક લેગસને કાઉસ્સગ્ગ (સાગરવરગંભીરા) કરી પ્રગટ લેગસ્સ કહે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહુ ભગવન બેસણે સંદિસાહું? ગુરૂ કહે સંદિ– સાહ ઈચ્છે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉં ? ગુરૂ કહે ઠાડુ ઈછું કહી પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી ભગવંતની પૂજા કરે. માલા પહેરાવવાનો સમય થાય ત્યારે બહારના ભાગમાં પ્રભુ સન્મુખ સંઘ સમક્ષ ગુરુ મહારાજ ઉર્વીશ્વાસે સાત નવકાર ગણી માલા પહેરાવનારને માલા આપે પછી માલા પહેરાવનાર પણ સાત નવકાર ગણું પહેરનારના કપાલમાં કંકુ ચોખાનો ચાંલ્લે કરે. ત્યારે પહેરનાર પણ સાત નવકાર ગણે ને પછી પહેરાવનાર ઉર્વશ્વાસે માલા પહેરાવે. પછી બન્ને જણાં સચિત્તાદિક તથા બ્રહ્મચર્યની બાધા લે તે દિવસે આયંબિલનું તપ જરૂરી છે. માલા પહેરાવનાર પહેરામણી આપે. I " નવકારવાલીને મંત્રવાની વિધિ જે નવકારવાલી, માલ જપમાલા, આપણે આત્મકલ્યાણ માટે નવકારમંત્ર ગણીને શરુ કરીયે છીયે. પણ તેની પ્રતિષ્ઠા વિધિ ગીતાર્થ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી વિધિ સંગ્રહ પૂજ્ય ગુરુ મ॰ પાસે અવશ્ય કરાવવી જોઈયે. ત્યારપછી તેનો ઉપયોગ વધુ ફલદાયક બને છે. તેની વિધિ આચારદિનકરમાંથી સહુને માટે ઉપચેગી થાય એ હેતુથી અહિં આપવામાં આવેલ છે. સ * હી રત્ન: સુવણે બીજૈ યાઁ રચિતા જપમાલિકા, જાયેષુ સર્વાણી, વાંછિતાનિ પ્રયતિ. ૧ ઉપરના મંત્રાક્ષરો દ્વારા પૂ॰ આચાર્ય મહારાજશ્રી અથવા અન્ય મુનિરાજ કે પછી પૂર્વ સાધ્વીજી મ. પાસે શુભ દિવસ, શુભ તિથિ અને શુભમુહૂર્તોમાં આપણી નવકારવાળીને ગાયના દુધમાં અગર (શય હાય તે દુધમાં) ધોઈ ને તેને યોગ્ય રીતે સુકવીને મંત્રો દ્વારા મળેલા વાસક્ષેપથી પ્રતિષ્ઠીત કરાવીને પછી ગણવી જોઇયે, કોઇ પૂજય ગુરુ મહારાજનો ચાગ ન મલે તો પાતે શુદ્ધ થઈને પણ કરી લે. ઉપરનો બ્લેક એક વખત ખેલી તે માલા ઉપર વાસક્ષેપ નાંખવા એવી રીતે ૧૦૮ વખત મંત્ર ખેલી વાસક્ષેપ નાંખી માલાની પ્રતિષ્ઠા કરવી. કોઈ સાધુ કાળ કરે ત્યારે સાધુને કરવાના વિધિ જો કોઈ સાધુ કે સાધ્વીએ રાત્રે કાળ કર્યો હોય અને ખીજા સાધુ એને પ્રતિક્રમણ ક્રિયા કરવી હોય તેા સ્થાપનાચાર્યજી લઈને તે સ્થાને કે ખીજે સ્થાનકે જઈને મનમાં ક્રિયા કરવી અને કાળ કરેલ સાધુ તથા ખીજા સાધુઓના સ્થાપનાચાર્યજી ત્યાં રાખવા નહિ. કાઈ સાધુ અથવા સાધ્વી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લેઢાની ખીલી મારવી, પછી જે સાધુએ કાળ કો હાય તેની પાસે આવીને એક સાધુ આ પ્રમાણે કહે. કાટિક ગણુ. વયરીશાખા, ચાંદ્રકુલ, આચાર્ય શ્રી વિજયસિંહસૂરિશ્વરજી, ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી, પન્યાસ શ્રી સત્યવિજય ગણી, સ્થવિર શ્રી ( સમુદાયમાં વૃદ્ધ સાધુનું નામ ) મહત્તાશ્રી (મોટા ગુરુણીજીનું નામ) અમુકમુનિના શિષ્ય ( મુનિશ્રી ) અમુકની શિષ્યા ( સાધ્વી > મહાપારિઠાણુંઆએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી એક નવકારનો Page #425 -------------------------------------------------------------------------- ________________ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાની વિધિ - - ૩૯ કાઉસ્સગ કરી, પારી પ્રગટ નવકાર કહી ત્રણ વાર સિરે સિરે કહે, તે વખતે માથે વાસક્ષેપ નાંખવે. ' કેઈ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાની વિધિ. જે રાત્રિ મૃતક રાખવાનું હોય, તો મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસેએ રાત્રે જાગવું પણ ઉંઘવું નહિં. પ્રથમ દાઢી મૂછ અને માથાના કેશ કાઢી નંખાવે, પછી હાથની છેલ્લી આંગળીઓના ટેરવાનો છેદ કરે, પછી હાથ પગની આંગળીઓને ધળા સુતરથી બંધ કરે, પછી કથરેટમાં બેસાડીને કાચાપાણીથી સ્નાન કરાવે પછી નવા સુવાળાં કપડાંથી શરીર લુછીને મુખડ કેસર બરાસનું વિલેપન કરી નવા સુંવાળા વસ્ત્ર પહેરવે. તે પ્રમાણે સાધુ સાધ્વી હોય તે પ્રથમને એ લઈ લે, સાધુને ન ચળપટ્ટો રા હાથનો પહેરાવી કંદરે બાંધે તથા ને શ્વેત કપડે ૩ હાથને કેસરના પાંચ અવળા સાથીએ કરી ઓઢાડે. બીજા કપડાંને કેસરના છાંટા નાખવા, નનામી ઉપર એક ઉત્તરપદો પાથરવે અને તેને વચલા ભાગમાં એક આંટાને અવળે સાથીઓ કરે અને માંડવી હેયતો બેઠકે અવળે સાથિઓ કરે, તથા સાધ્વી હોય તો લેંઘે વિગેરે નીચેના બધાં વસ્ત્રો સિવાયના ઉપરના ભાગનાં બધાં વસ્ત્રોને કેશરનાં અવળા પાંચ પાંચ સાથીયા કરવા તેમજ ઉપર અને નીચેનાં બધા વસ્ત્રોને કેશરના છાંટા નાંખવા. ચાર આંગળ પહોળે નવા લુગડાનો પાટે કેડે બાંધવે. પછી નાવના આકારે ચૌદ પડને લગેટ પહેરાવે. તે નાવના આકારે ન હોય તે કપડાંના ચૌદ પડ કરીને તેને લગેટ પહેરવે. પછી નાને લેશે જાંઘ સુધીને પહેરાવે. પછી લાંબે લેંઘે પગના કાંડા સુધીને પહેરાવી કેડે રે બાંધીને, એક સાડે ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીને પહેરાવે, તેને ઉપર બીજે સાડે પગના કાંડા સુધી પહેરાવી દેરીથી બાંધ, પછી કંચવાની જગ્યાએ લુગડાને પાટે વીંટી ત્રણ કંચવા પહેરાવી એક ૫ડે ઓઢાડે, પછી સુવાડીને બીજે પડે Page #426 -------------------------------------------------------------------------- ________________ જઇ . . . . . . શ્રીવિધિ સંગ્રહ , શ્રીવિધિ સંગ્રહ ઓઢાડે અને જમીન ઉપર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલી ઠેકે, પછી મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝેળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે. પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જેવું. (અથવા બ્રાહ્મણને પૂછવું) રોહિણી, વિશાખા, પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ નક્ષત્રમાં ડાભના બે પૂતળાં કરવા. જયેષ્ઠા, આદ્ધ, સ્વાતિ, શતભિષા ભરણી, અશ્લેષા અને અભિજિત આ સાત નક્ષત્રમાં પુતળાં કરવા નહિ બાકીના ૧૫ નક્ષત્રમાં એક પુતળું કરવું પુતળાંના જમણા હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલુ પાત્ર લાડુ સહિત મૂકવું જે બે પુતળા હોય તે બન્નેને તે પ્રમાણે આપવું. પછી પુતળા આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી, પછી સાર મજબૂત ત્રીજે કપડે છે તે પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૂતકને સુવાડીને કપડાનાં બધા છેડા વીંટવા અને મૃતકનાં પ્રથમનાં બધા વસ્ત્રો હેય તે શ્રાવકે ઉના પાણીથી પલાળી સુકાવી ફાડીને પરડવી દે. અને સંથારે કામળી વિગેરે જે ઉનના કપડા હોય તેને ગૌમુત્ર છાંટે ( જે સુતરાઉ કપડાને પલાળવાની જોગવાઈ ન બને તે ગેમર છાંટે તે પણ ચાલે.) સાધુ સાધ્વી કાળધર્મ પામે ત્યારે જોઈતા સામાનની યાદી. લાડવાના ડેઘલા, દીવીએ વાંસની ૪, વાટકા , દેવતા ને કંપ શેર ૨, સુતર શેર ૨ બદામ શેર ૧૦, કેપર મણ છે ચોમાસું હોય તે વધારે પંજઓ ૨, સાજમાં સામાન વાંસ ૨ ખપાટીઆ ને છોણું આશરે ૧૫, ખેડા ઢોરને ગાડી, બરસ તેલ , કેસર તેલે છે, વાસક્ષેપ તેલે ૦, સેના રૂપાના કુલ, બળતણ, છૂટા પૈસા રૂા. ૫ ના આશરે તાસ, દેઘડે, બાજરી આશરે મણ પ, સુખડ, રાળ શેર બે, ચોમાસુ હોય તે વધારે. ગુલાલ શેર ૧. ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજીવાર વાસક્ષેપ મલે કે વેચાતે લાવેલે એમ ને એમ નાખ. ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, કેઈએ રેવું નહિ પણ સર્વ શ્રાવકેએ Page #427 -------------------------------------------------------------------------- ________________ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાન વિધિ ૪૦૧ “જય જય ન ંદા” “જય જય ભટ્ટા” એમ ખેલતા જવુ, અને આગળ બદામ નાણાં ચાખા વિગેરે ઉપાશ્રયથી ઠેઠ સ્મશાન ભૂમિ સુધી એક શ્રાવકે ઉછાળવુ શાક સહિત મહાત્સવપૂર્વક વાજી ંત્ર વાગતે મેાટા આડંખથી શુદ્ધ કરી રાખેલ ભૂમિ ઉપર સુખડ વિગેરેનાં ઉત્તમ લાકડાંની ચિતા કરી માંડવી પધરાવે, ત્યારે મૃતકનુ મુખ ગામ તરફ રાખી, અગ્નિસ ંસ્કાર કરી, રક્ષા ચેાગ્ય સ્થાનકે પર્શાવી, પવિત્ર થઈ ગુરુ પાસે આવી સતિકર કે લઘુ શાંતિ અથવા ગૃહશાંતિ સાંભળે તથા અનિત્યતાનો ઉપદેશ સાંભળી શ્રાવક અઠ્ઠાઈ મહાત્સવ કરે. મૃતકને ઉપાડી ગયા પછી આખા મકાનમાં ગોમૂત્ર છાંટવું તથા મૃતકના સંથારાની જગ્યા સેાનાવણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાંખવી તથા મૃતકે જ્યાં જીવ છેડયા ડાય ત્યાં લેટના અવળે સાથીએ કરવા. કાળ કરેલ સાધુ સાધ્વીના શિષ્ય કે શિષ્યા અથવા વધુ પર્યાયવાળા શિષ્ય કે શિષ્યા અવળે વેશ પહેરે અને આધા જમણા હાથમાં રાખી અવળા કાજો દ્વારથી આસન તરફ લે. અવળે કાજો લેતી વખતે પ્રથમ કરેલ લેટના અવળા સાથીએ અવળાં કાજામાં લઈ લેવે પછી કાજા સ ંબધી ઈરિયાવહુિ પડિકકમીને અવળાં ધ્રુવ વાંઢવાની શરૂઆત કરે. પ્રથમ કલાણુકની એક થાઈ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ, પછી અન્નત્યં અરિતુ તચેઈ॰ જય વીયરાય ઉવસગ્ગહર નમે ત્ જાવત॰ ખમા॰ જાતિ॰ નમ્રુત્યુત્તું જ કિંચિ’૰ પાર્શ્વનાથનું ચૈત્યવંદન લેગસ એક લેાગસ્સનો કાઉસ્સગ્ગ અન્નત્યં તસ્સ ઉત્તરી ઇરિયાવહી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહે. પછી અવળા વેષ કાઢીને સળે વેષ પહેરીને પછી સવળા કાજો લેવા સબંધી ઇરિયાવહિ પડિક્કમે. પછી દેવવાદેવા માટે આવેલા સર્વ સાધુ-સાધ્વીએ કપડા, ચેાળપટા, મુહપત્તિ, આઘાની એક દશી અને કંદોરો એ પાંચે વસ્તુના છેડા સાનાવાણીમાં તથા ગામુત્રમાં જરા ખેાળવા. પછી પ્રભુ પધરાવે ત્યાં પ્રભુની આગળ કંકુના પાંચ સાથીઆ સવળા કરાવી તેના ઉપર ચાખાના પાંચ સાથીઆ કરાવી સભા સમક્ષ સર્વ સાધુ-સાધ્વીઓ આઠ થાયથી સવળા દેવ વાંઢે, તેમાં સ` ઠેકાણે પાશ્વનાથના ચૈત્યવ દના વિ.સ. ૨૬ Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિએ તથા સ્તવનને ઠેકાણે અજિતશા ંતિ સ્તવન રાગ કાઢયા વિના કહે. ૪૦૨ દેવ વાદી રહ્યા પછી ખમાસમણુ ઈચ્છા૰ ભગ॰ ક્ષુદ્રોપદ્રવહુડાવણુત્ય કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છ દ્રોપદ્રવ એ ુડાવત્રુત્ય' કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી ચાર લેગસ્સનો કાઉસગ્ગ સાંગરવરગંભીરા સુધી કરી એક જણુ કાઉસ્સગ્ગ પારીને નમે તૂ કી સર્વેયક્ષાંખિકા આ સ્તુતિ અને મૃત્યુશાંતિ કહીને પારે, પછી પ્રગટ લેાગસ કહી અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં ઇ સાધુ સાધ્વી પરસ્પર ધેાલવ ંદન કરે. અહારગામથી સ્વસમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તા ઉપર પ્રમાણે આઠ થાયથી સઘળા દેવ વાંઢે તથા અજિતશાંતિ, બૃહદ્ઘાંતિ વિગેરે ઉપર પ્રમાણે કહે સાધ્વીના સમાચાર આવે તે સાધ્વીએ અને શ્રાવિકાએ સવળા દેવ વડે અને અજિતશાંતિ સ્તવન વિગેરે ઉપર લખ્યા મુજબ કહે. કાળધમ વિધિ સમાસ. વિભાગ પાંચમાસ પૂર્ણ Page #429 -------------------------------------------------------------------------- ________________ સાધુ આવશ્યક કિયાનાં સૂત્રો વિભાગ છટ્ઠો ૧ શ્રમણ સૂત્ર વિભાગ ૦ શ્રી સાધુ અને સાધ્વીજી મ૦ ના આવશ્યક ક્રિયાનાં સૂવો. ૧ કરેમિ ભંતે સુત્ર-કરેમિ ભંતે ! સામાઈયં, સવં સાવજે બેગ પચ્ચખામિ. જાવજજીવાએ. તિવિહં તિવિહેણું, મણેણં વાયાએ કાણું ન કરેમિ ન કરમિ, કરંતૃપિ અન્ન ન સમણુજાણમિ, તસ્મ ભંતે ' પડિક્કમામિ નિંદામિ ગરિડામ અપાયું સિરામિ. ૨ ઈચ્છામિ ઠમિ સત્ર – ઈચ્છામિ ઠમિ કાઉસ્સગ્ગ, જે મે દેવસિઓ (રાઈ એ) અઈયારે કઓ કાઈ એ, વાઈઓ, માણસિએ, ઉસુત્તે, ઉમ્મગે અકપ, અકરણિજ્જ, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણયારો, અણિચ્છિ-- અવે, અસમણ પાઉો, નાણે દંસણે ચરિત્તે, સુએ સામાઈએ, તિહુ ગુત્તીર્ણ, ચલ કસાયાણ, પંચડું મહલ્વયાણુ, છ જવનિકાયાણું, સત્તડું પિંડેસણુણું અડું પવયણ માઉણું, નવડું બંભર ગુત્તીર્ણ દસવિહે સમણ ધમે, સમણુણું ગાણું જે ખડયું વિરાહિયં તસ્ય. મિચ્છામિ દુક્કડં. ' ૩ દૈવસિક અતિચાર – ઠાણે કમણે ચંકમાણે, આઉત્તે અણઉત્તે, હરિદાય સંઘટ્ટ, બીયકાય સંઘટે ત્રસકાય સંઘ, થાવરકાય સંઘઃછNઈય સંઘ ઠાણાઓ ઠાણ સંકામિયા, દેડરે ગોચરી બાહિર ભૂમિમાર્ગે જાતાં આવતાં, સ્ત્રી તિર્યચતણ સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સક્ઝાય, સાત વાર ચૈત્યવંદન કીધા નહિં, પ્રતિલેખણું આવી પાછી ભણાવી અસ્તવ્યસ્ત કીધી, આર્ત્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન થાય નહીં ગોચરી તણાં બેંતાલીશ દેષ ઉપજતાં જોયા નહીં, પાંચ દેષ માંડલીતણ ટાલ્યા નહીં, માત્રુ અણુપૂજે લીધું, Page #430 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રી વિધિ સંગ્રહ અણપૂંજી ભૂમિકાએ પરાવ્યું, પરઠવતાં અણુજાણ જસુગ્ગહે કીધે નહી પરઠવ્યા પછી ત્રણ વાર સિરેસિરે કીધું નહીં. દેડર ઉપાશ્રય માંહિ સિતાં નિસિહી નિસરતાં આવસ્સી કહેવી વિસારી. જિનભવને રાશી આશાતના ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના અને જે કાંઈ દિવસ સંબંધી પાપ દેષ લાગે છે, તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડું –––– * ૪ રાચિક અતિચાર–સંથારાઉવટ્ટણકી, પચિટ્ટણી, આઉટકી, પસારણકી, છપ્પય સંઘદ્રણકી, અચફખુ વિષયહુએ, સંથારે ઉત્તરપટ્ટો ટાલી અધિક ઉપગરણ વાપર્યું, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, માગું અણપૂછ્યું લીધું, માગું અણપૂંજી ભૂમિએ પરઠયું, પરઠવતાં આણુજાર્ડ જસુગહે કીધે નહીં, પરડવ્યા પૂઠે વાર રણ સિરે સિરે કીધું નહીં, સંથારા પિરિસી ભણાવ્યા વિના સુતાં, કુસ્વાન લાધ્યું, સ્વપ્નાંતર માંહિ શિયલની વિરાધના હુઇ, મન આહટ્ટ દેટ્ટ ચિંતવ્યું. સંકલ્પ વિકલ્પ કીધે રાત્રિ સંબંધી જે કઈ અતિચાર લાગે હોય તે સવિ હું મન વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ - શ્રી શ્રમણ સૂત્રઃ—નામે અરિહંતાણું કરેમિ ભંતે સામાઈ, ચત્તરિ મંગલ, અરિતા મંગલં, સિદ્ધા મંગલ સાહુ મંગલ, કેવલિ પનો ધમ્મ મંગલ. ચારિ લગુત્તમા, અરિહંતા લગુત્તમા, સિદ્ધા ગુત્તમા; સાહૂ લેણુત્તમા. કેવલિ પનૉ ધમે લગુત્તમ. ચત્તારિ શરણે પવનજામિ, અરિહંતે શરણે પવનજામિ, સિધ્ધ શરણું પવજામિ, સાહૂ શરણે પવનજામિ, કેવલિ પન્નાં ધમ્મ શરણું પવજામિ. ઈચ્છામિ પડિકકમિઉં જે મે દેવસિઓ૦ ઈચ્છામિ પડિકકમિઉં ઈરિઆહિઆએ ઈચ્છામિ પડિકમિઉં, પગામસિજજાએ નિગામસિજએ સંથારા ઉબૂટ્ટ પણુએ પરિઅણુએ આઉંટણાએ પસારણુએ છપય સંઘઠુણએ કુઈએ કકરાઈએ છીએ ભાઈએ આમેસે સસરફખાસે આઉલમાઉલાએ અણવત્તિઓએ ઈન્જીવિપૂરિઆસિઆએ દિકવિપરિઆસિઆએ મણવિપરિઆસિઆએ, પાણુઅણુવિપૂરિઆસિઆએ. જે મે દેવ સિએ અઈઆર કએ, તસ્સ મિચ્છામિ દુક્કડં. પડિકામામિ ગેરચરિઆએ ભિખાયરિઆએ ઉઘાડકવાડ-ઉડ્યાડણયાએ સાણ–વચ્છા–દારા સંઘણુણાએ મંડી–પાડિઆએ બલિ–પાહુડિઆએ ઠવણપડિઆએ Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણ સૂત્ર ૪૦૫ સંકિએ સહસાગારિએ અણેસણુએ પાણેસણાએ પાણુઅણુએ. બીએ અણુએ હરિઅભેઅણુએ પછેકશ્મિઓએ પુરેકમિઆએ અદિ હડાએ દગડાએ સંસડાએ પારિસાડણિઆએ પારિવણિઆએ એણેભિખાએ જ ઉગ્નમેણું ઉપાયણેસણુએ અપૅરિસુદ્ધ પરિગ્ગતિએ પરિભુત્ત વા જ ન પરિદૃવિએ તસ્સ મિચ્છામિ દુક્કડું પડિક્કમામિ ચાઉકાલ સઝાયસ્સ અકગયાએ, ઉભએ કાલ ભંડે– વગરણસ્સ અપડિલેહણાએ દુપડિલેણ અમજજણાએ – મજજણાએ અઈકમે વઈકમે અઈયારેઅણયારે જે મે દેવસિઓ અઈયારે કઓ, તસ્સ મિમિ દુકકડે. પડિકમામિ એગવિહે અસંજમે પડિકમામિ દેહિં બંધPહિં– રાગબંધણેણ દેસબંધણું, પડિકનમામિ તિહિં દંડેનિં-મણદડેણું વયુદંડેણે કાયદડેપ્યું, પડિકકમામિ તિષ્ઠિ ગુત્તીડુિં-મણગુત્તીએ વયગુત્તીએ, કયગુત્તીએ પડિકમામિ તિહિં લેહિં– માયાસલેણ નિયાણુસલેણું મિચ્છાદંસણુસલેણું, પડિકમામિ તિહિં ગારવેહિં -ઈઢીગારવેણે રસગીરવેણું સાયાગારેણં, પડિતિહિં વિરા– હાર્ડિ નાણવિરાણાએ દંસણવિરાણાએ ચરિત્તવિવાહણાએ, પડિ ચઊહિં કસઓર્ડિ-કેડ કસાણં, માણ કસાએણે માયા કસાણું લભ કસાણું, પડિ. ચઉહિં નાહિં આહારસન્નાએ, ભયસન્નાએ, મેહણસન્નાએ પરિગ્રસન્નાએ પડિટ ચઉહિં વિકાઠુિંઈWિકહાએ ભત્તકાઓ, દેસકડાએ, રાયડાએ; પડીચઉહિં ઝાણેહિ અટે, ઝાણેણં, રુણું ઝાણેણં, ધમેણું ઝાણેણં સુફકેણું ઝાણેણં, પડિNચહિં કિરિઆહિ–ાઈઓએ અહિંગરણિયાએ પાઉસિઆએ પારિતા વણિઆએ પાણાઈવાયકિરિઆએ, પડિ. પંચહિં કામગુણેન્ડિ-દેણું વેણું, રણું, બેગણું ફાસણ, પડિ. પંચડિ મહવએહિં–પાણુઈવાયાએ વેરમણ, મુસાયાયાએ વેરમણું, અદિન્નાદાણાએ વેરમણું, મેહુણ વેરમણું, પરિગ્રહાઓ વેરમણું, પડિક્કમામિ પંચહિં–સમિઈહિં–ઈરિયાસમિઈએ ભાસાસમિઈએ, એસણ સમિઈએ, આયાણભંડમત્તનિકુખેવણસમિઈએ, ઉચ્ચારપાસવણ ખેલજદ્ધસિંઘાણ પારિઠ્ઠાવણિઆસમિઈએ. પડિક્કમામિ છહિં જીવ નિકાએ હિં, “પુઢવિકાએણું, આઉકાણું, તેઉકાણું વાઉકાણું વણસઈકોએણું, લસકાણું, પડિકમામિ છહિં લેસાહિં–કિડ્ડલેસાએ, નીલલેસાએ. કાઉલેસાએ તેઉલેસાએ પણ્ડલેસાએ સુક્કલેસાએ, પડિકકમામિ, સત્તહિં ભયઠાણે હિં, અહિં મયઠાણહિં, નવહિં બંભર ગુનીહિં દસવિહે સમણધર્મો, ઈગારસહિં ઉકાસગપડિમાહિં, બારસહિં Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રી વિધિ સંગ્રહ ભિખુડિમાહિં, તેરસહિં કિરિઆઠાણે હિં, ચઉદસહિં ભૂઅગામેહિં, પન્નરસહિં પરમાહમિહિં, સેલસદ્ધિ ગાડાસોલસઓહિં, સત્તરસવિહે અજમે, અરસવિહે અખંભે, એગણવીસાએ નાયઝયણે હિં, વિસાએ અસમાાિણે, ઈક્કવીસાએ સબલેહિં, બાવાસાએ પરીસહહિં, તેવીસાએ સુગડઝયણહિં, ચકવીસાએ દેહિં, પણવીસાએ ભાવણહિં, છવીસાબે દસકમ્પવવડારાણું ઉદ્દેસણુકાલેહિ સત્તાવીસાએ અણગારગુણે હિં, અવીસાએ આયાપકપેહિં, એગુણતીસાએ પાવસુઅમ્પસંગેહિ, તીસાએ મેહુણીઅઠણેન્ડિં, ઈગતીસાએ સિદ્ધાઈગુણહિં બત્તીસાએ જગસંગહેહિં તિત્તીસાએ આસાયણએડિં. તે અરિહંતાણું આસાયણએ. ૨ સિદ્વાણું આ સાયણએ. ૩ આયરિઆણું આસાયણએ, ૪ ઉવજઝાયાણું આસાયણએ. પ સાહૂણં આપાયણએ. ૬ સાહૂણણું આસાયણએ. ૭ સાવયાણું આસાયણએ. ૮ સાવિયાણું આસાયણએ. ૮ દેવાણું આસાયણએ. ૨૦ દેવીણું આસાયણએ. ૧૧ ઈડલોગસ્સ આસાયણાએ. ૧૨ પલેગસ્સ આસાયણએ.૧૩ કેવલિ પનસ્ય ધમ્મક્સ આસાચણએ. ૧૪ સદેવમણુંઆ સુરસ્ત લેગસ આસાયણાએ. ૧૫ સવપાણભૂઅ-જીવ–સત્તાણું આસાયણએ. ૧૬ કાલસ્સ આસાયણાએ. ૧૭ સુઅસ્સ આસાયણાએ. ૧૮ સુઅદેવયાએ આસાયણાએ. ૧૯ વાયણાયરઅસ્સ આસાયણએ. ર૦ વાઈદ્ધ ૨૧ વચ્ચાલિ. ૨૨ હીણફખરું. ૨૩ અગ્રખર. ૨૪ પીણું. ૨૫ વિણહીણું. ૨૬ ઘસહીણું. ૨૭ જેગન્ડીણું. ૨૮ સુટુહુદિનં. ર૯ દુહુપડિછિએ. ૩૦ અકાલે કઓ. સજઝાએ. ૩૧ કાલે ન કઓ સજઝાએ. ૩ર અસઝા (ઈ) એ સઝાઇએ. ૩૩ સઝા (ઈ) એ ન જઝાઈ, તસ્સ મિચ્છામિ દુક્કડ નમે ચઉવીસાએ તિસ્થયરાણ ઉસભાઈ મહાવીરપજજવસાણાણું, ઈણમેવ નિર્ગોથું પાવયણે સચ્ચે અણુત્તર, કેવિલ, પડિપુન્ન, નેઆઉ, સંસુદ્ધ,સદ્ધગત્તણું, સિદ્ધિમર્ગ, મુક્તિમર્ગ, નિજજાણમ, નિવ્વાણુમગ્ગ અતિમવિધિં સવદુકખીણમગ્ગ, ઈત્યે આિ જીવા સિઝંતિ, બુર્ઝતિ, મુચ્ચતિ, પરિનિશ્વાયંતિ, સિલ્વદુફખાણુમંત કરંતિ, તે ધર્મો સહમિ પ્રતિઆમિ એમિ ફાસેમિ પાલેમિ આશુપાલેમિ તં ધર્મો સદ તે, પત્તિઅંતે, અંતે, ફાસં તે પલંતે અણુપાલતે, તમ્સ ધમ્મક્સ કેવલિનત્તમ્સ અભુડિઓ મિ આરહેણાએ, વિરમિ વિરાણાએ, અસંજમં પરિઆણામિ, સંજમ ઉવસંપwજામિ, અખભ પરિણામિ, બંભ ઉવસંપજજેમિ, અક૫ પરિણુમિ, કમ્પ Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક અતિચાર ४०७ ઉવસ પજામિ, અન્નાણ પરિણામિ નાણું ઉર્વસ પામિ, અકિરિઅ પરિઆણામિ, કિરિમ ઉવસ પજામિ, મિચ્છત્ત પરિઆણામિ, સમ્મત્ત ઉવસ પજામિ, એહિઁ પરિણામિ, બેહિ ઉવસ પામિ, અમગ્ પરિઆણામિ, મર્ગી ઉવસ પામિ, જ' સંભમિ, જ ચ ન સંભરામિ, જ પડિમામિ જ ચ ન પડિમામિ, તસ્સ સવ્વસ દેવસિઅસ અઇઆરસ પશ્ચિમામિ, સમણેાહ સજય-વિય-પશ્ચિય-પચ્ચક્ખાયપાવકમે, અનિચ્છાણા, દિડ્રિસ પન્ના, માયાને સવવજ, અઢાઇજેસુ દીવસમુદ્દેસુ, પન્નરસસુ કમ્મભૂમીસુ, જાવત કેવિ સાહૂ, યહરણુ-ગુચ્છ પશિ’-ધારા, પંચમહવ્યધારા, અદૃારસસહુસ્સસીાંગધારા અખયા ચારચરિત્તા, તે સબ્વે સિરસા મણુસા મર્ત્યએણુ વામિ. ખામેમિ સવ્વ જીવે, સબ્વે જીવા ખમતુ મે; મિત્તી મે સભ્એસ, વેર' મજઝ' ન કેણુઈ, ૧ એવમડ' લેાઈ, નિદિ ગરહિત દુæિ સમ્મ; તિવિહેણ પડિતા, વદામિ જિણે ચવ્વીસ. ૨ ૬ શ્રી પાક્ષિક અતિચાર—નામિ ૬ સમિ અ, ચરણણિતમ તઝ ય વિરિયામ; આયરણું આયા, દય એસે પચડા ભણુએ. ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પવિધ આચારમાંહિ અનેરા જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હાય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧ તંત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર-કાલે વિષ્ણુએ અહુમાણે, વહાણે ત ય અનિન્દ્વવણે વણુ અત્યં તદુભએ. અવિહા નાણુમાયારા. ૨ જ્ઞાન કાલવેલા માંહે પઢો ગુણ્યા પરાવત્યે નહિ; અકાલે પઢળ્યો, વિનય-ડીન બહુમાનહીન ચેગાપ્રધાન ીન પઢચો, અનેરા કન્હેં પઢચો, અને ગુરુ કહ્યો, દેવવંદન વાંદણે પશ્ચિમણે સજ્ઝાય કરતાં પઢતાં ગુણતાં કૂડો અક્ષર કાને માત્રે આગલા એ ભણ્યા ગુણ્યા, સુત્રા તડ્ડભય કુંડાં કહ્યાં, કાન્તે અણુઉદ્ધ, દાંડા અણુપડિલેહ્યો, વસતિ અણુશોધ્યાં અણુપવેયાં, અસઝાઇ અણુાજા કાલવેલામાંહિ શ્રી દશાવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત પઢચો ગુણ્યા પરાવો, અવિધિએ ચેગાપધાન કીધાં કરાવ્યાં. જ્ઞાનાપગરણ પાટી, પાથી, ઠવણી, કવલી, નવકારવાલી, સાપડા, * રાઇય વખતે ‘રાઈઅસ્સ’ અને પક્ષી વખતે ‘પફુખી અસ’ ઇત્યાદિ ખેલવુ - પાનાના રક્ષણનું સાધન (તે લાંખી વાસની સળીઓ ઉપર લુગડુ સીવીને અનાવાય છે.) Page #434 -------------------------------------------------------------------------- ________________ ४०८ શ્રી વિધિ સંગ્રેડ સાપડી, દસ્તરી, વહી, કાગલીઆ, એલિઆ પ્રત્યે પગ લાગે, ઘૂંક લાગે ચૂકે કરી અક્ષર ભાં, જ્ઞાનવંત પ્રત્યે પ્રદેષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તેતડે બેબડે દેખી હ; વિતર્યો, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મનઃ પર્યાવજ્ઞાન, કેવલ જ્ઞાન, એ પાંચ જ્ઞાનત અસહણ આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈઓ અને જે કઈ અતિચાર ૨ દર્શનાચારે આઠ અતિચાર-નિર્ટ્સકિઅ નિર્કખિય, નિબ્રિતિગિચ્છા અમૂઢદિડીઅ, ઉવવૂડ થિરી કરણે, વચ્છલ્લ પભાવણે અ. ૨. દેવ, ગુરુ, ધર્મતણે વિષે નિસ્યકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ધર્યો નહીં, ધર્મ સંબંધીઆ ફલતણે વિષે નિસ્યદેડ બુદ્ધિ ધરી નહીં, સાધુ સાધ્વીતણ નિંદા જુગુણા કીધી, મિથ્યાત્વીતણ પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંતતણું અનુપર્બાહણ કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણસ્ય, વિણસંતે ઉવેખે, છતી શક્તિએ સારસંભાલ ન કીધી, ઠવણયસ્થિ હાથથકી પાડ્યા, પડિલેહવા વિચાર્યા, જિનભવનતણું ચોરાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હેય, દર્શનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર૦ ૩ ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણગજીત્ત, પંચહિં, સમિઈહિં તહિં ગુતીહિં; એસ ચરિત્તાયારે, અવિહે હેઈ નાય. ૪ ઈર્યા. સમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ, પારિકાપનિકાસમિતિ, મને ગુપ્ત, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ અષ્ટપ્રવચનમાતા રુડીપરે પાલી નહીં, સાધુણે ધર્મો સદૈવ, શ્રાવતણે ધ સામાયિક, પિસડ લીધે જે કાંઈ ખંડના વિરાધના કીધી હોય, ચારિત્રાચાર વિષઈઓ અને જે કઈ અતિચાર. ૪ વિશેષતશ્ચારિત્રાચારે તપોધનતણે ધર્મો–વયછક્ક, કાયછકર્ક, અકંપ, ગિહિભાયણું, પલિઅંક-નિસિજજાએ સિણણું સોભવજણું. ૫ વ્રત પકે, પહિલે મહાવતે પ્રાણાતિપાત સૂમ બાદર ત્રસ થાવર જીવતણું વિરાધના હુઈ, બીજે મહાવતે ક્રોધ લેભ ભય હાસ્ય લગે * પાનાં રાખવાને માટે બે પૂંઠાને જોડીને કરેલું સાધન. + ટીપણ આકારે લખેલા કાગળના વીંટા. Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક અતિચાર ૪૨૯ જુઠું બોલ્યા, ત્રીજે અદત્તાદાનવિરમણ મહાવતે સામીજીવાદત્ત, તિથયરઅદત્ત તહેવ ય ગુરુહિં, એવમદત્ત ચઉહા, પણણત્ત વિયરાએહિં. ૧ સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત, ગુરુ અદત્ત, એ, ચતુર્વિધ અદત્તાદાનમાંહિ જે કાંઈ અદત્ત પરિભેગવ્યું. એથે મહાવતે-વસહિક નિસિચિંદિય, કુતિર પુવૅદ્ધલિએ પણિએ, અઈમાયાહાર વિભુસણુઈ, નવ બંભર ગુત્તીઓ. ૧ એ નવવાડી સુધી પાલી નહીં, સુહણે સ્વપ્નાંતરે દષ્ટિવિપર્યાલ હ. પાંચમે મહાવતે ધર્મોપગરણને વિષે ઈચ્છા મુચ્છ ગૃદ્ધિ આસક્તિ ધરી, અધિકે ઉપગરણ વાવ, પતિથિએ પડિલેહ વિસા છ રાત્રી જન વિરમણ વ્રતે અસૂરો ભાત પાણુ કીધે, છારદ્દગાર આવે, પાત્રે પાત્ર બધે તકાદિકને છાંટ લાગે. ખર રહ્યો લેપ, તેલ ઔષધાદિક તણે સંનિધિ રહ્યો. અતિમાત્રાએ આહાર લીધે, એ છએ વ્રત વિષઈએ અને જે કઈ અતિ ૫. કાયષટ્રકે, ગામતણે પઇસારે નીસારે પગ પડિલેહવા વિચાર્યા ૧ માટી મીઠું ખડી ધાવડી અરણેટ પાષાણતણું ચાતલી ઉપર પગ આવ્યો, અપકાય વાઘારીફુસણા હુવા, વિહરવા ગયા, ઉલખે હાલ્ય, લેટે હે. કાચાપાણ તણા છાંટા લાગ્યા, તેઉકાય વીજ દીવાતણું ઉજેહી હુઈ, વાઉકાય ઉઘાડે મુખે બોલ્યા, મહાવાય વાજતાં (વાતાં) કપડાં કાંબલીતણા છેડા સાચવ્યા નહીં. કુંક દીધી, વનસ્પતિકાય નલકુલ સેવાલ થડ ફલ કુલ વૃક્ષ શાખા પ્રશાખાતણ સંઘટ્ટ પરંપર નિરંતર હુવા, ત્રસકાય બઈ દ્રી, તેઈંદ્રી, ચન્ફરિદ્રી, પંચંદ્રી કાગ બગ ઉડાવ્યા, ઢેર ત્રાસવ્યા, બાલક બીહરાવ્યા, ષકાય વિષઈએ અને જે કઈ અતિચાર૦ ૬ અકલ્પનીય સિજજા વસ્ત્ર પાત્ર પિંડ પરિભેગબે સિજજાતરાણે પિંડ પરિભેગ, ઉપગ કીધા પાખે વિહર્યો, ધાત્રીષ ત્રસબીજ, સંસક્ત પૂર્વકમ પશ્ચાત્કર્મ ઉદ્ગમ ઉત્પાદના દેષ ચિંતવ્યા નહીં ગૃહસ્થતણે ભાજન ભાંજે, ફેડ, વલી પાછા આપે નહીં. સૂતાં સંથારિયા ઉત્તરપટ પ-ટલત અધિકે ઉપગરણ વાવ. દેશતઃ સ્નાન કીધું, મુખે ભીને હાથ લગાડ્યો, સર્વતઃ સ્નાનતણી વાંછા કીધી, + ઝોળી. ૧ ચમચી, ૨ ધળી માટી, ૩ વરસાદની, ૪ હેકાનું પાછું જેમાં રખાય છે તે અથવા પાત્ર વિશેષ. ૫ ટાળીને, સિવાય ' ' . * ; Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સૌંગ્રહ ૪૧૦ શરીરતા મેલ ફેડયો, કેશ શમ નખ સમાર્યાં, અનેરી કાંઇ પ્રશઢાવિભૂષા કીધી, અકલ્પનીય પિડાદિ વિષઇએ અને જે કોઈ અતિચાર॰ ૭ આવાયસજઝાએ, પડિલેહણ ઝાણુભિક્ખડભત્તò,આગમણે નિષ્ણમણે ઠાણે નિસીમણે તુટ્ટે. ૧ આવશ્યક-ઉભયકાલ વ્યાક્ષિપ્ત ચિત્તપણે ડિક્રમા કીધા, પડિક્કમણમાં ઉંઘ આવી, બેઠાં પડિક્કમણું કીધુ, દિવસ પ્રત્યે ચાર વાર સજ્ઝાય, સાત વાર ચૈત્યવંદન ન કીધાં, પડિલેહણા આધી · પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આત્તે ચાન રૌદ્રધ્યાન યાયાં, ધમ ધ્યાનશુલધ્યાન યાયાં નહીં, ગોચરી ગયાં, બેતાલીશ દ્વેષ ઉપજતા ચિંતવ્યા નહી”, પાંચ દ્વેષ માંડલીતણા ટાલ્યા નહીં, છતી શક્તિએ પતિથિએ ઉપવાસાદિક તપ કીધા નહિ', દેહરા ઉપાસરામાંહિ પેસતાં નિસીહિ, નીસરતાં આવરસહી કહેવી વિસારી, ઈમિચ્છાદિક દર્શાવધ ચક્રવાલ સમાચારી સાચવી નહિ, ગુરુતણેા વચન તત્તિ કરી પઢિવજયા નહિં, અપરાધ આવે મિચ્છામિ દુક્કડં દીધાં નહિ, સ્થાનકે રહેતા હરિયકાય બીયકાય કીડીતણાં નગરાં સાધ્યાં નહી”, આઘે મુહુત્તિ ચાલપટ્ટો સંઘટચા, સ્ત્રી તિય‘ચતણા સંઘટ્ટ અન ંતર પરંપર હુવા વડાપ્રતે પસાએ કરી, લડુડાં (લઘુ) પ્રતે ઇચ્છાકાર ઇત્યાદિક વિનય સાચવ્યે નહિં, સાધુસમાચારી વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંડુિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હાય, તે વહુ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૮ ઇતિ શ્રી પાક્ષિક સાધુ અતિચાર સંપૂર્ણ : ·―― ―: ૭. શ્રી પાક્ષિક સૂત્રમ્ તિર્થંકરે અ તિત્થે, અતિત્યસિદ્ધે અ તિત્થસિધ્ધે અ; સિધ્ધે જિષ્ણે રિસી મડ-રિસી ય નાણું ચ વંદામિ. ૧. જે અ ઈમ ગુણયણુ-સાયરવિરહિઊણુ તિષ્ણુસ‘સારા; તે મંગલ કરત્તા, અહુવિ આરાડાભિમુહ ૨ મમ મોંગલરિહંતા, સિદ્ધા સાહૂ સુયં ચ ધમ્મા ; ખેતી ગુત્તી મુત્તત્ત્ત, અજવયા મ' ચેવ. ૩ લાઅશ્મિ સંજયા જ, કરિતિ પરમરિસિદ્રેસર્સીઅણુઆર, અનુમિવ ઉવિ ત, મહુવય ઉચ્ચારણુ કાઉં ૪ સેકિ તું મડયઉચ્ચારણા ? મડવય ઉચ્ચારણા પ વહા શૈલા. Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક સૂત્ર ૪૧૧ પરણત્તા, રાઈ અણુરમણ છાત જહા સવાએ પાણાઈવાયાએ વેરમણું. ૧ સવાઓ મુસાવાયાએ વેરમણું. ૨. સવાએ અદિનાદાણુઓ વેરમણું. ૩. સવ્વાઓ મેહૂણાએ વેરમણું. ૪. સવાએ પરિગહાઓ વેરમણું. ૫. સવાઓ રાઈઅણાએ વેરમણું. ૬. તત્ય ખલુ પઢમે ભંતે ! મહેશ્વએ પાણઈવાયાઓ વેરમણું. સવં ભંતે ! પાણાઈવાય પચ્ચકખામ; સે સુહુમ વા બાય વા, સં વા થાવરવા, નેવ સયં પાણ અઈવાએજજા, નેવનેહિં પાણે અઠવાયાવિજજા, પણે અવયં તે વિ અને ન સમણુજાણમિ. જાવજજીવાએ તિવિહ તિવિહેણું મહેણું વાયાએ કાણું ન કરેમિ ન કારમિ, કરંત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. સે પાણઈવાએ ચíવહે પન્નરો, તે જહાદવાઓ ખિત્તઓ કાલઓ ભાવ દવએણું પાણઈવાએ મ્મુ અવનિકાસુ, ખિત્તઓ હું પણાઈવાએ સવ્વલેએ, કાલએ શું પાણઈવાએ દિઆ વા રાઓ વા ભાવ શું પાણઈવાએ રાગણ વા દેણ વા, જે મને ઈમસ્ય ધમ્મક્સ કેવલિપનાસ અહિંસાલફખણુસ્ય સચ્ચાહિટ્રિઅરસ વિણયમૂલસ ખંતિષ્પહાણસ અહિરણસોવનિ અસ્સ ઉવસમપભવસ્સ નવખંભચેરગુત્તાસ્ય અપાયમાણસ-ભિખાવિત્તિ(અ) કુફખીસંબલમ્સ નિરગિસરણસ્સ સંપફખાલિસ્ટ ચત્તદોસસ ગુણગાડિઅસ્સ નિવિઆરસ નિવૃત્તિલક બણસ પંચમહયજુત્તસ્સ અસંનિડિસંચયમ્સ અવિસંવાઈએસ્ટ સંસારપારગામઅલ્સ નિવાપુગમણપજજવસાણુ ફલસ્ટ, પુવુિં અન્નાણયાએ અસવયાએ અહિ (આ) એ અણુભિગમેણું અભિગમેણુ વા પમાણું રાગદે સપડિબદ્ધયાએ બાલયાએ મેડ્યાએ મંદયાએ કિયાએ તિગારવગરુ(અ)યાએ ચઉકસાવગણું પંચિદિવસણું પપ્પનભારિયાએ સાયાસુફખમણુપાલચંતેણું છેઠું વા ભવે, અને સુ વા ભવગ્રહણેસ, પાણઈવાઓ કએ વા, કારાવિઓ વા, કીસંતે વા પહિં સમણુન્નાઓ, તે નિંદામિ, ગરિહામિ તિવિહે તિવિહેણું મણેણં વાયાએ કાણું, અઈએ નિદામિ, પડુપન્ન સંવરેમિ, અણગમં પચ્ચખામિ સવં પાણઈવાય, જાવજછવાએ અણિહિં નેવ સયં પાણે અઈવાઈજા, નેવનેહિ પણે અઠવાયાવિજજા, પાણે અવાયંતે વિ અને ન સમણુજાણિજજા(મિ), તે જ હા અરિહંતસક્રિખ, સિદ્ધસખિ સાહસફિખ, દેવસફિખર્મા, અપસફિખર્મા, એવં ભવઈ ભિખુ વા ભિખુણે વા સંજય-વિરય-પડિહયપચ્ચકખાય. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી વિધિ સંગ્રહ પાવકમે દિઆ વા રાઓ વા, એગઓ વા પરિસાગઓ વા સુર વા જાગરમાણે વા, એસ ખલુ પાણઈવાયક્સ વેરમણે હિએ સુહે અમે નિસેસએ આણુગામિએ પારગામિએ સર્વેસિ પાણાણું સન્વેસિંભ્રયાણું, સસિંજીવાણું, સોવેસિં સત્તાણું, અદુખણયાએ અયણયાએ અજુરણયાએ અતિપૂણયાએ અપીડણયાએ અપરિઆવણયાએ અણુવણયાએ મહત્વે મહાગુણે મહાભુભાવે મહાપુરિસાચિને પરમરિસિદેસિએ પસાથે, તંદુફખખયાએ કમ્મખયાએ મોખયાએ બેહિલાભાએ સંસારાણાએ ત્તિકદ ઉવસંપજિજરાણું વિહરામિ, પઢમે ભંતે! મહબૂએ ઉવક્રિમિ સવાઓ પાણઈવાયાઓ રમણું. ૧ - અહાવરે એ ભંતે ! મહત્વએ મુસાવાયાઓ વેરમણું, સર્વ ભતે! મુસાવાયં પચ્ચખામિ; સે કહા થા ૧. લેહા વા ર. ભયા વા. ૩. હાસ વા ૪. નેવ સયંમુસંવએજજા, નેવનેહિં મુસં વાયાવેજ જા, મુસં વયંત વિ અને ન સમણુજાણુમિ, જાવજજીવાએ તિવિહં તિવિહેણું મણેણં વાયાએ કાણું ન કરેમ ન કારમિ, કરંતં પિ અન્ન ન સમણુજાણામિ, તસ ભંતે ! પડિકામામિ નિંદામિ ગરિડામિ અપાયું સિરામિ. સે મુસાવાએ, ચઉવિહે પન્ન, તે જહા-દવ્વઓ ૧. ખિત્તઓ ૨. કાલઓ ૩. ભાવ ૪. દવઓ શું મુસાવાએ સવદવેસુ, ખિત્તઓ શું મુસાવાએ એ વા અલએ વા, કાલએ શું મુસાવાએ દિઆ વા રાઓ વા, ભાવઓ | મુસાવાએ રાગેણુ વા દેણ વા, જ મએ ઈમર્સ ધમ્મસ કેવલિપનરલ્સ અહિંસાલખણસ સાહિઠિ. યસ્ય વિણયમૂલસ ખંતિપઠાણક્સ અન્ડરણુસેવન અસ્સ ઉવસમ, પભવમ્સ નવબંભરગુત્તસ્સ અપમાણસ ભિખાવિત્તિ(અ)સ કુકુખીસંબલસ્સ નિરગિસરણમ્સ સંપફખાલિસ્ટ ચત્તદેસર્સ ગુણગાહિયસ્ય નિવિઆરસ નિવિત્તિલફખણસ, પંચમહવયજુરસ્સ અસંનિહિસંચયસ અવિસંવાઈસ સંસારપારગામિઅલ્સ નિવાણગમણુપજજવસાણુફલસ, પુણ્વિ અન્નાણયાએ અસવણયાએ અહિ (આ)એ અણુભિગમેણું અભિગમેણું વા, પમાણું રાગદાસપડિબદ્ધયાએ, બાલયાએ મેડ્યાએ મંદયાએ કિયાએ તિગારવ-ગરુ(અ)યાએ ચઉક્કસાવગએણે પંચિંદિવસટ્રેણં, પડુપનભારિયાએ સાયાસુફખમણુપાલચંતેણે ઈહં વા ભવે, અને સુવા ભવગ્રહનુ, મુસાવાઓ ભાસિઓ વા, ભાસાવિઓ વા, ભાસિજજતે વા પરેહિં સમણુનાઓ, ત” નિમિ ગરિહામિ તિવિહં તિવિહેણું મeણે વાયાએ કાણ અઈએ Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક સૂત્ર ૪૧૩ નિંદામિ, પડુપને સંવરેમિ, અણગમં પચ્ચક્ખામિ સવં મુસાવાયં, જાવજજીવાએ અહિસ્તિઓ હં નેવં સયં મુસં વએજજા, નેવનેહિં મુસં વાયાવેજજા, મુસં વચંતે વિ અને ન સમણુજાણિજજા, તણામિ) તે જહા અરિહંતસખિ સિદ્ધસફિખ સાહૂસખિ દેવસક્રિખએ અ૫સકૂિખ, એવં ભવઈ ભિકબૂ વા ભિક ખુણી વા સંય-વિરય-પડિહય પચ્ચકખાય-પાવકમે દિઆ વા રાઓ વા, એગ વા પરિસાગઓ વા, સુજો વા જાગરમાણે વા, એસ ખલુ મુસ્રાવાયસ વેર–મણે હિએ સુહે અમે નિસેસિએ અશુગામિએ પારગામિએ સવૅસિં પાણીનું સસિં ભૂયાણું સર્વેસિં જીવાણું સન્વેસિં સત્તાણું અદુફખણયાએ,અસે અણયાએ અજુરણયાએ અતિપૂણયાએ અપીડણયાએ અપરિવણયાએ અણુવણયાએ મહત્વે મહાગુણે મહાણુભાવે મહાપુરિસાણુચિને પરમરિ સિદેસિ એ પસાથે, તં દુઃખકયાએ કેમ્પફખયાએ મફખયાએ બોહિલા ભાએ સંસારુત્તારણએ તિક ઉવસંપજિત્તાણું વિહરામિ દેચે અંતે! મહબ્રૂએ ઉવટ્રિએમિ સવાઓ મુસાવાયાએ વેરમણું. ૨ અડાવરે તચ્ચે ભંતે ! મડબ્લએ અદિન્નાદાણાએ વેરમણું સવં ભંતે ! અદિન્નાદાણું પચ્ચક્ ખામિ, સે ગામે વા નગરે વા અરણે વા, અષ્પ વા બહું વા, અણું વા શૂલં વા, ચિત્તમંત વા અચિત્તમંત વા નેવ સયં અંદનં િિહજજા, નેવનેહિં અદિણું ગિહાવિજજા, અદિણું ગિડંતે વિ અને ન સમણુજાણમિ, જાવજજીવાએ તિવિહં તિવિહેણું મહેણું વાયાએ કાણું ન કરે, ન કારવેમિ કરતં પિ અન્ન ન સમણુજાણુમિ, તસ્સ ભતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ, સે અદિન્નાદાણે ચઉવિહે પન્નતે તે જહાદવ્ય ખિત્તઓ કાલઓ ભાવઓ ઇશ્વઓ શું અદિનાદાણે ગહણધારણિજજેસુ દવેસુ, પિત્તઓ શું અદિન્નાદાણે ગામે વા નગરે વા અરણશે વા કાલએ શું અદિનાદાણે રાગેણુ વા દેસણ વા. જમએ ઈમસ્ય ધમસ્મ કેવલિપન્નત્તસ્ય અહિંસાલકુખસ્સ સચ્ચાહિટ્રિઅન્ટ્સ વિણચમૂલસ્સ ખંતિપહાણસ અહિરણુસેવણિઅસ્સ ઉવસમપલવસ્ટ નવખંભમુત્તસ્સ અપથમાણસ ભિખાગવિત્તિ(અ)સ્સ કુફખીઆંબલસ, નિરગ્નિસરણસ સંપફખાલિસ્ટ ચત્તદેસસ ગુણજ્ઞાહિઅસ્સ નિવિઆરસ્સ નિશ્વિન્તિલખણસ્મ પંચમહવયજુત્તરસ અસંનિહિસંચયસ્સ અવિસંવાઈઅસ્ત સંસારપારગામિઅલ્સ નિવાણુગમણુપજવસાણુફલસ્સ વિં અન્નાણયાએ અસવણયાએ અબોહિ (આ) એ અણુભિગમેણ વા, પમા Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી વિધિ સંગ્રહ એણે રાગદેસપડિબદ્ધયાએ બાલયાએ મહયાએ મંદયાએ કિયાએ તિગારવગરુ (અ)યાએ ચઉકસાવગએણે પંચિદિવસણું પડુપ ન્તભારિયાએ સાયાસુખમણુપાલય તેણું ઈડું વા ભવે, અનેસુ વા ભવગ્રહણેસ, અદિનાદાણું ગહિએ વા ગાહાવિઅં વા ધિમ્પત વા પરહિં સમણુન્નાર્ય, તે નિંદામિ ગરિહામિ તિવિહં તિવિહેણું મeણ વાયાએ કાણું, અઇઅં નિંદામિ, પડુપન્ન સંવરેમિ, અણગય પચ્ચકખામિ સવંઅદિન્નાદાણું, જાવજજીવાએ અણિસિહં નેવ સય અદિનંગિડિજજા, નેવનેહિ અનિંગિહાવિજા, અદિનં ગિહંતે વિ અને ન સમણુજાણિજજા(મિ) તે જહા-અરિહંતસખિ સિધ્ધ સખિએ સાહસખિએ વસખિએ અપ્પસખિએ, એવંભવઈ ભિકખૂ. વા ભિખુણું વા સંજય વિરય–પબ્લિય-પચ્ચક્ખાય–પાવમે દિઆ વા રાઓ વા, એગ વા પરિસાગએ વા, સુતે વા જાગરમાણે વા, એસ ખલ અદિનાદાણસ વેરમણે હિએ સુહે અમે નિસેસિએ આણગામિએ પારગામિએ સવૅસિં પાણુણે સવૅસિં ભૂયાણું સન્વેસિ જીવાણું સસિં સત્તાણું અદુખણયાએ અસેણિયાએ અજુરણયાએ અતિ પણયાએ અપીડણયાએ અપરિવણયાએ અણુવણિયાએ મહત્વે મહાગુણે મડાણભાવે મહાપુરિસાણુચિષ્ણ પરમરિસિદેસએ પસન્થ, તંદુwખખયાએ કમ્મખયાએ મેખયાએ બહિલાભાએ સંસારુતારણાએ નિકટુ ઉવસંપજિજત્તાણું વિડરામિ, તચ્ચે ભંતે ! મહવએ ઉક્રિઓ મિ સવ્હાઓ અદિનાદાણુઓ વેરમણું. ૩ અહાવરે ચઉલ્થ ભંતે! મહબૂએ મેહૂણુઓ વેરમણું, સર્વ ભંતે ! મેહુણું પચ્ચખામિ, સે દિવં વા માગુસં વા તિરિફખણિઅં વા, નેવ સયં મેહુર્ણ સેવિજ્જા, નેવનેહિ મેહણું સેવાવિજજા, મેહુણ સેવંતે વિ અને ન સમણુજાણામિ, જાવજજીવાએ તિવિહં તિવિહેણું મણેણું વાયાએ કાણું ન કરેમિ, ન કારમિ, કરતં પિ અને નસમણુજાણ તસ્ય ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. સે મેહુણે ચઉવિહે પન તં જહા દધ્વએ ખિત્તઓ કાલ ભાવ, દવઓ ણું મેહુણે રૂવેસુ વા રૂવડગએસુ વા, ખિત્તઓ | મેહુણે ઉલેએ વા અહલેએ વા તિરિયલેએ વા, કાલ મેહુણે દિઓ વા રાએ વા, ભાવ શું મેહણે રાગેણ વા દોસણ વા. જે મએ ઈમસ્ત ધમ્મક્સ કેવલિપણુત્તરસ અહિં સાલકુખણુસ્સ સાન્ડહુડઅસ્સ વિણયા મૂલસ્સ ખંતિપહાણસ અહિરનવનિઅસ્સ ઉવસમપભવસ્મ નવબંભરગુત્તસ્ય અપાયમાણસ ભિખાવિત્તિ(અ)સ, કુફખીસંબલસ્સ Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક સૂત્ર ૪૧૫ નિરગ્ગિસરણુસ્સ સપક્ખાલિચ્યુમ્સ ચત્તદાસસ્ય ગુણુગ્ગાહિઅસ્સ નિવ્વિઆરસ નિિિત્તલક્ષ્મણુસ્સે પાંચમહવયન્નુત્તસ્સ અસનિRsિસ'ચયસ્સ અવિ સવાઈ અસ્સ સંસાર પારગામિઅસ્સ નિવ્વાણુગમણુ પજવસાણુંલસ્સ પુથ્વિ અન્નાણુયાએ અસવણયાએ અમેહિ(આ)એ અણુભિગમેણુ અભિગમેણુ વા પમાએણ રાગદાસપશ્ચિમન્દ્વયાએ માલયાએ મેડિયાએ મદયાએ કિડ્ડયાએ તિગારવગરુ(અ)યાએ ચઉસાવગએણું પચિ' દિવસટ્ટે પડુપન્નારિયાએ સાયાસુક્ખમણુપાલય તેણુ ઇહું વા ભવે, અનૈસુ વા ભવગણેસ, મેહુણ સેવિએ વા સેવાવિ વા સેવિ~ત...વા પહિં સમણુન્નાય, તે નિદ્યામિ ગરિામિ, તિવિહ તિવિહેણ મણેણું વાયાએ કાએણું, અયિ નિામિ, પડુષ્પન્ન સંવરેમિ, અણાગય પશ્ચમિ સવ્* મેહુણ, જાવવાએ અણુિસ્સિએ હું નેવ સય મેહુણું સેવા, નેવન્તેહિ મેણું સેવાવિજ્જા, મેણુ સેવ ંતે વ અને ન સમણુíણુજા, ત' જડા-મરડુ તસખ઼િઅ સિદ્ધસિક્ખમ' સાહૂસિકૂખ' દેવકૃષ્મએ અપસિફખ', એવ ભવઈ ભિકમ્પ્યૂ વા ભિક્ષુણી વા સંજય-વિય-પડિય-પચ્ચક્ખાય-પાવકક્મે દિઆ વા રાએ વા, એગ વા પિરસાગ વા, સુરો વા જાગરમાણે વા, એસ ખલુ મેહુણુસ્સ વેરમણે હિએ સુડે ખમે નિસ્સેસિએ આણુગામિએ પાર– ગામિએ સન્વેસિ પાણાણ સબ્વેસિ ભૂઆણુ સક્વેસિ' જીવાણુ સન્વેસિ સત્તાણું અદુખણયાએ અસે અણુયાએ અજૂરણયાએ અતિ પ્યાએ અપીરણયાએ અપરિઆવયાએ અણુ વણુયાએ મહત્વે મહાગુણે મહાભાવે મહાપુરસાચિને પરમરસિદૅસિએ પસન્થે, તદુ ખખૈયાએ કમ્મક્ષયાએ મુફખયાએ બેહિલાભાએ સ’સારુત્તારણાએ ત્તિ કટ્ટુ ઉવસંપજ્જિત્તાણુ વિદ્યુ રામિ. ચત્યે ભ તે ! મળ્વએ ઉšિએ મિ સખ્વાએ મેહુણાએ વેરમણ. ૪ અહાવરે પાંચમે ભંતે! મહએ પરિગ્ગડાએ વેરમણુ, સવ ભતે ! પરિગ્ગહું પચ્ચખ્ખામિ, સે અલ્પ વા મહુવા, અણુ વા શુલ’ વા, ચિત્તમ ત વા અચિત્તમત વા, નેવ સય પરિગ્ગડ પરિ_િજજા, નેવન્નહિ' પરિગ્ગહ પિિગણ્ડાવિજજા, પરિગ્ગહ પરિર્ગાિષ્ડ તેવિ અને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહ તિવિહેણુ મળેણુ વાયાએ કાએણુ ન કરમ ન કારવેમિ, કરંત પિ અન્ન ન સમણુજાણુામિ, તસ્સ ભંતે ! પડિમામિ નિ'દામિ ગરામિ અપાણ સિરામિ. સે પરિગ્ગહે ચબ્લિડે પત્નો, ત. જહા દવએ ખિત્તએ કાલએ ભાવ, વ ણુ' પરિગ્ગડે સચિત્તાચિત્તમીસેસુ દવેસુ, ખિત્તએ . Page #442 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી વિધિ સંગ્રહ શું પરિગહે સવલેએ, કાલઓછું પરિગ્રહ દિઆ વા રાઓ વા, ભાવઓ શું પરિગ્રહ અમ્પષે વા મહષે વા, રાગેણ વા દેણું વા, જે એ ઈમસ્ય ધમ્મક્સ કેવલિપન્નત્તસ અહિંસા લફખણુસ્સ સચ્ચાહિટ્રિઅન્ટ્સ વિણયમૂલસ્સ ખંતિ પહાણસ્સ અહિરણુસોવનિઅસ્સ ઉવસમપભવમ્સ નવખંભચેરગુત્તસ્સ અપમાણસ ભિખાવિત્તિ(અ)લ્સ કુકૂખીસંબલસ્સ નિરગિસરણસ સંપખાલઅસ ચૉદે સસ ગુણાહિઅલ્સ નિશ્વિઆરસ્ય નિવિત્તિલખણુસ પંચમહત્વયજુત્તસ અસંનિહિંસંચયસ્સ અવિસંવાઈ અસ્સ સંસાર–પારગામિઅસ્સ નિવાણગમણુ પજવસાણુફલસ્ટ પુસ્વિં અનાણયાએ અસવણયાએ અહિ (આ) એ અણુભિગમેણું અભિગમેણું વા પમાણું રાગદેસ–પડિબદ્ધયાએ બાલયાએ મેડયાએ મંદિયાએ કિયાએ તિગારવગરુ (અ) યાએ ચઉકસાવગએણું પચિદિવસણું પડુપનભારિયાએ સાયાસુફખમણુપાલચંતેણું ઈહ વા, ભવે અનેસુ વા ભવગડણેસુ, પરિગ્ગહ ગડિઓ વા ગાહાવિઓ વા ધિપૂતે વા પહિં સમણુન્નાએ, તે નિંદામિ, ગરિડામિ, તિવિહં તિવિહેણું મણેણં વાયાએ કાણું અઈએ નિંદામિ, પડુપને સંવરેમિ, અણગમં પચ્ચખામિ સવૅ પરિગતું, જાવજજીવાએ અણિર્સીિઓ હું નેવ સયં પરિગડું પરિગિહિજ જા. નેવનેહિ પરિશ્મહં પરિગિહાવિજજા, પરિગ્રહ પરિગિહત વિ અને ન સમણજાણિજજા (મિ), તે જહાઅરિહંતસખિ સિદ્ધસફિખ સાહુસખિ દેવસખિ અમ્પસકિખ, એવં ભવઈ ભિકબૂ વા ભિખુણી વા સંજય-વિય-પડિહય–પચખાય પાવકમે દિઆ વા રાઓ વા, એગઓ વા પરિસાગઓ વા, સુજો વા જાગરમાણે વા, એસ ખલુ પરિશ્મહસ્સ વેરમણે, હિએ સુહે અમે નિસેસિએ આણુગામિએ. પારગામિએ સસિં પાણણું સસિંલ્મઆ સવેસિ જીવાણું સર્વેસિં સત્તાણું અફખણયાએ અસોઅણયાએ અજુરણયાએ અતિપણુયાએ અપીડણયાએ અપરિવણયાએ આસુવણયા એ મહત્વે મહાગુણે. મહાભુભાવે મહાપુરિસાણુચિને પરમરિસસિએ પસન્થ,ત દુકૂખફખયાએ કમ્મફખયાએ મુફખયાએ બહિલાભાએ સંસારુત્તારણુએ ત્તિ કદ્દે ઉવસંપજિજરાણું વિહરામિ, પંચમે ભતે ! મહબૂએ ઉવઓિ મિ સન્વાએ પરિગહાએ વેરમણું. ૫ જ લોએ વા અલએ વા ઈતિ વાર પાઠ Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક સૂત્ર ૪૧૭ અહાવરે છપૂંઠે ભંતે ! વએ રાઇભાઅણુાએ વેરમણુ સબ્ય ભતે ! રાઇભાઅણુ પચ્ચક્ખામિ; સે અસણું વા પાણુ વા ખાઇમં વા સાઈમ વા નેવ સયં રાઈ જિજ્જા, નેવન્દેહિ રાઈ ભુજાવિજજા રાઈ ભુ જ તે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણ મણેણુ વાયાએ કાએણું ન કરેમિ, ન કારવેમિ, કર તપ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભ ંતે ! પડિમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણુ વાસિરામિ સે રાઈભાણે ચવડે પન્નત્ત, ત જહા દન્ત્રએ ખિત્તએ કાલએ ભાવ, દવએણુ રાઈ-ભાણે અસગે વા પાણે વા ખાઇમે વા સાઇમે વા, ખિત્તએણુ રાઈભાણે સમયખત્તે કાલણુ રાઈભાણે દિઆવા રાએ વા ભાવએણુ રાઇભાણે તિત્ત વા કડુએ વા કસાએ વા અખિલે વા મહુરે વા લવણે વા રાગેણુ વા દાસેણુ વા જ મએ “ઈમસ ધમ્મસ કૅવલિપન્નત્તસ્સ અહિં સાલક્ષ્મગુસ્સ સચ્ચાહિòિઅસ્સ વિષ્ણુયમૂલસ્સ ખ`તિપટ્ઠાણુસ્સ અહિરસાવન્નિઅસ્સ ઉવસમપલવસ્ટ નવબ’ભચેરગુત્તસ્સ અપયમાણુસ્સ લિફ ખાવિત્તિ (અ)સ્સ, કુકૂખીસ ખલસ્સ નિરગ્નિસરણુસ્સસ પખાલિઅસ ચત્તઢાસસ ગુણુગ્ગાહિઅસ્સ નિ~િઆરસ્સ નિવૃિત્તિલક્ખણુસ્સે પંચમહુવયન્નુત્તસ અસનિRsિસ`ચયસ્સ અવિસ’વાઈઅસ્સ સ'સારપારગામિઅલ્સ નિવાણુગમણુ-પજવાસણુ ફૂલસ્સુ પુથ્વિ અન્તાણુયાએ અસવણયાએ અમેહિ (આ) એ અભિગમેણુ વા અભિગમૈણવા પમાએણુ રાગદ્વેષપડિમન્દ્વયાએ માલયાએમેયાએમ દયાએ કિડ્ડયાએ તિગારવગરુ (અ)યાએ ચઉસાએવગએણુ પચિ દિવસદૃ ણુ પડુષ્પન્નભારિઆએ સાયાસુખમણુપાલય તેણુ ઇ વા ભવે, અનેસુ વા ઇડ' ભવગણેસુ, રાઈભેાઅણુ, ભુજ વા, ભુજાવિઞ... વા, ભુત વા પહિ’ સમણુન્નાય’-ત નિંદામિ-ગરિયા મિ-તિવિહુ –તિવિહે... મણેણ વાયાએ કાએણુ, અઈઅનિમિ, પટ્ટુપન્ન સંવમિ, અણુાગય પચ્ચક્ ખામિ સવ્વ રાઈ ભાઅણુ, જાવજીવાએ અિિસ હું' નેવ સંય રાઈ જિજજા, નેવન્તેહિ. રાઈ ભુજાવિજજા રાઇ ભુજ તેવિ અને ન સમણુજાણિજ્જા (ણામિ), તં જહા-અરિહંતખ઼અ', સિદ્ધ સક્િષ્મઅ, સાહૂસખમ, દેવ સિક્ક્ષ્મમ, અપ્પુસિક્ખ, એવં ભવઈ ભિકમ્મૂ વા ભિકખુણી વા સંજય-વિરય પહિય-પચ્ચક્ખાય-પાવકમ્મે દિઆ વા રા વા, એગ વા રિસામએ વા, સુત્ત વા જાગરમાણે વા, એસ ખલુ રાઇભાઅણુસ વેરમણે હિએ સુઅે ખમે નિસ્સેસિએ આણુગામિએ પારગામિએ સન્થેસિ પાણાણુ સવૅસિ ભૂઆણુ સન્થેસિ જીવાણુ સન્થેસિ ધ્રુવ. સ ૨૭ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી વિધિ સંગ્રહ સત્તાણું અદુકૂખણુઆએ અસો અણયાએ અજુરણયાએ અતિપૂણયાએ અપીડણયાએ અપરિઆવણાયાએ અણુવણયાએ મહત્વે મહાગુણે મહાભુભાવે મહાપુરિસાણુચિને પરમરિસદેસિએ સત્યે દુખખયાએ કમ્મફખયાએ મુફખયાએ બહિલાભાએ સંસારુત્તાણાએ ત્તિ ક ઉવસંપજિજત્તાણું વિરામિ, છઠે અંતે ! એ ઉવઠિઓમિ સન્હાએ રાઈ અણુઓ વેરમણે. ૬. ઈચ્ચેઈઆઈ પંચમહવયાઈ રાઈ અણુવેરમણછઠ્ઠાઈ, અત્તહિ અઠ્ઠયાએ ઉવસંપજિજતાણું વિહરામ. અપસથા ય જે જોગા, પરિણામાં ય દારુણ, પાણઈવાયસ વેરમણે, એસ વુરો અઈકકમે– તિવિરાગા ય જા ભાસા, તિવદસા તહેવ ય; મુસાવાયસ્સ વેરમણે, એસ વત્તે અઈકમે. ઉગતું સિ અજાઈત્તા, અવિદિને ય ઉચ્ચહે; અદિનારાણસ્સ વેરમણે, એસ વત્તે અઈકમે. સદા રુવા રસા ગંધા-ફાસાણું પવિચારણા મેહુણસ્સ વેરમણે, એસ વ અઈકિકમે. ઈચ્છા મુછાય ગેહી ય, કંખા લેભે સ દારુણે, પરિગ્રહસ વેરમણે, એસ વત્તે અઈકિકમે. અઈમ અ આહારે, સૂરખિત્તેમિ સંકિએ; રાઈભેઅણસ્સ વેરમણે, એસ 9 અઈઠકમે, દંસણનાણચરિત્ત, અવિવાહિત્તા ડિએ સમણુધર્મો પઢમં વયમપુર, વિરયા મે પાણઈવાયા. દંસણનાણચરિતે, અવિવાહિત્તા ઠિઓ સમણમે, બીએ વયમણુકખે, વિરયા મે મુસાવાયાઓ. દંસણનાણચરિત્ત, અવિરાહિત્તા ઠિઓ સમણુધમે; તઈએ વયમથુરકખે, વિરયા મે અદિનાદાણાઓ. દંસણનાણચરિત્ત, અવિરાહિત્તા ડિએ સમધમે; ચઉલ્થ વયમથુરખે, વિરયા મે મેહણાઓ. દંસણનાણચરિત્ત, અવિરાહિત્તા ઠિઓ સમણઘમે; પંચમં વયમયુરકુખે, વિરયા મે પરિગડાઓ. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ ૧૨ શ્રી પક્ષક સૂત્ર દંસણનાણચરિત્ત, અવિરાહિત્તા ઠિઓ સમણુધર્મે; છઠ્ઠ વયમણુફખે, વિરયા મો રાઈ અણાઓ. આલય વિહારસમિ, જુત્તો ગુજ્જો ઠિઓ સમણુધમે; પઢમં વયમાપુર, વિરયા મે પાણાઇવાયા. આલયવિહારસમિએ, જુત્તો ગુજ્જો ઠિઓ સમણધમે; બીએ વયમથુરખે, વિદ્યામે મુસાવાયા. આલયવિહારસમિઓ, જુત્તે ગુન્તો ઠિઓ સમણધર્મો તઈએ વયમણુકૂખે, વિરયા અદિન્નાદાણાઓ. આલયવિહારસમિઓ, જુત્તો ગુજ્જો ઠિઓ સમણુધર્મે; ચઉલ્થ વયમથુરખે, વિરયામે મેહુણાઓ. આલયવિહારસમિઓ, જુત્તો ગુજ્જો કિ સમણુધર્મે; પંચમં વયમણુકુખે, વિદ્યામો પરિગ્રહાઓ. આલયવિહારસમિઓ, જુત્તો ગુજ્જો કિ સમણુધર્મો, છ વયમથુરખે, વિરામે રાઈ ભાણાઓ. આલયવિહારસમિઓ, જુત્તો ગુજ્જો ઠિઓ સમણુધમે, તિવિહેણ અ૫મત્ત, રફખામિ મહત્વએ પંચ. સાવજજજોગમેગં, મિત્ત એગમેવ અન્નાણું, પરિવજતે ગુત્તો, રફામિ મહબૂએ પંચ. અણવજજજેગમેગં, સમત્ત એગમેવ નાણું તુ, ઉવસંપને જુત્ત, રકુખામિ મહવએ પંચ. દે ચેવ રાગદેસે, દુનિ ય ઝાણાઇ અદૃરુદ્દાઇ, પરિવજેતે ગુરો, રકખામિ મહવએ પંચ. દુવિહં ચરિત્ત ધમ્મ, દુનિ ય ઝાણાઈ ધમ્મ સુક્કાઇ, ઉવસંપને જુત્તો, રખામિ મહલ્વાએ પંચ. કિહા નીલા કાઉ, તિન્નિય લેસાઓ અપ્પસથાઓ, પરિવજત ગુત્તો, ખામિ મહએ પંચ. તેઉ પડા સુક્કા તિનિય લેસાઓ સુષ્પસત્થાઓ; ઉવસંપને જુત્તો, રફખામિ મહબૂએ પંચ. મણસા મણસચ્ચવિ, વાયા સચ્ચેણ કરણસણ; તિવિહેણ વિ સચ્ચવિઓ, રફખામિ મહદ્ગુએ પંચ. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨9 ૩૨ ૩૩ ૪૨૦ શ્રી વિધિ સંગ્રહ ચત્તારિ ય દુડસિજજા, ચઉરે સન્ના તહા કસાયા ય; પરિવજ્જતે ગુત્તો, રફખામિ મહવએ પંચ. ચત્તાર ય સુહસિજજા, ચઊંવિહં સંવરં સમાહિં ચ, ઉવસંપને જુત્ત, રખિામિ મહવએ પંચ. પંચે ય કામગુણે, પંચે ય અહવે મહા દેસે; પરિવજંતે ગુને, રફખામિ મહવએ પંચ. પંચિંદિય સંવરણું, તહેવ પંચવિહમેવ સજ્જાય; ઉવસંપને જુત્તો, રખામિ મહાવએ પંચ. છજજીવ નિકાયવહં, છપિય ભાસાએ અપસંસ્થાઓ; પરિવજંતે ગુત્ત, રકુખામિ મહબૂએ પંચ. છબ્રિહમભંતરયં, બઝે પિય છવિહે તવકર્મે; ઉપસંપને જીત્ત, રફામિ મહેબૂએ પંચ. સત્ત ય ભય ઠાણુઈ, સત્તવિહં ચેવ નાણુવત્સંગ; પરિવજ તે ગુત્તો, રફખામિ મહવએ પંચ. પિંડેસણુ પાણેસણ, ઉગ્રહ સત્તિયા મહન્ઝયણ; ઉવસંપને જુત્તો, રફખામિ મહવએ પંચ, અદ્ય મય ઠાણાઈ અ કમ્માઇ તેસિં બંધં ચ, પરિવજંતે ગુત્ત, રફામિ મહેશ્વએ પંચ. અય પવયણમાયા, દિ અવિહનિષ્ઠિઅટકૅહિં, ઉવસંપને જુત્તો, રફખામિ મહએ પંચ. નવ પાવનિઆણા સંસારથા ય નવવિહા જીવા; પરિવજજતે ગુખ્ત, રફૂખામિ મહબૂએ પંચ. નવ બંભરગુત્તો, દુનિવવિહં બંભર પરિસુદ્ધ ઉવસંપને જુત્તો. રફખામિ મહત્વએ પંચ. ૩૮ ઉવઘાયં ચ દસંવિહે, અ સંવર તહ ય સંકિલેસ ચ, પરિવજેતે ગુત્તો, રફખામિ મહત્વએ પંચ. ૩૯ સચ્ચ સમાહિદ્રાણ, દસ ચેવ દસાઓ સમણધર્મો ઉવસંપને જીત્તો, રફખામિ મહબૂએ પંચ. આસાયણં ચ સવં, તિગુણે ઈક્કાર વિવજ્જતે; ઉવસંપને જુત્તો, રકુખામિ મહુવએ પંચ. ૩૪ ૩૫ ૩૭ ૪૧ Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક સૂત્ર ૪૨ એવં તિવિર, તિગરસુદ્ધો તિસલૢ નીસટ્ટો; તિવિહેંણુ પડિકા, રામિ મહુએ પંચ. ઇસ્ચેઅ મહેળ્વય-ઉચ્ચારણ થિરત્ત સલ્લુદ્ધરણુ ધિઈબલ વવસાએ સાહōો પાનિવારણ નિકાયા ભાવવિસેાહી પઢાગાહરણું નિજ્જુહણારાહા ગુણાણુ સંવરોગો પસત્થઝાણાવઉત્તયા જીત્તયા ય નાણે પરમšા ઉત્તમŠા, એસ ખલુ તિત્થ કરેટુિ રઈરાગદોસમહણેહિ' ઢાંસએ પવયણુસ્સ સારાઇજીનિકાયસંજમ ઉવએસિગ્મ તેલુ સય ઠાણું અબ્દુવ ગયા. નમા હ્યુ તે સિદ્ધ યુદ્ધ મુત્ત નિરય નિસ્સ ંગ માણુમૂરણ ગુણુ રયસાયરમણુ તમ૫મેઅ, નમા ત્થ તે મહઈમહાવીરવદ્ધમાણુસામિક્સ, નમે ત્યુ. તે અરહુઆ, નમાત્થ તે ભગવત્તિ કર્યું,એસાખલુ મહવય-ઉચ્ચારણા કયા. ઈચ્છામા સુત્તકિત્તણુ કાઉં, નમે તેસ ખમાસમણાણ જેહિ ઈમ વાઈએ છવિહુમાવસય ભગવ તું,ત જહા સામાઇઅ ૧, ચઉવીસત્યએ ૨, વંદણુય. ૩, પડિક્કમણું ૪, કાઉસ્સગ્ગા ૫, પચ્ચકખાણું ૬, સબ્વેહિ પિ એઅસ્મિ છબ્ધિહું આવસએ ભગવંતે સસુરો સઅન્થે સગથે સનિશ્રુતિએ સસ’ગણિએ જે ગુણા વા ભાવાવા અરિહંતેહિં ભગવતૅહિં પણુત્તા વા પરુવિઆ વા, તે ભાવે સત્તુામે પત્તિયામે શએ *ાસે પાલેમ અણુપાલેમા, તે ભાવે સત્તુ તેહુ પત્તિઅ ંતેહિ રામ તે િહ ફાસ’તેહિ પાલ હુ અણુપાલ તેહિ, અતાપક્ષસ જ વાઈઅ ઢિમ પરિટ્ટિ' પુષ્ઠિ' અણુપેહિ' અણુપાલિ' ત દુખકખયાએ કમ્મુખયાએ મુક્ખયાએ બેહિલાભાએ સંસારૂત્તારાએ તિ કરે વસ’૫જિત્તાણું વિહરામિ, અતેપ×ખસ્સુ જ ન વાઈ, ન પઢિઅ ન પરિટ્ટિસ, ન પુચ્છિÆ', નાણુપહિ; નાણુપાલિમ, સતે ખલે, સતે વૌરિએ, સ ંતે પુરિસકારપરમે, તસ આલેાએમા, પડિકમાને નિદ્યામા ગરિહામા વિટ્ટા વિસોહૅમેા અકરણયાએ અદ્ભુદ્ર૪મા આહારિઢું તવા કમ્મ પાયચ્છિત પડિવજ્જામા તુસ મિચ્છા મિ દુકકડ, 5 ૪૨૧ તમે તે િસ ખમાસમણાાં, જે ઇમ વાઈ... અગમાહિર ઉક્કાલિગ્મ ભગવંત ત જહા, દસવેઆલિઅ ૧, કલ્પિઆકષ્પિષ્મ ૨, ચુલકપસું ૩, મહાકપસુક્ષ્મ ૪, એવાઈએ પ, રાયપ્પસેણિઅ ૬, જીવાભિગમ ૭, પાવણા ૮, મહાપન્નવણા ૯, નંદી ૧૦, અણુએગદ્વારાઇ' ૧૧, દેવિ નૃત્યએ ૧૨, તદુલવિઆલિમ' ૧૩, ચંદ્યાવિન્ઝય ૧૪, Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધ સંગ્રહ ૪૨ પમાયપમાય ૧૫, પેરિસિમ’ડલ ૧૬, મડલપવેશે ૧૭,ગવિજજા ૧૮, વિજજાચરણવિણિચ્છએ ૧૯,આણુવિભત્તી ૨૦,મરણવિભત્તી ૨૧, આયવિસોહિ ૨૨, સ લેહણાસુ` ૨૩, વીયરાયસું ૨૪, વિહારક પ્ ૨૫,ચરવિહી૨૬,આઉરપચ્ચક્ખાણું ૨૭,મહાપચ્ચક્ખાણું ૨૮, સન્થેહિ પિ એમ્મિ અંગબાહિરે ઉકાલિએ ભગવંતે સસુરો સઅન્થે સગથે સિનતિએ સસ’ગણિએ જે ગુણા વા ભાવા વા અરિRsતેહિં ભગવંતેહિ પન્નતા વા પવિઆ વા, તે ભાવે સડામે પત્તિઆમા રાએમ ફાસેમે પાલેમ અણુ પાલેમા, તે ભાવે સદ્દ હતોહું' પત્તિ તેહિ રાઅતેહિ ફાસ તેહિ પાલ...તેહિ અણુ અણુપાલ તેહિ અપખસ્સુ જ` વાઇ પઢિઅ’પરિટ્ટિ પુચ્છિમ અણુપહિમ' અણુપાલિત દુખયાએ કમ્મક્ખયાએનુકખયાએ બેહિલાભાએ સંસારુતારાએ ત્તિ કટ્ટુ ઉવસ’પજિત્તાણુ વિહરામિ, અંતેાપક્ખસ્સું જ ન વાઈ, ન પઢ, ન પરિઅટ્ટિ,ન પુચ્છિઅં નાણુ પેહિઅં,નાણુપાલિમ, સ ંતે ખલે,સ તે વીરિએ,સતે પુ૨સકારપરકકમે,તસ્સ આલાએમે પડિકકમામા નિ દામે રિહામે યુક મા વિસાહેમા અકરણયાએ અભુઅે અડારિહંતવાકર્મી પાયચ્છિત વિજજામા તમિચ્છામિ દુક્કડ નમો સિ' ખમાસમણાણું જહું ઇશ્મ' વાઇમ' અગાહિર' કાલિઅ ભગવંત ત' જહા–ઉત્તરજઝયણા ૧, દસાએ ૨, કપ્પા ૩, વવહારો ૪, ઈસભાસિઆઇ ૫ નિસીહું ૬, માનસીડુ ૭, જબુદીવપન્નત્તી ૮, સૂરપન્નત્તી ૯,ચંદ્રપન્નત્તી ૧૦, દીવસાગર્પનત્તી, ૧૧. મુક્રિયાવિમાણુપવિભત્તી ૧૨, મહલિ વિમાણપવિભત્તી ૧૩, અંગચૂલિઆએ ૧૪, વર્ગી ચૂલિઆએ ૧૫, વિવાહચૂલિઆએ ૧૬, અરુણાવવાએ ૧૭. વરુણાલવાએ ૧૮, ગરૂલાવવાએ ૧૯. ધરણેાવવાએ) વેસમણાવવાએ ૨૦, વેલ ધરાવવાએ ૨૧, દેવ દાવવાએ ૨૨,ઉદ્ગાસુએ ૨૩, સમુદૃાયાસુએ ૨૪, નાગરઆવિ આણું ૨૫, નિરિયાવલિઆણુ ૨૬, કપ્પણુ ૨૭, કપવ િસયાણુ` ૨૮, પુલ્ફિઆણું ૨૯, પુપ્પચૂલિઆણું ૩૦,(ર્વાણું હુંઆણું) વદ્ધિદસાણુ′ ૩૧, આસીવિસભાવણાણું ૩૨,ક્રેિન્ડિવિસભાવાણું ૩૩, ચાર (મિણ ભાવણાણ ૩૪, મહાસમિણભાવાણાણુ ૩૫, તેગ્નિનિસગ્ગાાં ૩૬ સવૅહિં પિ એમ્મિ અગબાહિરે કાલિએ ભગવંતે સાસુત્તે સઅર્થે સગથે નિજન્નુત્તિએ સસંગહણુએ જે ગુણાવા ભાવા વા અશ્ડિ હિં ભગવતેહિ પન્તત્તા વા પરુવિઆ વા, તે ભાવે સદ્ગામે પત્તિઆમે શએમે ફ્રાસેમા પાર્લમે અણુપાલે,તે ભાવે સહ.તેહિ પત્તિમ’હૅતેહિ Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક સૂત્ર ૪૨૩ રયંહિ ફાતેહિ પાલતેહિ અશુપાલતેહિ અંતે પફખરૂ વાઈ, પઢિ પરિઅહિ પુષ્ટિએ અણુપેહિએ અણુ પાલિએ, તંદુખખયાએ કમ્મખિયાએ મુફખાયાએ બહિલાભાએ સંસારૂતારણુએ તિ કદ્દે ઉવસંપજિત્તાણું વિહરામિ, અતિપખિસ જે ન વાઈએ ન પઢિએ ન પરિઅટ્રિએ ન પુછિએ નાણુપેહિ નાણુ પાલિઅં; સંતે બેલે સંતેવીરિએ સંતે પુરિસકારપરકમે તસ્સ આલેએ પડિકમામે નિંદામે ગરિહામે વિઉમે વિહેમે અકરણયાએ અભુમે અહારિહં તમે પાયચ્છિત્ત પડિવભજામે તસ્સ મિચ્છામિ દુકાં. નમે તેસિંખમાસમણુણું જેહં ઈમં વાઈએ દુવાલસંગે ગણિ– પિડગ ભગવંત, તે જહા આયારે ૧. સૂઅગડો ૨, ઠાણ ૩, સમવાઓ ૪, વિવાહપનતી ૫, નાયાધમ્મકહાઓ ૬, ઉવાસગદસાએ ૭, અંતગડદસાએ ૮, અત્તરવવાઈઅ દસાઓ ૯, પહાવાગરણું ૧૦, વિવાસુએ ૧૧, દિવાઓ ૧૨. સહિં પિએમ ટુવાલસંગે ગણિપિડગે - ભગવંતે સસુ સાથે સગથે સણિજુત્તિએ સસંગહણિએ જે ગુણવા ભાવા વા અરિહંતે હં ભગવતે હું પન્નતા વા પરૂવિઆ વા, તે ભાવે સડામે પતિઆમે એમે ફાતેમે પાલેમ અશુપાલે, તે ભાવે સદહતેહિંપત્તિઅંતેહિંય તેહિ ફાતેહિંપાલ તેહિં અશુપાલહિં અંતેપ ખસ્સર્જવાઈસંપઢિભંપરિઅદ્રિ પુછિએ અણુપેહિ અશુપાલિત દુકૂખખયાએ કમ્મખયાએ મુખયાએ બહિલાભાએ સંસારુતારણુએ તિ ક ઉવસંપત્તિજાતાણું વિહરામિ. અંતે પકુખસ્સ જેન વાઈએ ન પઢિ ન પરિષ્ટિએ ન પુ૭િ નાણુપેડિએ નાણાલિ, સંતે બલે સાતે વરિએ સંત પુરિસકારપરકકર્મ, તસ્સ આલેએ પડિકમામાં નિંદામો. ગરિડામો વિઉમે વિહેમો અકરણયાએ અભ્ભમે અહારિડું તો કર્મો પાયછિત્ત, પડિવાજામે તસ્સ મિચ્છામિ દુકકડ. નમે તેસિંખમાસમણુણ જેહિં ઈમં વાઈ દુવાલસંગં ગણિપિડાં ભગવતંત જહા સમ્મુ કાણુ ફાસંતિ પાલતિ પૂરતિ તીરંતિ કિદંતિ સમ્મ આણાએ -આરહંતિ, અહં ચ નારાહમિ, તસ્સ મિચ્છામિ દુકકતું. ૮. સુઅદેવા ભગવઈ, નાણુવરણીઅ કમ્પ સંઘાય; તેસિં વેઉ સયયં, જેસિં સુખ સાયરે ભક્તી. ૧ Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ. ૮. શ્રી પાક્ષિક ખામણા, ઇચ્છામિ ખમાસમણે। ! પિમ્ ચ મે જ' લે, હઠ્ઠાણુ તુટ્ઠાણુ, અપાય કાણુ, અભગ્ગજોગાણું, સુલીલાણ, સુવયાણ, સારિયઉવજઝચાણું, નાણેણુ', 'સણેણુ, ચરિત્તેણુ', તવસા અપ્પાણું ભાવેમાણાણું, મહુસુભેણુ લે દિવસે પાસડા પદ્મા વઈતા, અન્ના ય બે કલાણેણુ પવટ્ઝ, સિરસા મણુસા મથએણ વંદામિ. ૧. ( ગુરુવાકયમ ) ( તુખ્તેહિ’ સમ. ૪૨૪ ઇચ્છામિ ખમાસમણા ! પુથ્વિ ચેઇઆઇ' વાંદત્તા, નમસત્તા; તુમ્ભšં પાયમૂલે વિહરમાણે, જે કેઇ બહુદેવસિયા સાહુણે। દિઠ્ઠા સમાણા વા વસમાણા વા ગામાણુગામ દુઈજમાણા વા ઈણિયા સ’પુચ્છતિ, એમરાઇણિયા વંધ્રુતિ,અજજયા વદતિ અજિયા વંદ તિ સાવયા વંતિ, સ તિ, અપિ નિસ્ટલ્લા, નિ કસાએ, fel's સિરસા મણુસા મથએણુ વામિ. ૨( ગુરુવાકય) બહુવિ. વદ્યામિ ચેઇઆઇ. ત્તિક વા ઇચ્છામિ ખમાસમણા ! વિટ્ટુએહ' (અટ્ટએહ) તુમ્ભšં.. સતિએ, અહાકલ્પ વા, વત્થ વા, ડિગ્ગર્હ. વા, કેબલ' વા પાયપુઋણ વા, (રયહરણ વા )અફખર વા પય વા ગાહે’ વા સિલેગ (સિલેાગઢ વા ) અš વા, હે વા, પસિણું વા વાગરણ વા, તૂખ્તેહિ ચિઅત્ત ણું (સમ્મ) દિન', મએ અવિણએણ પડિચ્છ તસ્સ મિચ્છા મિ દુકકડ. ૩. ( ગુરૂવાકય) આયરિયસતિએ. " ઈચ્છામિ ખમાસમણા ! અહમપુવા, કયાઈ ચ મે, કઇકસ્માઇ આયારમ’તરે, વિષ્ણુયમ તરે, સેહિ, સેહાવિસ ગહિ, ઉવહુએ સારિ, વારિ, ચાઈએ, પડીચાઇએ, ચિઅત્તા મે પડીચેાયણા (અક્ષુડિઓહ)ઉવિટ્ઠએહ, તુમ્ભšં,તવર્તયસરીએ ઈમાએ ચાઉર ત સંસારક તારાઓ, સાહ નિરિસ્સામિત્તિકર્યું સિરસા મણુસા મથે એણ વામિ. ૪ (ગુરુવાકયમ્ ) નિત્યારગપારગા હાહુ. ૯. સાધુને અતિચારની આઠ ગાથાને સ્થાનકે ગણવાની અર્થ સહિત એક ગાથા. સયણા રસા ૭ન્નપાણે, જોઈય પજઇ સિજજ કાય ઉચ્ચારે; સિમઈ ૧૦ભાવા ૧૧૩તી, ૧૨વિતહાયરણે ય અઇયા Page #451 -------------------------------------------------------------------------- ________________ સાધુને અર્થ સહિત ગણવાની ગાથા ૪૨૫ અથ–- શયન એટલે સંથારાદિ, આસન એટલે પીઠિકાદિ, અને અન્નપણે એટલે આહાર પાછું, આટલું અવિધિએ ગ્રહણ કરવાથી ચૈત્ય એટલે અવિધિએ દેરાસરજીને અથવા પ્રતિમાજીને વંદનાદિ કરવાથી, યતિ એટલે મુનિઓને રીતિ પ્રમાણે વિનય ન કરવાથી, શગ્યા એટલે વસતિની અવિધિએ પ્રમાર્જના વગેરે કરવાથી, કાય એટલે લઘુનીતિ, ઉચ્ચાર એટલે વડીનીતિ. આ બન્નેનું અસ્થડિલે અથવા અપ્રતિલેખિત સ્થડિલે વ્યુત્સર્જન કરવાથી, પાંચ સમિતિ, બાર ભાવના, ત્રણ ગુપ્તિ વગેરેનું અવિધિએ સેવન કરવાથી અથવા સેવન નહીં કરવાથી, ઈત્યાદિ ક્રિયામાં વિતથ આચરણ થવાથી અતિચાર લાગ્યા હોય તે. આ ગાથા ત્રણવાર ગણતાં તેમાં કહેલ બાબતે સંબંધી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેને સાધુએ સંભારીને યાદ કરવા. સામાન્ય સાધુ કરતા ગુરુને આચાર્યને) અલ્પ વ્યાપાર હોવાથી આ ગાથા બે વાર અર્થ સાથે વિચારવી. ૧૦ સવારના પડિલેહણની વિધિ પ્રથમ ઈરિયાવહિ કરી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહભગવદ્ ! પડિલેહણ કરું ? (કરેહ) ઈચ્છે કહી ( મુહપત્તિ ૫૦ બેલથી ઘો કદરે ૧૦ બેલથી. આસન ચેરપટ્ટો કંચ ને સાડે ૨૫ બેલથી ) પડિલેહવા. પછી ઈરિયાવહિ કરી ખમાસમણ દઈ ઈચ્છાકારી ભગવન પસાય કરી પડિલેહણા પડિલેહજી, આ આદેશ માંગી નીચે આપેલી વિધિ પ્રમાણે સ્થાપનાચાર્યનું પડિલેહણ કરવું. ૧૧ સ્થાપનાચાર્યજીના પડિલેહણની વિધિ પ્રથમ ખભાની કામલી પડિલેહી સંકેલીને તેના પર સ્થાપનાચાર્ય મૂકી પડિલેહવા. સ્થાપનાચાર્યની પડિલેહણમાં પ્રથમ એક મુડપત્તિ પડિલેહી પછી પાંચ આચાર્યજીનું પડિલેહણ કરવું. અને પછી બાકીની મેહપત્તિ,ગાદી વગેરેનું પડિલેહણ કરવું, અને બાકીના પડિલેહણના આદેશે માંગી પડિલેહણ કરવું. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રી વિધિ સંગ્રહ સ્થાપનાચાર્યના પડિલેડણમાં મુડપત્તિનું પડિલેહણ ૨૫ બેલથી કરવાનું છે, જ્યારે સ્થાપનાચાર્ય ૧૩-૧૩ બેલથી પડિલેહણ કરવાના છે. સ્થાપનાચાર્ય પડિલેહણના ૧૩ બોલ ૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરૂ ૨ જ્ઞાનમય ૩ દર્શનમય ૪ ચારિત્ર મય ૫ શુદ્ધ શ્રદ્ધામય ૬ શુદ્ધ પ્રાપણામય ૭ શુદ્ધસ્પર્શનામય ૮ પંચાચાર પાળે ૯ પળાવે ૧૦ અનુદે ૧૧ મનગુપ્તિ ૧૨ વચનગુપ્તિ ૧૩ કાયગુપ્તિએ ગુપ્તા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઉપધિ મુહપત્તિ પડિલેહું ? (પડિલેહેહ) ઈચ્છે કહો મુડપત્તિ પડિલેહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઉપધિ સંદિસાહઉં ? (સંદિસાવે) ઈચ્છ, ખમાસમણ દઈ ઈચ્છારેણ સંદિસડ ભગવદ્ ? ઉપધિ પડિલેહેં ? (પડિલેહેહ) ઈચ્છ કડી બાકીના વસ્ત્રો પડિલેડવા. પછી કાજે લઈ, કાજે પરઠવીને સઝાય કરે તે આ રીતે. ૧૨ સવારના પડિલેહણ પછી સઝાય અને ઉપયોગ કરવાની વિધિ ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહિ કરે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું ! (કરેહ) ઈચ્છે કહી નવકારમંત્ર બોલવા પૂર્વક ધમ્મ મંગલની પાંચ ગાથાની સઝાય કરે. પછી (ઉભા થઈ) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપયોગ કરું ? ઈચ્છે ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું ? ઇચ્છ, ઉપગ કરાવણું કરેમિ કાઉસ્સગ્ગ, અને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પ્રગટ નવકાર બેલી વડીલ અથવા ગુરૂ પાસે જઈ આ આદેશે માંગે. | (શિષ્ય કહે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! (ગુરૂ કહે) લાભ, (શિષ્ય કહે) કહં લેઈશું ? (ગુરુ કહે) જહા ગહિ પુત્વસૂરીહિં. શિષ્ય કહે) આવસિઆએ? (ગુરુ કહે) જસ્સો પછી, શિષ્ય સજજા Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણ સૂત્ર ૪૨૭ તરનું ઘર પૂછે. ગુરૂ કહે તે ઘર સજાતર કરે. (ઘરને સજજતર કરવું એટલે તે દિવસે તે સજજાતરના ઘરનાં ગોચરી પાણી ન કપે છે.) ૧૩ પચ્ચકખાણ પાર્યા પછી ૧૭ ગાથા બોલવાની તે, ધમે મંગલ મુકિ, અહિંસા સંજમે તવે, દેવાવિ તં નમંસંતિ, જસ્મ ધમે સયામણ જહા દુમ્મસ્ય પુફેસુ, ભમરે આવિયઈ રસં; નય પુરૂં કિલામે, સે આ પીણેઈ અપર્યા. એમેએ સમણ મુત્તા, જે લેએ સંતિ સાહૂણે; વિહંગમા વ પુઑસુ, દાણ ભત્તેણે યા. વયં ચ વિત્તિ લક્લામે, ન ય કેઈ ઉવધુમ્મઈ અડાગડેસુ રીતે, પુપફેસુ ભમરા જહા. મહુકારસમા બુદ્ધા, જે ભવંતિ અણિસિયા; નાણાપિંડ યાદંતા, તેણુ વચ્ચતિ સાહૂણે, તિબેમિ, (દુમપુફિઅઝયણમ ૧ ) કહે – કુજા સામન્ન, જે કામે ન નિવાર, પએ પએ વિસીઅંતે, સંકષ્પક્સ વસે ગઓ. વસ્થગંધમલંકારં. ઈસ્થિઓ સયણણિ ય, અછંદા જે ન ભુજંતિ, ન સે ચાઈનિ વચઈ. જે આ કંતે પિએ ભેએ, લધેવિ પિઠિ કુવ્ય સાહીણે ચયઈ ભેએ, સે હુ ચાઈનિ વચઈ. સમાઈ પહાઈ પરિવયં તે, સિઆ મણે નિસ્સરઈ બહિદ્ધ ન સા મહેને વિ અહંપિ તીસે, ઈચ્ચેવ તાએ વિણઈજજ રાગ. ૯ આયાવયાહી ચય સેગમä, કામે કમાણી કમિયં ખુ દુખ ઝિંદાહિ દેસં વિણુઈજ્જ રાગ, એવં સુહી હેહિસિ સંપરાએ. ૧૦ ઉપખંદે જલિયં જોઈ, ધૂમકેઉં દુરાસયં; નેચ્છતિ વંતયં ભેજું, કુલે જાયા અગંધણે. ધિરભુ તેજસ કામી, જે તે વિચારણા વંત ઈચ્છસિ આવેલું, સેય તે મરણું ભવે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી વિધિ સંગ્રહ અહં ચ ભેગરાયમ્સ, સંચસિ અંધગવહિણે; મા કુલે ગંધણુ હમે, સંજમ નિહુએ ચર. જઈ તે કાહિસિ ભાવ, જા જા દિચ્છસિ નારીએ વાયાવિધ્રુવ હડો, અટ્રિક અપા ભવિસ્યસિ. તીસે સે વયણું સચ્ચા, સંજયાઈ સુભાસિય; અંકલેણ જહા નાગે, ધમે સંપડિવાયએ. એવં કરતિ સંબુદ્ધા, પંડિઆ પવિયખણ, વિણિઅદૃતિ ભેગેસુ, જહા સે પુરિયુતમે. તિબેમિ. સંજમે. સુટ્રિક અપાણે, વિશ્વમુકાણ તાઈશું; તેસિમેય મણુઈન્ન, નિગૂંથાણું મહેસણું. ૧૪ સાંજના પડિલેહણની વિધિ ખમાસમણુદઈ ઈચ્છા. સંદિસહ ભગવદ્ બહુપડિપુન્ના પરિસિ?(તહતિ) ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહિ કરવા. પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવન પડિલેહણ કરું ? (કરેહ) ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભ૦ વસતિ પ્રમાણું? (મજજેહ) ઈછું; કહી સવારની જેમ પાંચવાના ( ઉપવાસ હોય તે ત્રણ મુહપત્તિ, રજોહરણ ને આસન) પડિલેહવા પછી (પાંચવાના પડિલેહણ કરનારે ઈરિયાવહિ કરવા) ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન પસાય કરી પડિલેહણ પડિલેહાવેજી (પડિલેહમિ). આ આદેશ માંગી ઈચ્છ કહી સ્થાપનાચાર્યનું પડિલેહણ તેની વિધિ પ્રમાણે કરે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિ. ભગ. ઉપાધિ મુહપત્તિ પડિલેહઉં ? (પડિલેહેહ) ઈષ્ણુ કહી મુહપત્તિ પડિલેહી, ખમા દઈ ઈચ્છા. સંદિ. ભગવન સઝાય કરું? (કરેહ) ઈચ્છે કહી નવકાર અને ધર્મેમંગલની પાંચ ગાથા કહે. પછી આહાર (અશનાદ્રિ) વાપર્યું હોય તે બે. વાંદણાં આપે ( ન વાપર્યું હોય તે ખમાસમણ દઈ) પછી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે કહી મુસિ પચ્ચખાણ કરે, પછી ખમા ઈચ્છા સંદિ. ભગવદ્ ઉપધિ સંદિસાહઉં? (સંદિસાડ) તા. ક. –થંડિલ (માંડલ) શુદ્ધિ કરવાને વિધિ તથા પોરિસી. ભણાવવાને વિધિ પેજ નં. ૯૪-૧૧૧ માં આવી ગયેલ છે અને સરખો જ છે. માટે અને બીજીવાર આપેલ નથી. Page #455 -------------------------------------------------------------------------- ________________ લેચ કરાવવાને વિધિ ૪૨૯ ઈચ્છે ખમા. ઈચ્છા. સંદિ. ભગ. ઉપધિ પડિલેહું ઈચ્છું કહી બાકીનાં વસ્ત્રો દાંડે દંડાસણ વગેરેનું પડિલેહણ કરે. અને પછી કાજે લઈ કાજે જયણાપૂર્વક પર. ૧૫ ગોચરી આલોવવાનો વિધિ બેંતાલીશ ષ ટાળી ગોચરી લઈ આવી, ત્રણ વાર નિસહી કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ગુરુ સન્મુખ આવીને નમે ખમાસમણાણું મથએણ વંદામિ કહે. પછી પગ મૂકવાની ભૂમિ પ્રમાઈ ગુરુ અથવા વડીલ સન્મુખ ઊભા રહી, ડાબા પગ ઉપર દાડે રાખી, જમણા હાથમાં મુહપત્તિ રાખી, ઊભા ઊભા ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહિ૦ તસ. અન્નત્થ૦ કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, કાઉસગ્નમાં જે કમથી ગેચરીમાં જે જે વસ્તુઓ લીધી હોય તે અને તેમાં લાગેલા દેશે સંભારે. પછી “નમે અરિહંતાણું” કહી કાઉસ્સગ્ન પારી ધારી રાખેલા અતિચાર ક્રમ પ્રમાણે ગુરુને કહી બતાવે. પછી ગુરુને આહાર દેખાડે. પછી ગેચરી આવે. તે આ પ્રમાણે– પડિકામામિ ગેરચરિઆએ (પગામસઝાયને આલા) થી માંડી મિચ્છામિ દુક્કડં પર્યત કહે. પછી તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી કાઉસ્સગ્ન કરે. તે કાઉસ્સગ્નમાં નીચેની ગાથા વિચારે. અહો જિર્ણહિં અસાવજજા, વિત્તી સાહૂણ દેસિયા, મુખ સાહણહેઉસ્સ, સાહુ દેડલ્સ ધારણ. અર્થ–અરે? મોક્ષ સાધનના હેતુરૂપ એવા સાધુના દેહને ટકાવનારી એવી પાપ રહિત વૃત્તિ જિનેશ્વરોએ સાધુઓને દેખાડી છે. પછો કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે. ૧૬ લોચ કરાવવાનો વિધિ લોચ કરાવ્યા પહેલાં કરવાની વિધિ :ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહીયં કરી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવદ્ ચ મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહીં મુહપત્તિ પડિલેહી બે વાંદણ દેવાં. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન લેચ સંદિસાહ ? Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ ૪૩૦ ઇચ્છ ખમાસમણ દઈ ઇચ્છાકારે સદિસહ ભગવત્ લેાચ કરાવું ? ઇચ્છ ઈચ્છાકારે સદિસહુ ભગવન લેાચ કરાવણી કાઉસ્સગ્ગ કરુ ? ઈચ્છ... લાચ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારના કાઉસ્સગ્ગ કરી પ્રગટ નવકાર કહેવા પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સદિસહ સચિત્ત રજ ઉડ્ડાવત્થ કાઉસ્સગ્ગ કરું ? ઈચ્છ સચિત્ત અચિત્ત રજ ઉડ્ડાવણુત્ય કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી ચાર લેગસ્સના ( સાગરવરગ ંભીરા સુધી) ના કાઉસ્સગ્ગ કરવા ને પછી પ્રગટ લેગસ કહેવા. પછી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. લાચ કરાવ્યા પછી કરવાના વિધિ : ખમાસમણ દઈ ઈરિયાવહીય' કરવા પછી ખમાસમણુ દઇ ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ' કહીને મુહુપત્તિ પલેિહવી, એ વાંદણાં દેવા. પછી આઘાપર મુઠી રાખીને લેચ કરાવિએ જ તત્વ સમ્મ ન અહિયાસિય સૂઇએં કક્કેરાઈ છમ' જ ભાઈઅ` તસ્સ મિચ્છામિ દુક્કડં પછી અન્નત્થ કહી એક નવકારના કાઉસગ્ગ કરવા. પ્રગટ નવકાર ખેલવા પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવુ. -- લાચ કરાવવા માટે—શનિ મંગલવાર સિવાયના વાર સારાં છે રિક્તા તિથિઓ ( ચેાથ-નામ-ચૌદશ ) તથા ૬-૮-૦)) સિવાયની તિથિએ લેચ માટે સારી જાણવી. અને પુનઃવ સુ-પુષ્ય-શ્રવણ અને ઘનિષ્ઠા એ નક્ષત્રો શુભ છે. કૃત્તિકા, વિશાખા, મઘા અને ભરણી આ નક્ષત્રો વર્જ્ય છે ત્યારે બાકીના નક્ષત્રો આ કાર્ય માટે મધ્યમ છે. વિભાગ છઠ્ઠો સંપૂર્ણ Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન ૪૩૧ વિભાગ સાતમે ૦ આરાધના વિભાગ ૦ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન દુહા સકલ સિદ્ધિદાયક સદા, વીશે જિનરાય; સદ્દગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલાતણે, નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જે, વર્ધમાન વડ વીર. એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણું, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ માર્ગ આરાધીએ, કહે કિણ પેરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમા સયળ જે, નિ ચેરાશી લાખ. વિધિશું વળી સરાવીએ, પાપસ્થાન અઢાર ચાર શરણ નિત્ય અનુસરે, નિદૈ દુરિત આચાર. શુભ કરણું અનુમદીએ, ભાવ ભલે મન આણ અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ શુભ ગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર ચિત્ત આણને આદરે, જેમ પામે ભવપાર. ઢાળ ૧ લી. (એ છિંડી કીડાં રાખી—એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલેઈએ અતિચાર રે, પ્રાણી ! જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણું રે. પ્રાણું. ૧ Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ . ૩ ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનયે, કાળે કરી બહુમાન; સૂત્ર અ તદ્રુભય કરી સુધાં, ભણીએ વી ઉપધાન રે. પ્રાણી જ્ઞાને પગરણુ પાટી પેથી, ઠવણી નાકારવાળી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સ ંભાળી રે. પ્રાણી ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યુ જેદુ; આ ભવ પરભવ વળી રે, ભવા ભવ મિચ્છામિ દુકકડ તેડુ રે. પ્રાણી ૦ ૪ સમકિત લ્યે શુદ્ધ જાણી, વીર વઢે એમ વાણી રે; પ્રા. સ. જિનવચને શંકા નવિ કીજે, નવ પરમત અભિલાષ; સાધુ તણી નિ ંદા પરિહરો, ફળ સઢેડમ રાખ ૨. પ્રાણીસ૦ ૫ મૂઢપણુ છડા પરશ સા, ગુણવંતને આદરીએ; સાહુમ્મીને ધરમે કરી થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રાણીસ૦૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણેા જે, અવર્ણવાદ મન લેખ્યા; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડડ્યો, વિષ્ણુસતાં ઉવેખ્યા હૈ. પ્રાણીસ૦ ૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડયુ જેહ, આ ભવ. મિચ્છા. પ્રા. ચારિત્ર લ્યે ચિત્ત આણી, પાંચ સમિતિ ત્રણ સિવિાધી; આઠે પ્રવચન માય, સાધુ તણે ધરમે . પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા॰ ચા૦ ૯ સહમાં મન વાળી; શ્રાવકને ધરમે સામાયિક, જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા૦ ચા૦ ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડહાળ્યુ જે; આ ભવ પરભવ વળી રે, ભવેાભવ મિચ્છામી દુક્કડં તેšરે. પ્રા॰ ચા૦ ૧૧ ખારે ભેદ્દે તપ નિવ ક્રીધા, છતે જોંગે નિજ શતે; ધર્મે મન વચન કાયા વિરજ, નવિ ફારવીઉં ભગતે હૈ. પ્રા॰ ચા૦ ૧૨ તપ વિજ આચાર એણી પેરે, વિવિધ વિરાવ્યાં જેડ, આભવ પરભવ વળી રે લવાભવ, મિચ્છામી દુક્કડં તેડુ. પ્રા॰ ચા૦ ૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલેાઇએ, વીર જિનેશ્વર વચન સુણીને, પાપ મેલ સવી ધેાઇએ રે. પ્રા॰ ચા૦૧૪ ૪૩૨ Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન ૪૩૩ ઢાળ રજી. (પામી સુગુરુ પસાય એ-દેશી ) પૃથ્વી પાણું તેલ વાયુ વનસ્પતિ એ પાંચ થાવર કહ્યાં છે, કરી કરસણ આરંભ ખેત્ર જે ખેડીયાં, કુવા તલાવ ખણવીયાએ. ૧ ઘર આરંભ અનેક, ટાંકા ભેંયરાં મેડી માળ ચણાવીયા એ, લીંપણ શું પણ કાજ, એણપરે પરે પૃથ્વીકાય વીરાધીયા એ. ૨ ધયણ નાડણ પાણું, ઝીલણ અપકાય છેતિ ધેતિ કરી દુહવ્યા એ, ભાઠીગર કુંભાર, લેહ સેવનગરે ભાડભું જ લીહા લાગરા એ. ૩ તાપણ શેકણ કા જ વસ્ત્ર નિખારણ રંગણ રાંધણ રસવતી એ, એણી પરે કર્માદાન પરે પરે કેળવી, તેલ વાયુ વિરાધીયા એ. ૪ વાડી વન આરામ વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયા એ, પક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘ આથીયાં એ. પ અળશી ને એરંડા, ઘાણી ઘાલીને, ઘણું તિલાદિક પલીયા એ. ઘાલી કેલું માંહે, પીલી શેલડી, કંદમૂલ ફલ વેચીયા એ, ૬ એમ એકેન્દ્રિય જીવ. હણ્યા હણાવીયા, હણતાં જે અનુદિયા એ. આ ભવ પરભવ જેહ વલીરે ભભ, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૭ કૃમી કરમીયા કીડા, ગાડર ગંડેલા, ઈયળ પિરા અલશીયાં એ, વાળ જળે ચુડેલ, વિચલિત રસતણા, વળી અથાણું પ્રમુખનાં એ. ૮ એમ બેઈન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, ઉધહી લીખ, માંકડ, મંકેડા, ચાંચડ કીડી કુંથુઆ એ. ૯ ગધેહિ ધીમેલ, કાનખજુરીયા, ગીગેડા ધનેરીયાં એ, એમ તેઈન્દ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુકકર્ડ એ. ૧૦ માંખી મચ્છર વંસ, મસા પતંગીયાં. કંસારી કેલિયાવડા એ ઢીંકણ વિછું તીડ, ભમરા ભમરી, કેતાં બગ ખડમાંકડી એ. ૧૧ એમ ચોરેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, જળમાં નાંખી જાળ રે, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીઆ એ. ૧૨ પીડિયા પંખી જીવ, પાડી પાશમાં, પિપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૩ વિ. સં. ૨૮ Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સ ંગ્રહ. ઢાળ ૩ જી. ( વાણી વાણી હિતકારી—એ દેશી ) ક્રોધ લાભ ભય હાસ્યથીજી, મેાલ્યાં વચન અસત્ય; કુડ કરી ધન પારકાંજી, લીધાં જેડ અદત્ત રે જિનજી, મિચ્છામિ દુક્કડ આજ, તુમ સાખે મહારાજ રે જિનજી. દેઈ સારૂ કાજ રે જિનજી, મિચ્છામિ દુક્કડં આજ. દેવ મનુજ તિય ચનાજી,મૈથુન સેવ્યાં જે; વિષયારસ લંપટપણેજી, ઘણુ' વિડંખ્યા કેડ રે. જિનજી પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેળી આથ; જે જીડાંની તેતિહાં રહીજી, કેાઈ ન આવે સાથ રેજિનજી૦ રચણી ભાજન જે કર્યાં જી, કીધાં ભક્ષ કીધાં લક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિનજી. વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યા પચ્ચખાણ; કપટ હેતુ કીરીયા કરીજી, કીધાં આપ વખાણુ રે. જિનજી॰ ત્રણ ઢાળ આઠે દહેજ, આલાયા અતિચાર, શિવગતિ આરાધન તણેાજી, એ પહેલા અધિકાર રે. જિનજી૦ ૬ ૪૩૪ ઢાળ ૪ થી. ( સાહેલડીની પંચ મહાવ્રત આદરા, સાહેલડી રે, અથવા યથાશકિત વ્રત આદરી સાહેલડી રે, પાળે વ્રત લીધાં સભારીએ, સા॰ ડ્રેટ શિવગતિ આરાધન તણા, સા જીવ સવે ખમાવીએ, મન શુધ્ધે કરી ખામાં, સ મિત્ર કરી ચિતવા, રાગ દ્વેષ એમ પRsિશ, સ્વામી સંઘ ખમાવીએ, સજ્જન કુટુંબ કરી ખામણાં ખમીએ ને ખમાવીએ, શિવગતિ આરાધન તણે, સા સા॰ દેશી ) લ્યે ત્રત ખાર તે, નિરતિચાર તા. ૧ વિચાર તે; અધિકાર તા. ૨ સા લાખ તા. સા॰ કોઈશું રાખન રાખ તા. ૩ સા॰ કાઈ ન જાણા સા કીજે જન્મ પવિત્ર શત્રુ તે; તા. ૪ સાવ સા ધરીય એ ખીો ચેનિ ચેારાશી 2 પ તા; જે ઉપની અપ્રીત એન્ડ્રુ જિન શાસન રીત તે; એહુ જ ધર્મોના સાર તા; એ ત્રીજા અધિકાર તા. દ Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન ૪૩૫ મૃષાવાદ હિંસા ચેરી, સાવ ધનમૂચ્છ મૈથુન તે; ક્રોધ માન માયા તૃણું, સારા પ્રેમ ઠેષ શૂન્ય તે. ૭ નિંદા કલહ ન કીજીએ, સા. કુડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે, સા. માયા મેહ જંજાળ તે. ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવીએ, સાપાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન તણે, સા. એ ચોથે અધિકાર છે. ૯. ઢાળ પાંચમી. (હવે નિસુણો ઈહાં આવીયા–એ દેશી) જનમ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કર્મ સહ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે. અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે શિવગતિ આરાધન તણે એ, પાંચમે અધિકાર છે, આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કેઈ લાખ તે, આત્મ સાખે તે નિંદીએ એ પડિક્કમીએ ગુરૂ સાખ તે. મિથ્થામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ઘડ્યા ઘડાવ્યાં જે ઘણું એ, ઘરંટી હળ હથીયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષીયા એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પોહત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તે. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધે ત્રિવિધે સરાવીએ, આણી હૃદય વિવેક તે. દુષ્કૃત નિંદા એમ કરી એ, પાપ કરે પરિડાર તે શિવગતિ આરાધન તણે એ, એ છો અધિકાર છે. ઢાળ ૬ ઠ્ઠી. (આદિ તું જોઈને આપણી–એ દેશી) ધન ધન તે દિન માહરે, જીહાં કી ધર્મ દાન શિયળ તપ ભાવના આદરી, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન ૧ Page #462 -------------------------------------------------------------------------- ________________ :૪૩૬ શ્રી વિધિ સંગ્રહ શેત્રુ જાદિક તીર્થની જે, કીધી જાત્ર, જુગતે જિનવર પૂજીયા, વળી પિષ્યાં પાત્ર. ધન, ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનવર જિનચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર ધન. ૩ પડિકકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન, ૪ ધર્મકાજ અનમેદીએ, એમ વારેવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન પ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન- ૬ સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કર્મ આપે જે આચર્યા, ભેગવીએ સેય; ધન૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યનું કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલીપરે ભાવીએ, એ ધર્મને સાર, શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર. ધન૯ વૌતિક વસ્તી ૧ ) ઢાળ સાતમી (રૈવતગિરિ ઉપરે–એ દેશી) હવે અવસર જાણી, કરી સંલેખણ સાર; અણુસણ આદરીએ, પચ્ચખી ચારે આહાર લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રક; દુલહે એ વળી વળી, અણુસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન્ય ધન્ના શાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવને પાર શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરા એ નવમે અધિકાર. ૨ ૩ Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન ૪૩૭ દસમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમયે ચૌદ પૂરવને સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરિખ, મંત્ર ન કેઈ સાર, આ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫. જુઓ ભીલ ભીલડી, રાજા રાણું થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણ રત્નાવતી બેહુ, પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધુ સજેગ. ૬: શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તતકાળ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમારે જેગી, સેવન પુરિસે કીધ, એમ એણે મને, કાજ ઘણાનાં સિદ્ધ. ૭. એ દસ અધિકારે, વીર જિનેશ્વર ભાગે, આરાધન કેરે વિધિ જેણે ચિત્તમાંહિ રાખે; તેણે પાપ પખાળી, ભવભય દુરે નાખે, જિન વિનય કરતા સુમતિ અમૃતરસ ચાખે. ૮ ઢાળ ૮ મી (નમો ભવિ ભાવશું એ—એ દેશી) સિદ્ધારથ રાય કુળ તિલેએ, ત્રિશલા માત મલ્હાર તે અવનિ તળે તમે અવતર્યા એ કરવા અમ ઉપકાર, જયે, જિન વીરજી એ. મેં અપરાધ કર્યા ઘણું એ કહેતાં ન લહું પાર તે, તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તાર જે આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે, આવ્યાને ઉવેખશે એ. તે કેમ રહેશે લાજ. જયે કરમ અલુંજણ આકરાં એ, જનમ મરણ જંજાળ તે, હું છું એહથી ઉભ એ, છેડો દેવ દયાળ. . Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી વિધિ સંગ્રહ આજ મનેરથે મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દલ તે; તુઠયો જિન વીશ એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ જયે. ભે ભવ વિનય કુમારડે એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ. બોધિબીજ સુપસાય જ. ૬ કહીશ ઈડ તરણ તારણ સુગતિ કારણ દુઃખ નિવારણ જગ જ શ્રી વીર જિનવર ચરણ ધુણતાં અધિક મન ઉલટ થયો. શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીરથ જંગમ ઈણે જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તે જે ઝગમગે. શ્રી હિરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમે તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુણ્યો જિન વીશમે. સય સત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચેમાસુંએ; વિજ્યા દશમી વિજય કારણ, યિો ગુણ અભ્યાસ એ. નર ભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ, નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. – શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન સમા– શ્રી પાવતી આરાધના પ્રારંભ હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઈણ વેળા આવે. ૧ તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ; જે મેં જીવ વિરોધીઆ, ચઉરાશી લાખ.તે મુજ ૨ સાત લાખ પૃથ્વિ તણું સાતે અપૂકાય; સાત લાખ તેઉકાયના સાતે વળી વાય તે. ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદડુ સાધારણ બી તિ ચઉરિંદી જીવના, બે બે લાખ વિચાર. તે ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યનો, એ લાખ ચોરાશી. તે• ૫ Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્માવતી આરાધના ૪૩૯ ઈણ ભવે પરભવે સેવીયાં, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધે કરી પરિડરૂ, દુર્ગતિના દાતાર. તે ૬ હિંસા કીધી જીવની બોલ્યા મૃષાવાદ, દેષ અદત્તાદાનના મૈથુન ઉન્માદ તે ૦૭ પરિગ્રહ મેળવ્ય કારમે કીધે ક્રોધ વિશેષ, માન માયા લાભ મેં કીધાં, વળી રાગ ને દ્વેષ. તે ૮ કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કુડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તે ૯ ચાડી કીધી ચિતરે, કીધે થાપણ મેસે; કુદેવ કુગુરૂ કુધર્મને, ભલે આ ભરે. તે ૧૦ ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત. ચડીમાર ભવે ચરકલાં, માર્યા દિન ને રાત. તે ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠેર; જીવ અનેક ઝબ્બે કીયા, કીધાં પાપ અઘેર. તે૦ ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યા જળવાસ; ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે ૧૩ કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ, બંદીવાન મરાવીયા, કેરડા છડી દંડ. તે ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ છેદન ભેદન વેદના, તાડન અતિ તિફખ. કુંભારને ભવે મેં કીયા, નીંભાડ પકાવ્યા તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા હાલી ભવે હળ ખેડીયાં, ફેક્યાં પૃથ્વીના પેટ; સુડ નિંદણુ ઘણુ કધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭ માળીને ભવે રેપીયાં, નાનાવિધ વૃક્ષ મૂલ પત્ર ફળ કુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮ અધેવાઈઆને ભવે, ભર્યા અધિક ભાર, પિઠી પીઠે કીડા પડયા, દયા નાણું લગાર. તે. ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધાં રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુર્વાદ અભ્યાસ તે. ૨૦ શૂરપણે રણુ ગુઝતાં, માર્યા માણસ વૃદ; મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે ૨૧ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી વિધિ સંગ્રહ ખાણ ખણવી ધાતુની, પાછું ઉલેચ્યાં; આરંભ કીધાં અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યા, તે૨૨ કર્મ અંગાર કીયાં વળી, દરમેં દવ દીધાઃ સમ ખાધા વીતરાગના, કુડા કેશ જ કીધાં. તે ૨૩ બલ્લી ભવે ઉંદર ગળ્યાં, ગરેલી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં શું લીખ મારી. તે ૨૪ ભાડભું જા તણું ભવે, એકેદ્રિય જીવ; જવારી ચણ ઘણું શેકીયા, પાડંતા રીવ. તે ૨પ ખાંડણ પીસણ ગારના, આરભ અનેક, રાધણ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ, ઈષ્ટ વિગ પાડયા ઘણાં, કીધા રૂદન વિષવાદ. તે ૨૭ સાધુ અને શ્રાવક તણાં, વ્રત લઈને ભાગ્યા; મૂળ અને ઉત્તર તણાં, મુજ દુષણ લાગ્યાં. સાપ, વીંછી, સિંહ, ચીવરા, શકરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે ૨૯ સુવાવડી દુષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણું ઢળ્યા ઘણાં, શીલવત ભંજાવ્યાં. તેo ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરૂં સિરૂં, તીણશું પ્રતિબંધ છે. ૩૧ ભવ અનંત ભમતા થકા, કીધા પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણ પ્રતિબંધ છે. ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણશું પ્રતિબંધ. તે ૩૩ ઈણિી પરે ઈહ ભવ પરભવે, કરવાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, કરૂં જન્મ પવિત્ર. તે ૩૪ એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ; સમય સુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમય સુંદર કહે પાપથી, છૂટશે તતકાળ. તે ૩૬ ઈણિી પર ઇક વિવિધ ત્રિવિધ કરી Page #467 -------------------------------------------------------------------------- ________________ મરણ સમયે શુભ ભાવના - મરણ સમયે શુભ ભાવના પર આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખ દુઃખના કારણે છે અને બીજું કંઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવના રાખે. - પૂર્વે નહિં ભગવાયેલા કમને ભોગવવાથી જ છુટકારે છે પણ ભગવ્યા વિના છુટકારે થતું નથી એમ જાણીને શુભ ભાવ રાખે. જે ભાવ વિનાના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીયળ, વગેરે સર્વે આકાશના કુલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખે. મેં નરકનું નારકીપણે તીક્ષણ દુઃખ અનુભવ્યું છે, તે વખતે કોણ મિત્ર હતું તેમ માનીને શુભ ભાવના રાખે. સુરશૈલ (મેરૂ પર્વત ) ના સમૂડ જેટલે આહાર ખાઈને પણ તને સંતોષ ન વળે. માટે ચતુર્વિધ આહારને ત્યાગ કરી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં પ્રાણીને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુર્વિધ આહારને ત્યાગ કર. કઈ પ્રકારના જીવ સમુદાયને વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારને ત્યાગ કરી જે આહારનો ત્યાગ કરવાથી દેવેનું ઇંદ્રપણું પણ હાથના તળીયામાં હોય તેવું થાય છે, અને મેક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકાસ્ના આહારને ત્યાગ કર. જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એ જીવ પણ નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. સીઓ મળવી સુલભ છે, રાજય મળવું સુલભ છે, દેવપણું પામવું સુહા છે, પણ દુર્લભમાં દુર્લભ નમસ્કાર મહામંત્ર પામ અતિ દુર્લભ છે, તેથી મનની અંદર નમસ્કાર મંત્રનું સ્મરણ કર. Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ - - એક ભવમાંથી બીજા ભવમાં જતાં જતાં ભાવિકેને નમસ્કાર મંત્રની સહાયથી પરભવને વિષે મનવાંછિત સુખ સંભવે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર તું સ્મરણ કર. જે નમસ્કાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી એટલે થાય છે, અને જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સમરણ કર આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકલ પાપ સરાવીને આ નમસ્કાર મંત્રનું તું સેવન કર. - પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્યું હતું. તેની સ્ત્રી રત્નાવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી. ત્યાંથી ચવીને અને મોક્ષે જશે.” મરણ સમયની શુભ ભાવના આ છે. શુભ ચિંતવન કરવાની ભલામણું મારે દેડ પડી જાય તે સમયે મારી પછવાડે કેઈ રૂદન કરે, અગર શેક પાળે–પળાવે, પાણી ઢળે, છ કાયની વિરાધના કરે, તેમાં મારે લેવા દેવા નથી, મારા શરીરને સંસ્કાર કરે તેમાં પણ મારે દેવા નથી. વ્યવહારથી જે કઈ કરે તે તેઓ જાણે. ” કુટુંબીઓને રડવા-કુટવાની ના પાડવી, શેક પાળવાની ના પાડવી. મરણ પછવાડે જે જે આરંભાદિક કાર્યો મેડના પ્રભાવથી કરે તેને નિષેધ કરે. તે છતાં કદાચ પાછલા કુટુંબીઓ કરે તે પછી મરનારને દેષ કે પાપબંધન થાય નહિ, અને તેમ ન કહેવામાં આવે તે તેની ક્રિયા મરનારને લાગે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે–અવિરતિપણાને લીધે એકેન્દ્રિય જીવોને પણ અઢાર પામસ્થાનક લાગે છે. માટે તમામ - વરંતુ સિરાવીને પાછળ પણ પિતાના નિમિત્તે કર્મબંધનની જે–જે કિયાઓ કરવામાં આવે તેમ હોય તે તેની ના પાડવી. પાડવી. એના પ્રભાવથી થી કે પાપ ધન શા કાચ પાછલા Page #469 -------------------------------------------------------------------------- ________________ શુભ ચિંતવન કરવાની ભલામણ ૪૩ જે જેનું ચિત્ત સંસારના પદાર્થોમાં આસક્તિવાળું છે અને પોતાના સ્વરૂપને જે જાણતા નથી, તેવા જીવને મૃત્યુ ભયમય છે, પરંતુ જેઓ પિતાના સ્વરૂપમાં રમણતા કરનાર છે અને સાંસારિક પદાર્થોમાં રા ય. વાળા છે, તેવા જીવેને તે મૃત્યુ એ એક હર્ષનું નિમિત્ત છે. તેઓ તે એમ જ વિચારે છે કે આયુષ્યકર્માના નિમિત્તથી જ આ દેડનું ધારણ કરવાપણું છે, અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મના પુદ્ગલે નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે, મારે આત્મા તે અનાદિકાળથી મરણ પામ્યું નથી અને મરશે પણ નહિ પરંતુ પુણ્યશાળી આત્માને તે આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહને ત્યાગ કરે. અને શુભ કર્મોનાં પ્રભાવથીસમાધિના પ્રભાવથી બીજી ગતિમાં નવીન સુંદર શરીર ધારણ કરવું જેને મરણ કહેવાય છે. તેમાં શેક શાને હેય ? તેમાં તે આનંદ જ માનવાને છે. જેમ કેઈ માણસને એક સડી ગએલી ઝુંપડીને છેડી દઈ બીજા નવીન મહેલમાં જઈને વસવું હોય, તે તે માણસને શેક નહિ થતાં આનંદના ઉભરા હોય છે. તેવી જ રીતે આ આત્માને આ ખંડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝુંપડીનો ત્યાગ કરી નવા દેડરૂપ મહેલને પ્રાપ્ત કર, એ મહા ઉત્સવનો અવસર છે. તેમાં કઈ પ્રકારની હાનિ છે જ નહિ કારણ કે જે આવા પ્રકારનું ઉત્તમ સમાધિ મરણ થાય તે હે ચેતન ! તે મરણ ઉત્તમ ગતિને આપનાર છે. બાકી વિચાર કર. અત્યાર સુધી સમાધિ વિના પરવશ પણે અનંતીવાર નરક તિર્યંચાદિકગતિમાં મરણ કર્યા છે. અસહ્ય દુઃખ સહન કર્યા છે, માટે આવા ઉત્તમ પ્રકારના સમાધિ મરણથી આનંદ માની તમામ વસ્તુ સિરાવી પાછળના સંબંધી છે રાગના જોરથી કર્મબંધન ન કરે તે માટે પાકી ભલામણ કરજે પછી કદાચ મેહના જેરથી તેઓ જે કાંઈ કરશે તેમાં તને તે પાપની ક્રિયાઓ લાગશે નહિં. તે ચોક્કસ લક્ષમાં રાખજે. મનની પ્રસન્નતા એ જ ચિત્તની શુદ્ધિનું મુખ્ય સાધન છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ . શ્રી વિધિ સંગ્રહ - ચારે ગતિના છનાં ખામણું હું ધન્ય છું, કેમકે અપાર ભવસમુદ્રમાં ભટક્તાં મને ચિંતામણિ રત્ન સમાન જિનૅ ભગવંતના ધર્મની પ્રાપ્તિ થઈ. ૧ - નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં ભવ (જન્મમરણ) ' રૂપચક મધ્યમાં ભટકતાં મેં મેહના વશથી જે કોઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. ૨ સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં નારકીને ભવમાં કેઈપણ નારકી જીવને દુઃખ દીધું હોય તે તેને પણ હું નમાવું છું. ૩ વળી નારકીના ભાવમાં મેં કર્મના વશથી નારકીના જેને પરસ્પર મસળવું, ચરવું, ફેકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તે જીવને પણ હું ખમાવું છું. ૪ નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનાર (પરમાધામીના ભાવમાં ) મૂઢ અજ્ઞ મારા જીવે નારકીના જીને દુખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. ૫ હા ! હા! પરમાધામીના ભાવમાં મૂઢ મારે જીવે કી નિમિત્તે કરવત, તલવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન; મારણ મંત્રપલન, વૈતરણતારણ, કુંભીપાચન રૂપ ઘણા દુઃખ નારકી જીને દીધાં તે દુઃખને હું જાણતું નથી. ૬ પરમાધામીના ભાવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલાં મેં જે કાંઈ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. ૭ તિર્યંચને વિષે ક્ષારાદિ પૃથ્વી, અપ, તેલ, વાઉ, પ્રત્યેક અને સાધી રણ વનસ્પતિકાયના ભામાં મેં સ્વ, અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વકાયાદિક જીને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૮. શંખ પ્રમુખ બેઈદ્રિય, જી પ્રમુખ તેઈદ્રિય, માખી પ્રમુખ ચૌરિદ્રિયના ભામાં મેં જે જીવેનું ભક્ષણ કર્યું હોય અને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું છું. હું Page #471 -------------------------------------------------------------------------- ________________ ચાર અતિ જીવનાં ખામણું ૪૪૫ * ગર્ભજ, સંમૂર્ણિમ જલચર પચેદ્રિયના માં મચ્છ. કાચબા, સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મેં આડારને માટે જીવેને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૧૦ વળી જલચર જીવના ભામાં ગયેલા મેં ઘણું પ્રકારના અને દેખીને ઘણીવાર છેદન-ભેદન કીધાં હશે તેને પણ હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. ૧૧ ગર્ભજ-સંમર્ણિમ સર્વ પ્રમુખ ઉરપરિસર્પ, વાનર પ્રમુખ ભુજપરિસર્પ–કુતરા, બિલાડા પ્રમુખ સ્થલચર પચેંદ્રિય તિર્યંચના ભામાં મેં જે જીવેને છિન્ન ભિન્ન કરી દુઃખી કીધા અને ખાધા તેને પણ હું ખમાવું છું. ૧૨ આ જીવ ઘાતકાદિ અશુભકર્મથી શાલ, સિંહ, સંગ્ર, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક શ્વાપદ જાતિમાં ઉત્પન્ન થયેલ મારા જીવે જે જીને છિન્નભિન્ન–વિનાશ કીધા તેને પણ હું ખમાવું છું. ૧૩ હલા, ગીધ, કુકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, કાબરી, ચકલાદિ સંમૂર્ણિમ ગર્ભજ ખેચર પંચેન્દ્રિય ભવેને વિષે, મેં ભૂખને વશ થઈ કીમીય પ્રમુખ જીના ભક્ષણ કીધાં તેને પણ હું માનું છું. ૧૪ મનુષ્યના ભામાં રસેંદ્રિય લંપટ મુઢ પારધીની કીડા (શીકાર) ને કરનારા મેં જે જીવેને નાશ કીધે તેને પણ હું ખમાવું છું. ૧૫ વળી રસમાં ગૃદ્ધ થયેલા મેં શરીરની પુષ્ટિના લાભથી મધ, માંસ સેત (મધ) માખણ, અથાણું, વાસીરેટલી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બેઈન્દ્રિયાદિક નો વિનાશ કીધે હેય તેને પણ હું માનું છું. ૧૬ વળી સ્પશેદ્રિયમાં લંપટ થયેલા મેં કન્યા, સધવા, કે વિધવારૂપ પરરી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીવને દુખી અને વિનાશ કીધા હોય તેને પણ હું ત્રિવિધ મન વચન કાયાએ ખમાવું છું. ૧૭ વળી ચક્ષુઈદ્રિય, ધ્રાણેન્દ્રિય, શ્રોસેંદ્રિયના વશમાં પડેલા મેં જે છને દુઃખને વિષે પાડ્યા હોય તે જીવેને પણ હું ત્રિવિધ ત્રિવિધે અમાવું છું. ૧૮ . . . . Page #472 -------------------------------------------------------------------------- ________________ 1. શ્રી. વિધિ સંગ્રહ વળી મારે જીવે માનભંગથી, ક્રોધના વશથી, આક્રમણ (દબાવી) કરીને જે જીવોને મારી આજ્ઞા મનાવી તેને પણ ત્રિવિધ ખમાવું છું. ૧૯ સ્વામિ (રાજ્યાદિ અધિકારી ) પણું પામીને મેં અપરાધી અને નિરપરાધી જીવેને બાંધ્યા, ઘાયલ કર્યા. માર્યા તેને પણ ત્રિવિધે હું ખમાવું છું, ૨૦ દુષ્ટ એવા મેં ક્રોધથી અથવા લેભથી કેઈપણ મનુષ્યને કુડું કલંક દીધું હોય તેને પણ ત્રિવિધે હું નમાવું છું, ૨૧ - હમણું ભાવમાં પ્રાપ્ત થયેલા મેં કઈ પણ જીવ સાથે પરપરિવાદાદિકીધાં હોય કેઈની ચાડી ચુગલી કીધી હોય તેને પણ હું ત્રિવિધે ખમાવું છું. ૨૨ અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને શુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનેથી પણ નથી સાંભળે. ૨૩ વળી પરલેકની પિપાસા વાળા મેં અનેક જીવને ઘાત કર્યો હોય કે જેથી હું અનેક જીના દુઃખને હેતુભૂત થયે હોઉં તેને પણ હું ખમાવું. છુ ૨૪ આર્યદેશમાં પણ કસાઈ પારધી, ડું બ ધીવરાદિ માછીમાર હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જીને વિનાશ કર્યો હોય તેને પણ ત્રિવિધે હું નમાવું છું. ૨૫ મિથ્યાત્વથી મહિત અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જેના વધ કરાવ્યા હોય તેને પણ હું નમાવું છું. ૨૬ વેલડી આદિ વનને દાવાગ્નિ દઈને જે ને બાળ્યા હોય, તેને પણ હું અમાવું છું. ૨૭ મેં ઉલંકપણે કર્મભૂમિને અંતરપાદિને વિષે જે જીવોને વિનાશ કર્યો હોય તેને પણ હું ખાવું છું. ૨૮ - દેવના ભવને વિષે પણ મેં ક્રીડના પ્રયોગથી, લેભ બુદ્ધિથી જે જીવેને દુઃખી કીધા હોય તેને પણ ત્રિવિધે હું માનું છું ૨૯ Page #473 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ તેત્ર પ્ર. ૧૭ ભવનપતિને વિષે તામસભાવમાં વતે છતે નિચપણથી હણાયેલા એવા મેં જે જીવેને દુઃખી કીધા હોય તેને પણ હું ખમાવું છું ૩૦ ચંતરના ભાવમાં પણ મેં કીડના પ્રયોગથી જે જીવને દુઃખ ઉત્પન્ન કૌધાં હોય તેને પણ હું નમાવું . ૩૧. જ્યોતિષમાં ગયેલે પણ વિષયમાં મેહિત-મૂઢ મેં જે કંઈ જીવને દુઃખ કીધા હોય તેને પણ હું ખમાવું છું. ૩૨ આભિગિક દેવમાં પ્રાપ્ત થયેલી પરિદ્ધિમાં મત્સરવાળા, લેભથી પરાભવ પામેલા, મેહમાં વશીભૂત મેં જે જીવને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું છું. ૩૩ આ ચાર ગતિમાં મેં જે કંઈ જીવને પ્રાણ થકી મુક્ત કીધા, દુઃખમાં પાડ્યા હોય તે બધાને હું ખમાવું છું. ૩૪ | મેં જે જે અપરાધ કીધા છે તે તે બધા અપરાધને હે જી ! મધ્યસ્થ થઈને, વેર મૂકીને ખમે અને હું પણ ખમું છું. ૩૫ આ સંપૂર્ણ જીવલેકમાં મારે કોઈ પણ દેષ નથી, હું જ્ઞાનદર્શન– સ્વભાવવાળે છું, એક છું. મમત્વભાવ રહિત છું. ૩૬ મને અરિહંત અને સિદ્ધનું શરણ થાઓ; સાધુ અને કેવલી ભાષિત ધર્મ મને પરમ મંગલિક થાઓ, કર્મક્ષયનું કારણ એવા પંચ પરમેષ્ઠિનું શરણ મને થાઓ. ૩૭ આ ખામણા ચાર ગતિમાં રહેલા જીવોને ભાવશુદ્ધિ અને મહાકર્મક્ષયનું કારણ છે. વીતરાગ સ્તોત્ર-પ્રકાશ ૧૭ સ્વકૃત દુષ્કૃત ગëન, સુકૃતં ચાનુદયન; નાથ ! ત્વચરણેયામિ, શરણું શરણેઝિત ૧ હે નાથ ! મેં કરેલાં દુષ્કર્મની ગહ કરતે અને સુકૃતની અનુમેદના કરતે સહાય વગરને હું આપના ચરણનું શરણ અંગીકાર કરું છું. Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ મનેવાકાર્ય જ પિપે, કુતાનુમતિકારિ, . મિથ્યા મે દુષ્કત ભૂયાદ-પુનઃ ક્રિયાન્વતમ. ૨ ૧. કરણ-કરાવણ અને અનમેદનથી મન-વચન અને કાયા વડે થયેલાં મારાં પાપ નિષ્ફલ થાઓ, અને તેનાં પાપે ફરીથી નહિં કરીશ તેવી ધારણા કરુ છું. યસ્કૃત સુકૃતં કિંચિ, રત્નત્રિત્રયનેચરમ, તત્સર્વમનુ મચેડર્ડ, માર્ગમાત્રાનું સાર્યપિ. ૩ હે પ્રભુ ! આપના માર્ગને અનુસરનાર એવા જ્ઞાનાદિક રત્નત્રયીના વિષયવાળું મેં જે સુકૃત કર્યું હોય, તેની અનુમંદન કરૂં છું. સર્વેષા મીંદાદીનાં, એ યર્ડસ્વાદિક ગુણ " અનુદયામિ ત તું, સર્વ તેષાં મહાત્મનામ, ૪ સર્વે અરિહંત, સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ એ પાચેના અરિહંતપણું વગેરે જે જે ગુણે મહાત્માઓમાં રહેલા હોય તેમનાં સર્વ ગુણની અનુમોદન કરૂં છું. ત્યાં ત્વફલભૂતાન, સિદ્ધારૂછાસનતાન મુનીન ત્વછાસન ચ શરણું, પ્રતિપનેડસ્મિ ભાવતઃ ' હે વીતરાગ પ્રભુ! હું આપનું, આપની બતાવેલી કિયાના ફળરૂપ સિદ્ધ ભગવાનનું, આપના શાસનમાં રક્ત થયેલ મુનિવરેનું અને આપના શાસનનું અંતઃકરણથી શરણ પામે છું. ક્ષમાયામિ સર્વાન, સત્ત્વાન, સર્વે ક્ષામ્યન્ત તે મયિ, મૈત્ર્યસ્તુ તેષુ સર્વેષ, ત્વદેક શરણસ્ય મે ૬ હે વીતરાગ ભગવાન ! હું ચોરાશી લાખ એનિના સર્વ જીવોને ખમાવું છું. અને સર્વ જી મને ખમે, આપના શરણમાં રહેલાં મને સર્વ પર મૈત્રી હો. ' - અ. એ કે હું નાસ્તિ મે કચિન-ચાહમપિ કસ્યચિ - - (દધિ શરણ સ્વસ્થ, મમ દૈન્ય નકિચન. ૭ Page #475 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના હે વીતરાગ ભગવત ! હું એકલું જ છુ, મારૂં પણ કોઈના નથી, આપના શરણમાં રહેલેા હાવાથી દીનતા નથી. કાઇ મને યાવનાપ્તામિ પદી, પરાં દનુ ભાવજામ; તાવયિ શરણ્યત્વ, મા મુચ શરણશ્રિતે. હે પ્રભુ ! આપની કૃપાથી શ્રેષ્ઠ જે મહાપદવી અથવા મુક્તિને હુ જ્યાં સુધી ન પામું ત્યાં સુધી તમારા શરણે આવેલા મારા પરથી વાત્સલ્યભાવ ન છેડશેા. નથી, હું જરા પણ અતિમ સાધના શ્રી જિન કથિત જ્ઞાન-દન-ચારિત્ર તથા વીની આરાધનામાં તત્પર મારી અંતરાત્મા એક જ છે. એ જ મારે છે. આ સિવાય અન્ય સને મે ત્યજી દીધાં છે. રાગ-દ્વેષ મહામેાડુ અને કષાયરૂપ કારમા મલને ધોઈને હું અત્યારે નિલ બન્યો છું. આ કારણે હું સાચા સ્નાતક થયે છું વળી સ` જીવા મને ક્ષમા આપે. કાણુ કે હુ સ જીવાને ખમાવુ છુ. મારે આત્મા હાલ શાન્ત છે. મારે કોઈની પ્રત્યે વૈર વિરોધ નથી. કેઈ કાલે વાસ્તવિક રીતિએ મારા ચેતનનું સ્વરૂપ આત્માની સાથે સબંધ રાખી શકે તેમ નથી એવી પર વસ્તુઓને અત્યાર સુધી મારી નજીકની માની લીધી. પેાતાપણાની બુદ્ધિથી મેં એ વસ્તુઓને જાણી હતી. હાલ તે પૌદ્ગલીક પર વસ્તુઓને હું વાસરાવી દઉં છુ. ત્રિલોકનાથ મહાત્મા શ્રી તીર્થંકર દેવેશ, પાપમલથી સથા રહિત શ્રી સિદ્ધભગવતા તથા શ્રી જિનેશ્વર પ્રણીત ધમ અને શ્રી સાપુરૂષો મને મગલ રુપ અનેા. ત્રણેય લેકમાં આ ચાર જ વસ્તુઓ શ્રેષ્ઠતમ છે. ચાર તત્ત્વા જ શરણુ સ્થાન છે. આથી ભવના ભ્રમણથી ડરેલા હુ' આ શરણાને સ્વીકારુ છું. આ હું અત્યારે સવ લાલસાએથી નિવૃત્ત છું. મનના દુષ્ટ વિકલ્પેને મે એકદમ રોકી લીધા છે. હાલ હું જગતના સર્વ પ્રાણી વને બંધુરૂપ ગણું છું. સ સ્ત્રીએ મારે મન માતા સમાન છે. તેને હું પુત્ર છું. સર્વાં પ્રકારના યોગોના નિરોધ કરનાર હું શુદ્ધ સામાયિકમાં વિ. સ. ર૯ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રી વિધિ સંગ્રહ રહું છું અને સર્વ ચેષ્ટાઓ છેડી દેનારા અને તે સિદ્ધ ભગવતે ! કરુણ દષ્ટિથી નિહાળે. આ ભવમાં કે અન્ય ભવમાં મે જે કાંઈ દુકૃત આચર્યું હોય તે સર્વે દુષ્કૃતને સંવેગભાવથી ભાવિત બનેલે એ હું આ અવસરે વારંવાર નિંદું છું. સર્વ પ્રકારના પરિગ્રહને મૂકીને હું વિશુદ્ધ બન્યું છું. અત્યારે મારી મનેવૃત્તિ (ભાવના) આ છે. મારી વર્તમાન સ્થિતિના તવને કેવળજ્ઞાની ભગવંતે સાક્ષાત્ જાણી શકે છે. કેવળ મેક્ષની જ એક ઈચ્છાથી હું સંસારના સર્વ સંબંધથી અળગે બન્યું છું. જન્મમરણરૂપ મહા દુઃખને નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવના શરણે મેં મારા આત્માને સેંપી દીધેલ છે. તેથી તેઓ મને કર્મના નાશમાં સહાયભૂત બને. –૦-૦–– અંત સમયની અણમોલ આરાધના [ માંદગીના સમયે લાંબી આરાધના કરી શકે તેવું ન હોય, તેવી આરાધના કરાવનાર પણ ન હોય તે આ ટૂંકી (નાની) આરાધના આરાધક આત્માને ઉપયેગી નીવડશે. નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજ્જાયાણું, નમો લેએ સવ્વસાહૂણં, એસે પંચ નમુક્કારે, સવ્વ પાવ૫પુસણ, મંગલાણં ચ સસિં પઢમં હવઈ મંગલં. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છટૂઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અગીયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન ચૌદમે પૈશૂન્ય, પંદરમે રતિ અરતિ, સેલમે પરપરિવાદ, સત્તરમે માયા મૃષાવાદ અઢારમે મિથ્યાત્વશલ્ય, આ અઢારે પાપસ્થાનકમાંથી મારા જીવે જે કોઈ પાપસ્થાનકે સેવ્યાં હેય, બીજા કોઈ પાસે કરાવ્યા હોય, કોઈ કરતાં હોય તેને સારે માન્ય હોય તે સર્વે હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું. | સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનરપતિકાય, ચૌદ લાખ સાધારણ Page #477 -------------------------------------------------------------------------- ________________ અંત સમયની અણમોલ આરાધના ૪૫૧ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચઉન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, આ રાશી લાખ જીવાનિના કેઈપણ જીવની મેં વિરાધના કરી હોય, બીજા કેઈની પાસે કરાવી હેય, કોઈ કરતા ને સારે માન્ય હોય, તે સર્વેને હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધ મિચ્છામી દુક્કડં માંગું છું. ગયા ભવમાં કે આ ભવમાં મેં જે કોઈ પાપ કરવાના સાધનો, હથિયારે, (સૂડી, કાતર, ચપુ, તલવાર, છરી વગેરે) વસાવ્યા હોય તેને હવે હું સિરાવું છું. તેની સાથે હવે મારે કઈ સંબંધ નથી. હું એકલું છું. મારે આત્મા શાશ્વત છે. જ્ઞાન દર્શન ચરિત્ર વગેરે. ગુણવાળે છે. તે સિવાયના બીજા ભવે મને મલ્યાં છે તે બધાંય નાશવત છે. પત્નિ, પુત્ર, પૈસે, પરિવાર, બંગલે, મેટર વગેરે અને આ. ભેગા કરેલા સુખના સાધને જેને સંગ છે તેને વિયેગ જરૂર છે. અત્યાર સુધીમાં મારા આત્માએ જે કાંઈ દુઃખની પરંપરા ભેગવી. છે, તેનું કારણ એક જ છે કે સંગ. માટે હવે હું સર્વ સંગને સંબંધને, માયાને, મમતાને દરેક વસ્તુમાં કરેલા મારાપણાને સિરાવું છું. હવે હું સાર થઈને આ પથારીમાંથી (પલંગમાંથી ) ન ઉઠું ત્યાં સુધી હવે મારે આ કાયાને પલંગ સિવાય કેઈને સંબંધ નથી. તે બધાને હું સિરાવું છું. અને હવે હું મારા જીવનમાં દેવ ગુરુ અને ધર્મને ધર્મ તરીકે સ્વીકારું છું. ચારિ મંગલ-અરિતા મંગલં, સિદ્ધામંગલ, સાહુ મંગલ કેવલિ પન્ન ધમે મંગલં, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે કહેલા ધર્મને આ ચારને હું મારા જીવનમાં મંગલ તરીકે સ્વીકારું છું. ચારિ લગુત્તમા–અરિહંતા લગુત્તમા, સિદ્ધા લેણુત્તમાં સાહું લગુત્તમા, કેવલ પનો ધમે લગુત્તમો, અહિંત ભગવાન Page #478 -------------------------------------------------------------------------- ________________ : શ્રી વિધિસંગ્રેડ સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે કહેલે ધર્મ આ વસ્તુ જગતમાં ઉત્તમોત્તમ છે તેને હું સ્વીકારું છું. ચારિ શરણું પવનજામિ–અરિહંતે શરણે પવનજામિ, સિધ્ધ શરણે પવજામિ, સહુ શરણે પવનજામિ, કેવલિ પન્મત્ત ધમ્મ શરણું પવનજામિ. અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે પ્રરુપેલે ધર્મ આ ચારને હું મારા જીવનમાં શરણ તરીકે સ્વીકારું છું. અરિહતે સહદે, જાવજવં સુસાહૂણે ગુણે, જિણ પન્મત્ત તત્ત, ઈએ સમ્મત્ત મએ ગન્ડિ. આ ગાથા ત્રણવાર સંભળાવવી. ખમિઆ ખમાવિઆ મઈ ખમિએ સવ્વ જીવનિકાય, સિદ્ધહ શાખ આલેયણહ, મુઝહ વૈર ન ભાવ. સવે જીવા કમ્યવસ, ચઉદહ રાજહ ભમંત, તે મે સવ્વ ખમાવિઆ, મુક્ઝવિ તેહ ખમત. જે જે મહેણ બધું, જે જે વાણુ ભાસિઅ પાવું, જે જે કાણ કર્યા, મિચ્છામિ દુક્કડં તસ્ય. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ. પ્રધાન સર્વ ધર્માણ, જૈન જયતિ શાસનમ્. (પછી ધીમા અવાજે “સમરે મંત્ર” આ ગીત પણ સંભળાવવું.) નમસ્કાર–મહામંત્ર-છંદ સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂરવને સાર, એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર, સમરે૧ સુખમાં સમરે દુઃખમાં સમરે, સમરે દિવસ ને રાત, જીવતાં સમરે મરતાં સમરે, સમરે સૌ સંઘાત, સમર૦ ૨ યેગી સમરે ભેગી સમરે, સમરે રાજા રંક, દેવે સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશંક. સમર૦ ૩ અડસઠ અક્ષર એહના જાણે, અડસઠ તીરથ સાર, આઠ સંપદાથી પરમાણે, અડ સિદ્ધિ દાતાર. સમારે. ૪ : નવપદ એડના નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, - વીર વચનથી હૃદયે સ્થાપે, પરમાતમ પદ આપે. સમર ૫ ' X Page #479 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ શાન્તિ વિધિ ૪૫૩ -: ગ્રહ શાન્તિ વિધિ : પ્રહ | તીર્થકર પ્રભુ પૂજા પુષ્પ જાપનું પદ નંગ રવિ ૬ | લાલ ૩૪ હી નમો સિદ્ધાણં | માણેક સોમ ૮. વેત, ,, નમો અરિહંતાણું માતી નીલમ ૧૩-૧૪-૧૫-૧૬-૧૭ ૧૮-૨૧-૨૪ ૧-૨-૩ -૪-૫-૭-૧૦ | : હીરા - શાન અકલ - - - અકલ . લસ ગી સ અકલ. મંગલ ૧૨ લાલ , નમે સિધાણ પરવાળે ડમરે ,, , નમો ઉવજઝાયાણું (પાનું ) 1 , , નમો આયરિયાણું પિખરાજ ધળા ,, ,, નમો અરિહંતાણું શનિ ૨૦ કાળ , , નમે લોએ સવ્વસાહૂણં. રાહુ | ૨૨ કાળા ,, , નમે એ સવ્વસાહૂણે. કેતુ | ૧૯-૨૩ કાળ , , નમો લોએ સવ્વસાહૂણં 16 ૧ ક્યા ગ્રહની પીડામાં ક્યા ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કેવા રંગના કુલેથી કરવી અને કયા મંત્રનો જાપ કરે? તે બતાવેલા યંત્રથી સમાય તેવું છે. ૨ જે ગ્રહ નડતો હોય તેના કેઠામાં જે ભગવાનના આંક મૂકેલા છે તે ભગવાનની લખેલા રંગવાલા કુલથી પૂજા કરવી. અને સામે જાપનું પદ લખેલ છે તે રીતે એક નવકારવાલી રોજ ગણવી. ૩ આ સિવાય પણ ગ્રહને જાપ અનેક રીતે કરી શકાય છે. પરંતુ હાલમાં આ ત્રણ રીત પ્રચલિત છે. રીત ૧ લી–એકલા ભગવાનના નામને હી પઢપ્રભ સ્વામિને નમઃ રીત ૨ જી–એકલા ગ્રહના નામને y , સૂર્યાય નમઃ રીત ૩ જી–ભગવાન અને ગ્રહના નામને, , પદ્મપ્રભ સ્વામિને શ્રી સૂર્યાય નમઃ Page #480 -------------------------------------------------------------------------- ________________ - ૪૫૪ શ્રી વિધિ સંગ્રહ ૪ ભગવાનના નામના જાપમાં ભગવાનના નામની આગળ ૩૪ હીં” ને પાછળ સ્વામિને નમઃ લગાડવાથી તે પદ બની શકે. $ હી મુનિસુવ્રત સ્વામિને નમઃ ત્યારે કેટલાક ભાવિકે ગ્રહના નામ પ્રમાણે છેસૂર્યાય નમઃ, ૐ ચન્દ્રાય નમઃ, ૐ મંગલાય નમઃ, ૐ બુધાય નમ:, ૐ ગુરવે નમ:, ૐ શુક્રાય નમ: # શનૈશ્ચરાય નમઃ ૐ રાખુવે નમઃ, ૩ કેત નમઃ આ રીતે માલા ગણે છે. ૫ જેને બધાય ગ્રહ નડતા હોય તે ભાવિકે તે તે ગ્રહની શાંતિ માટે દરેક રંગના ફુલેથી ૨૪ તીર્થકર ભગવંતવાળી વીશીની પૂજા કરવી અને ૩ હીં અસિઆઉસાય નમઃ આ પદની નવકાર વોલી ગણવી. ૬ નવગ્રહ તીર્થકર ભગવંતના ભક્ત (સેવક ) છે એટલે તીર્થકર ભગવંતની પૂજા અને જાપ કરવાથી તેઓ આપોઆપ અનુકૂલ બની વિન દૂર કરે છે. કઈ પણ ગ્રહના જાપ કરતાં પહેલા આરાધકે એ ગ્રહની વિશેષ શાંતિ માટે એક બાંધા પારાની નવકારવાલી પ્રથમ ગણવાની જરૂર છે. આ આદેશ ગ્રહશાંતિ સ્તોત્રકારને છે. સાધકે જાપમાં ધ્યાન રાખવા જેવી બાબતે મુખ્ય પ્રકારે શાંતિક | પૌષ્ટિક આકર્ષણ વશ્ય - - ૧-વસ્ત્ર શ્વેત ત લાલ | લાલ ૨–દિશા ૩-માળા | પશ્ચિમ નઋત્ય ' ઈશાન | ઉત્તર સ્ફટિક અથવા | મેતી-સ્ફટીક | પ્રવાલ કે લાલ | પ્રવાલ કે લાલ ચાંદીસુતર | ચાંદીસુતર રંગની | રંગની મધ્યમ અનામિકા મધ્યમા–ટચલી કનિકા–ટચલી અનામિકા એથી ૪–આંગળી પ–ધ્યાનપણે શ્વેત શ્વેત લાલ | લાલ | ૬-પલ્લવ સ્વાહા-સ્વધા | સ્વાહા-સ્વધા વષત્ર વષર્ Page #481 -------------------------------------------------------------------------- ________________ -- -- --- -- ----- -- - દિલમોના ધાડમાં રાત્રિના ચોઘડિઓ રવિણમ બુધ ગુરુ શુક શક્તિ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ! લ ફાળે ઉદવેગ)અમૃતરસંગ ાલાલ રામ લાશિમ ચલ કાળ ઉદવેગ અમૃતરાગ. IMJરગ લાભ શુભ. ચલ કાળ કા ઉગાઅમૃતીરૌગ લાભ શુભ ચલ ! શંભJચલ કાળ ઉદગાઅમૃતાગ લાભ રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગીકૃત ઉદગમ સંગ લાભ શુભ ચલ કાળ | યુ૦િ સોમ મંગળ બુધ ગુરુ છે શm] ચલ કાળ ઉદવેગ અમૃત રોગ, ગુલામ ત) રોગ લાભ શુભ ચલ [કાળ ઉદહેગા ચિલ | ડાળ ઉદઘેગામૃત રોગ. લાણJશા રિોગ લાભ શુભ ચલ ! કાળ Bri jઉદવેગ અમૃત રોગ લાભ શુભ લાભ શાબ ચલ કાળ ઉદઅંતરિક ઉદāગીત રોગ લાભ શુભ ચલ કા શાસTયલ કાળ ઉદવેગ અમૃતવાલા દિવસ–રાત્રિના ચોઘડીયા - સમજણ – ચેઘડીઓ જોવાની રીતમાં કેટલાક જીજ્ઞાસુઓ ૧૨ કલાકના સરખા આઠ ભાગ કરી ચેઘડીઓ જુએ છે. એટલે તેઓ ૧-૧ કલાકનું દરેક ઘડિયું હોય એમ સમજે છે. પણ ખરી વાત એ છે કે સૂર્યોદયથી–સૂર્યાસ્ત સુધીના અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયના સરખા આઠ-આઠ ભાગ કરી તે પ્રમાણે આઠ ચેઘડી જોવાના હેય છે, ચેઘડીઓને સમય એક સરખે નથી . સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રમાણે ઓછો વત્ત થાય છે. જે રીતે દિવસના ચેઘડીઓ જોવાય છે, તે જ રીતે રાત્રિના ચોઘડીઓ જોવા. આટલું ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ૪૫૫ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી સૂતક વિચાર ઋતુવતી સ્ત્રી—દિન ૩ અડકે નRsિ, દિન ૪ પ્રતિક્રમણાદિક કરે. નહિ. ( ઉપધાનવાળી શ્રાવિકા અને સાધ્વીજીએ માટે ઉભયટક આવશ્યક નિયત હૈાવા આદિ કારણે અશકય પRsિાર છે. ) તપશ્ચર્યા ગણાય, દિન પાંચ પછી પૂજા કરે, રાગાદિ કારણે ૩ દિવસ પછી, રૂધિર જણાય તે વિવેકથી પવિત્ર થઇને જિનદર્શન, જિનપ્રતિમાજીની અગ્રપૂજા કરે. અંગપૂજા ન કરે. સાધુને પડેલાભી વહેરાવી શકે. શ્રી વિધિ સંગ્રહ જન્મ સબંધમાં—પુત્ર જન્મે તે ૧૦ દિન અને પુત્રી દિવસે જન્મે તે ૧૧ દિન અને રાત્રિએ જન્મે તે ૧૨ દિનનું સૂતક લાગે. ઘરના માણસા ૧૨ દિન સુધી પૂજા ન કરે. જુદા જમે તે ખીજાનાં ઘરના પાણીથી પ્રભુ પૂજા કરે. દિન ૧૨ સુધી આહાર ન લે. સુવાવડ કરનારી– કરાવનારી પ્રગટ મેલીને નવકાર ન ગણે, સુવાવડી એક માસ અને ૧૦ દિવસ જિનપૂજા ન ફરે. એક માસ સુધી દ્દન ન કરે તેમ સાધુને ન પડિલાશે. ગેત્રીને ૫ દિનનું સૂતક લાગે. ગાય-ભેંશ-ઘેાડી–ઉંટ ઘરે પ્રસરે તે ૨ દિન. અને વનમાં પ્રસવે તે ૧ દિનનું સૂતક. ભે શનુ દૂધ દિન ૧૫ પછી, ગાય અને ઉંટડીનુ દુધ દિન ૧૦ પછી અને ખકરી ઘેટીનું દુધ દિન ૮ પછી કલ્પે. નિશ્રાના દાસ-દાસીના જન્મ કે મરણનુ સૂતક દિન ૩. મૃત્યુ સંબંધમાં—દિન ૧૨ સુધી ઘેર જમનારા પૂજા ન કરે. અને દિન ૧૨ સુધી સાધુ તેનેા આહાર ન લે. જુદા જમનારા જુદા ઘરના પાણીથી પૂજા કરે. મૃતક પાસે સુનારા અને કાંધિયા દિન ૩ સંઘો કરનારા દિન ૨, સાથે જનાર દિન ૧ જિનપૂજા ન કરે. પ્રતિક્રમણાદિક એ દિન મનમાં કરે. મૃતકને અડકયા ન હાય તે। સ્નાન કરવાથી શુદ્ધ થાય. જન્મે તે દિવસ કે દેશાંતરે મૃત્યુ થાય તે ૧૦ (?) દિન. આઠ વર્ષનું આાળક મરે તે ૮ દિન. જેટલા મહિનાના ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે. ગાય આદિનુ ઘરે મૃત્યુ થાય તે કલેવર લઈ ગયા ખાદ ૧ દિવસ અને અન્ય તિય ચનુ ક્લેવર લઈ જાય ત્યાં સુધી સૂતકનો વ્યવહુાર છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ વિચાર ૪૫૭ સમ્પૂમિ જીવા સંબંધી——ગાયના મૂત્રમાં ૨૪ પહેાર પછી, ભેંસના મૂત્રમાં ૧૬ પહેાર પછી, બકરીના મૂત્રમાં ૧૨ પહેાર પછી, ગાડરના મૂત્રમાં ૮ પહેાર પછી, અને–નારીના સૂત્રમાં અંતર્મુહૂત બાદ સમ્પૂમિ જીવા ઉત્પન્ન થાય છે. ગ્ર...હ...ણુ વિ...ચા...ર ૧ અત્યજ કે અડચણવાલી સ્ત્રીઓના અશુભ પુદ્ગલેા ભગવતની પ્રતિમા ઉપર ન પડે તેટલા માટે જેમ પડદા રખાય છે તેમ ગ્રહણના પુદ્ગલે તા મહેાળા પ્રમાણમાં અશુભ હોવાથી ભગવંત ઉપર તેની છાયા ન પડે માટે દહેરાસરા અધ રખાય છે. ૨ દહેરાસરમાં લેાકે ચૈત્યવંદનાદિ સૂત્રો ખેલીને શ્રુતને અભડાવે નહિં, તે માટે પણ દહેરાસરા મધ રખાય છે. ૩ ગ્રહણ વખતે શુભ ક્રિયા થાય નહિ. માટે દહેરાસરા બ`ધ રખાય છે. ૪ દહેરાસરની જોડે થયેલ મૃતકની અસઝાય એક દિવસની છે, છતાં તે મૃતકલેવરને દહેરાસરની સામેથી લઈ જવાનું હેાય તે તેટલા સમય જેમ દહેરાસર બંધ રખાય છે; તેમ ગ્રહણની પણ અસજ્ઝાય તે આખા દિવસ છે. પરંતુ દહેરાસરા તા ગ્રહણના સમય પૂરતાં જ બધ રખાય છે અને તે જ શાસ્ત્રમાર્ગ–આચરણા સત્ય છે. કારણ કે શખ નીકળતી વખતે જે અશુભ પુદ્ગલા ઉછળી રહ્યા હેાય છે તે પુદ્ગલા શખ ગયેથી કે ગ્રહણ મૂક્ત થયેથી તે પ્રમાણમાં તે સ્થાને હેાતા નથી. શ્રી પ્રવચનસારે દ્વારાદિ ગ્રંથના આધારે અસય વિચાર્ ૧ સૂર્ય ગ્રહણ થાય તે જઘન્યથી ૧૨ અને ઉત્કૃષ્ટથી ૧૬ પ્રહર અસજ્ઝાય. ચ'દ્રગ્રહણ થાય તે જધન્યથી ૮ અને ઉત્કૃષ્ટથી ૧૨ પ્રહ૨ અસજ્ઝાય. તેટલા સમય જિનમ ંદિર, જિનપૂજા તથા જિનપ્રવચન (વ્યાખ્યાન) અધ. 2 Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રી વિધિ સમહ ૨ સૂયૅÎદય-સૂર્યાસ્ત-મધ્યાહ્ન અને મધ્યરાત્રિ પહેલાની ૨૪ મિનિટ અને પછીની ૨૪ મિનિટ એમ ૪૮ મિનિટના વિજયમુહૂતના કાળને ચાર સધ્યાકાળ કહેવાય છે. તે ચારે સધ્યામાં સ્વાધ્યાય ન થાય. ૩ જે નગર કે ગામમાં બકરીઈદ્રની માફક જેટલા દિવસ પશુ વધ થાય. તેટલાં દિવસ અસ્વાધ્યાય. ૪ માંસ કે લેહીના વરસાદ પડે તે એક અહારાત્ર અસ્વાધ્યાય. ૫ મહિકાર્ત્તિ-ધૂમ્મસાદિ વરસે ત્યાં સુધી અસઝાય. તેટલેા સમય પિડલેાદિ હલનચલનાદિ કોઈપણ ક્રિયા ન થાય. વાચિક વહેવાર પણ ન થાય. આંખની પાંપણુ સિવાય કશું જ ન ચલાવાય. ગ્લાનાદિ કારણે જરૂર પૂરતું અને અત્યંત ઉપયોગ પૂર્ણાંક વર્તે. ) ૬ ચૈત્ર શુદ ૧૫, અષાડ શુઇ ૧૫, આસે શુઇ ૧૫ અને કાર્તિક શુદ ૧૫ સુધીના ચાર મહાન એચ્છવા જે દેશમાં જેટલે કાળ પ્રવતે તેટલાં કાળ ઉપરાંત તે પછીના પડવા પણ અસજ્ઝાય. ૭ રાજયુદ્ધ-મયુદ્ધ-ગામયુદ્ધ તેમજ મ્લેચ્છાર્દિકના ભયથી ઉપજેલ અસ્વછતાદિ જેટલેા કાળ પ્રવર્તે તે ઉપરાંત એક અહેારાત્ર અસાય. ૮ રાજા, ગ્રામસ્વામી કે દ'ડકાદિ મૃત્યુ પામ્યા પછી નવા રાજા આદિ ન સ્થપાય ત્યાં સુધી ( પ્રજાને ક્ષેાભ હાય તેથી ) અસાય. ૯ મસ્ત્યાદિ પ`ચેન્દ્રિયનુ કલેવર ૬૦ હાથ સુધીમાં હાય અને વચ્ચે રાજમાર્ગ ન હેાય તેા ત્રણ પ્રહર અસજ્ઝાય. ( લેાહીના બિંદુએ તે રાજમાર્ગમાં હાય તેા અડચણ નથી. ) ૧૦ ઉંદર આદિનુ બિલાડી આગ્નિથી મરણ થાય તે ૮ પ્રહર અસાય. ૧૧ ૬૦ હાથમાં ઈંડુ ફૂટે તો ત્રણ પ્રહર અને પડે પણ ફૂટે નહિ' તો ઈંડું' ન લઈ જાય ત્યાં સુધી તથા ઈંડું વજ્ર ઉપર ફૂટે તો એ વજ્ર ૬૦ હાથની બહાર ધાવે તે સ્વાધ્યાય થાય. Page #485 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકી-ચૈત્રી પૂનમે ૨૧ ખમાસમણ દેવાની વિધિ ૪૫૯ ૧૨ હાથણી પ્રસરે તે ૩ પ્રહર, ગાય આદિ પ્રસવે તે જરા લટકે ત્યાં સુધી અને જરા પડ્યા પછી ૩ પ્રહર અસક્ઝાય. ૧૩ માણસનું ચામડું, લેહી, માંસ ૧૦૦ હાથની અંદર હોય તે એક અહેરાત્ર, સ્ત્રીને આશ્રીને તુના ૩ દિન, પુત્ર જન્મે તો ૭ દિન પુત્રી જન્મે તો ૮ દિન અસક્ઝાય. ૧૪ આસે તથા ચિત્ર શુદ ૫ ના બપોરના ૧૨ થી વદિ ૧ રાતના બાર વાગ્યા સુધી અસક્ઝાય. ૧૫ ત્રણ માસીનાં પ્રતિક્રમણથી વદિ ૧ સુધીના આ દિવસની અસક્ઝાય ૧૬ દરેક પકુખી પ્રતિક્રમણ બાદ તે રાત્રિએ અસક્ઝાય. ૧૭ ધરતીકંપ થાય તે આઠ પ્રહર અસક્ઝાય. કાર્તિકી અને ચૈત્રી પૂનમે સંઘ સાથે શ્રી શત્રુંજય તીર્થના અથવા તેના પટના દર્શને જઈએ ત્યારે તેના ગુણ ગર્ભિત ૨૧ નામના ૨૧ ખમાસમણ દેવાની વિધિ [ શત્રુંજય સ્તુતિ કરી ને ચિત્યવંદન કરવું ] પ્રથમ ઈરિયાવહી કરી ત્રણ ખમાસમણ દઈ દૈત્યવંદનને આદેશ માંગી સકલ કુશલવલ્લીનું ચૈત્યવંદન કહીને શ્રી સિદ્ધાચલગિરિનું . ચૈત્યવંદન કહેવું. શ્રી સિદ્ધાચલજીનું ચિત્યવંદન વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમે આદિ જિનેશ્વર વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધર, સુર અસુર કિન્નર કેડિ સેવિત, નમે આદિ જિનેશ્વર. કરતી નાટક કિન્નરીગણ, ગાયજિનગુણ મનહર, નિર્જરાવલિ નમે અહેનિશ, નમે આદિ જિનેશ્વર. ૩ ** R ૬. Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધ સંગ્રહ પંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહર, શ્રી વિમલ ગિરિવર શૃંગસિધ્યા, નમે આદિ જિનેશ્વર, નિજ સાધ્ય સાધન, સુર મુનિવર, કેડી અનંતએ ગિરિવર મુક્તિ રમણ વર્યા રંગે, નમે આદિ જિનેશ્વર'. પાતાલ નર સુર લેકમાંહિ, વિમલ ગિરિવર તે પરં; નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, ન આદિ જિનેશ્વર. ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈયે, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ તિ નપાઇયે. જિત મેહ કહ વિછહ નિદ્રા, પરમ પદ સ્થિત જયકર, ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્ધવિજ્ય સહિત કરે. ૮ પછી જકિચિ, નમુત્થ|, જાવંતિ ચેઈઆઈ, ખમાસમણ, જાવંતિ કેવિસાહ અને નડોંતુ કહી સિદ્ધાચલગિરિનાં એક અથવા બે કે ત્રણ સ્તવન બેલવા. શ્રી સિદ્ધાચલગિરિનું સ્તવન ૧–સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ હમારા, એ ગિરિવરને મહિમા મોટ, કહેતાં ન આવે પાર રાયણ રુખ (ઋષભ) સમેસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધન્ય મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર, અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂળ આધાર રે. ધન્ય ૨ ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિયચે ગતિ વારા રે. ધન્ય 3 દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તારા, પતિત ઉદ્ધારન બિરુદ તમારું, એ તીરથ જગ સારા રે. ધન્ય. ૪ સંવત અઢાર ત્યાસી માસ અષાઢ વદ આઠમ ભમવાર, પ્રભુજી કે ચરણ પ્રતાપસે સંઘમાં, ખીમા રતન પ્રભુ પ્યારા રે. ધન્ય છે Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલગિરિનું સ્તવન કીજે એહુની સેવા; ફળ લેવા. ૨ વિમલાચળ નિતુ વંદીએ, માનું હાથ એ એ ધમ ના, શિવતરુ ઉજ્જવલ જિનગૃહ મંડળી, જિહાં દીપે ઉત્તુંગા; માનું હિમગિરિ વિભ્રમે; આઈ અમરગ’ગા, કઈ અનેશ જગ નહુિ', એ તીરથ તેાલે; એમ શ્રીમુખ હરિ આગળે; શ્રી સીમધર બાલે. જે સઘળાં તીરથ કહ્યાં, યાત્રાફળ કહીએ; તેહુથી એહ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. જન્મ સફળ હોય તેનેા, જે એ ગિરિ વંદે; સુજશ–વિજય સ ́પદ લહે, તે નર ચિરન દે; વિ॰ ૧ વિ વિ વિ સ ૩ સમભક્તિ દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયા દૂર રે; મેાહન મરુદેવીને લાડલેાજી, દીઠો મીઠો આનંદ પૂર રે; આયુર્જિત સાતે કરમનીજી, સાગર કોડા કોડી હીણુ રે; સ્થિતિ પ્રથમ કરણે કરીજી; વીય અપૂરવ માગર લીધે રે. ભૂંગળ ભાંગી આદ્ય કષાયનીજી, મિથ્યાત્વ મેાહની સાંકળ સાથ રે, ખાર ઉઘાડચાં સમ સંવેગનાજી, અનુભવ ભવને બેઠો નાથ રે. સ॰ સ વિ ૪૬૧ ૨ ૩ ૫ ૧ તેારણુ ખાંધ્યું જીવદયા તણુંજી, સાથીયા પૂર્યાં શ્રદ્ધારુપ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમાદનાજી, શ્રીગુણ મંગળ આઠ અનૂપરે. સ સંવર પાણી અ`ગ પખાલગ્રેજી, કેશર ચંદન ઉત્તમ ધ્યાન રે, આતમ ગુણુરુચિ મૃગમદ મહમહેજી,પ'ચાચાર કુસુમ પ્રધાનરે, સ ભાવ પૂજાએ પાવન આતમાજી, પૂજો પરમેશ્વર પુણ્ય પવિત્ર રે. કારણ જોગે કારજ નીપજેજી, ખીમાવિજય જિન આગમ રીત રે. સ૦ * 3 ૪ ૫ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રી વિધિ સ‘ગ્રહ ૪-શ્રીરે સિદ્ધાચળ ભેટવા, મુજમન અધિક ઉમાયા, ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણેા લાહા શ્રીરે મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ; ભવન કરાવ્યા કનકનાં, રાખ્યાં ભરતે નામ. તેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમે। તીરથ નહિ, ખેલ્યા સીમંધર વાણી. શ્રીરે ૩ પૂરવ નવાણું સમેાસર્યાં, સ્વામી શ્રી ઋષભ જિષ્ણુ દા; રામ પાંડવ મુગતે ગયાં, પામ્યા પરમાનદા; શ્રીરે ૪ પસાઉલે, પુડરીક ગિરિ પાયે; પૂરવ પુણ્ય ક્રાંતિ વિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાયા. શ્રીરે પ ૫-યાત્રા નવાણું કરીયે વિમલગિરિ, યાત્રા નવાણું કરીએ; પૂર્વ નવાણું વાર શત્રુંજય ગિરિ, ઋષભ જિણુંદ સમાસરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ. કેાડી સહસ ભવ પાતિક તૂટે, શેત્રુ ંજા સમેા ડગ ભરીએ. વિમ॰ ૨ સાત છૂં દાય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ. વિમ૦ ૩ પુડરીક પત્ર જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમ૦ ૪ પાપી અભવ્ય નજરે ન દેખે, હિ'સક પણ ઉદ્ધરીએ. વિમ॰ ૫ ભૂમિ સથારા ને નારી તણેા સ ́ગ, દૂર થકી પરિહરીએ. વિમ॰ ૬ સચિત્ત પરિહારી ને એકલહારી; ગુરુ સાથે પદ ચરીએ. વિમ॰ ૭ પડિક્કમણાં દેય વિધિશુ કરીએ, પાપ પડેલ પરિહરીએ. વિમ૦ ૮ કલિકાળે એ તીરથ માટુ, પ્રવણુ જેમ ભરઇરિયે. વિમ॰ હું ઉત્તમ એ ગિરિવર સેવ'તાં, પદ્મ કહે ભવ તરીએ. વિમ૦ ૧૦ શ્રીરે ર Page #489 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થ સંબંધી એકવીશ ખમાસમણ પછી બે હાથ જોડી જવીયરાય સંપૂર્ણ કહી અરિહંત ચેઈ આણું ને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી નમેડહંતુ કહી નીચેની થાય કહેવી. શ્રી શત્રુંજય મંડણ, રાષભ જિર્ણોદ દયાલ, મરુદેવા નંદન, વંદન કરું ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણુ વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ત્યાર બાદ નીચે આપેલા છે તે ૨૧ ખમાસમણ દેવાં. શ્રી શત્રુંજય તીર્થ સંબંધી એકવીશ નામ– ગુણગર્ભિત એવીશ ખમાસમણુ સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક શુદિ પૂનમ દિને, દશ કટિ પરિવાર દ્રાવિડ ને વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર, તિણે કારણ કાર્તિકી દિને, સંઘ સકળ પરિવાર, આદિ જિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. એકવીશ નામે વર્ણ, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુ માન. અહીંયા “સિદ્ધાચળ સમરૂં સદા” એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહે. સમેસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર, લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મઝાર. ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. તીશે કારણ પુંડરીકગિરી, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. સિ૦ ૨ Page #490 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વધિ સંગ્રહ વીશ કેડીશું પાંડવા, મેક્ષે ગયા છણે ઠામ, એમ અનંત મુકતે ગયા, સિદ્ધક્ષેત્ર તીણે નામ. સિ. ૩ અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગ્યે ચિત્ત વિવેક. ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મળધામ, અચળ પદે વિમળ થયા, તેણે વિમળાચળ નામ. સિ. ૪ પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; તેણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. સિ૫ એંશી યેાજન પૃથુલ છે, ઉંચપણે છવ્વીશ, મહીમા એ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. સિ. ૬ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જે તેહ સંયમી, વિમળાચળ પૂજનિક. વિપ્રલેક વિષધર સમા, દુઃખીયા ભૂતળ માન, દ્રવ્યલિંગ કણ ક્ષેત્ર સમા, મુનિવર છીપ સમાન. શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તપ તપતાં એક ધ્યાન, સંયમધર મુનિવર ઘણું તપ તપતાં એક ધ્યાન; કર્મ વિયેગે પામીયા, કેવળ લક્ષ્મી નિધાન, લાખ એકાણું શિવ વર્યા, નારણું અણગાર, નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. સિ. ૮ શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇંદ્રની આગે વર્ણવ્યા, તેણે એ ઈંદ્રપ્રકાશ. સિ. ૯ દશ કોટિ અણુવ્રત ધરા, ભકતે જમાડે સાર; જૈન તીર્થયાત્રા કરી, લાભ તણે નહિ પાર તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન. સિ. ૧૦ Page #491 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયતીર્થ સંબંધી એકવીશ ખમાસમણ પ્રાયે એ ગિરિ શાશ્વતે, રહેશે કાળ અનંત, શત્રુંજય મહાતમ સુણું, નમે શાશ્વતગિરિ સંત. સિ૧૧ ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર; જે પરદારા લંપટી, ચેરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચારણહાર, ચિત્રી કાર્તિક પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તેણે દઢશક્તિ નામ. સિ. ૧૨ ભવ ભય પામી નીકળ્યા, થાવરચા સુત જેહ, સહસમુનિશું શિવ વર્યા, મુક્તિ-નિલયગિરિ તેહ ચંદા સૂરજ બહું જણા, ઉભા ઈણગિરિ શંગ; વધાવીયે વર્ણન કરી, પુષ્પદંત ગિરિ રંગ. સિ. ૧૪ કર્મ કઠણ ભવજળ તજી, ઈહા પામ્યા શિવસ, પ્રાણી પદ્મ નિરંજની, વદ ગિરિ મહાપા. શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચીયે સાર; મુનિવર વર બેઠક ભણે, પૃથ્વીપીઠ મહાર.. શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગળ રૂ૫; જળ તરુ રજ ગિરિવર તણી, શિશ ચઢાવે ભૂપ. સિ. વિદ્યાધર સુર અપચ્છરા, નદી શત્રુંજી વિલાસ; કરતાં હરતાં પાપને, ભજીયે ભવિ કૈલાસ. સિ. ૧૮ બીજા નિરવાણી પ્રભુ, ગઈ વીશી મઝાર; . તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર પ્રભુ વચને અણસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમે તે હોય લીલ વિલાસ. સિ પાતાળે જસ મૂળ છે, ઉજજવલગિરિનું સાર; ત્રિકરણ ચગે વંદતાં, અલ્પ હેય સંસાર. સિ. ૨૦ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભેગ; જે વછે તે સંપજે, શિવરમણ સોગ. હં હં Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રી વિધિ સંગ્રહ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ષમાસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લડે, એ પણ પ્રાયિક વાચ, ઉત્કૃષ્ટા પરિણામથી, અંતરમુહૂરત સાચ. સર્વ કામ દાયક તમે!, નામ કરી ઓળખાણુ; શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણુ. સિ૦ ૨૧ શ્રી નવ સ્મરણા નવકાર ઉવસગ્ગહુર અહી છાપ્યા છે. સતિકર સ્તાત્ર આ પુસ્તકના પૃ. ૧૪૩ માં છે. પૃ. ૪૬૭ માં છે. તિજય સ્તાત્ર પહુત્ત નમિઉણુ સ્તંત્ર અજિત શાંતિ સ્તાત્ર ભક્તામર સ્તાત્ર આ પુસ્તકના રૃ. ૨૧૨ માં છે. પૃ. ૧૩૫ માં છે. "" પૃ. સ્વર માં છે. આ પુસ્તકના રૃ. ૪૬૮ માં છે. આ પુસ્તકના રૃ. ૧૪૦ માં છે. - કલ્યાણ મંદિર સ્તંત્ર બૃહત્ક્રાંતિ સ્તાત્ર - - "" ૧. નવકાર મહામત્ર (પ્રથમ સ્મરણમ્ ) નમે અરિહંતાણું ૧ નમા સિદ્ધાણુંર્ નમે આયરિયાણું ૩ નમે ઉવજ્ઝાયાણ′ ૪ નમા લેએ સવ્વસાહૂણં ૫ એસે પચ નમુક્કારે ૬ સવ્વપાવપણાસણા ૭ મોંગલાણુ ચ સન્થેસિ ૮ પહેમ' હવઈ માંગલ' હું ૨. ઉવસગ્ગહર' સ્તવનમ (દ્વિતીયમ) ઉવસગ્ગહરં પાસ..., પાસ' વદ્યામિ કચ્ચઘણુમુક્યું', વિસહરવિસનિન્નાસ' મંગલકલ્રાણઆવાસ..., ૧ વિસહરકુલિંગમત, કઠે ધારેઈ જો સયા મણુએ, તસ્સ ગહુરાગમારી, દુઠ્ઠું જરા જતિ ઉસામ. ૨ ચિઠ્ઠઉ ક્રૂરે મા, Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવસ્મરણ તુઝ પણ વિ બહુ હેઈ, નરતિરિએ સુ વિ જવા, પાવતિ ન (ફખદગચં. ૩ તુહ સમ્મતે લદ્ધ, ચતામણિકમ્પાયવષ્ણહિએ પાવંતિ અવિઘેણું, જીવા અયરામ ઠાણું. ૪ ઈએ સંયુઓ મહાયસ! ભક્તિભરનિર્ભરેણ હિએણ; તા દેવ જજ બેહિ, ભવે ભવે પાસ! જિણચંદ!. ૫ ૪. તિજયપહુર સ્તોત્રમ चतुर्थ स्मरणम् તિજયપહુરૂપયાસય –અઠ્ઠમહાપાડિહેરજુત્તાણું, સમય ફિખરૂઠિઆણું, સરેમિ ચક્કે જિણિંદાણું. ૧ પણવીસા ય અસીઆ, પનરસ પત્રાસ જિણવરસમૂહ, નાસે સયલટુરિઅ, ભવિઆણું ભત્તિજુત્તાણું. ૨ વીસા પણુયાલા વિય, તીસા પન્નતરી જિણવરિદા, ગહભૂઅરફખસાઈણિ– ઘેરૂવસગ્ન પણુસંતું ૩ સત્તરિ પણતીસા વિય, સટૂઠી પંચેવ જિણગણે એસ, વાહિજલજલણહરિકરિ– રારિમહાભયં હરઉ. ૪ ૫ણપન્ના ય. દસેવ ય, પન્નટૂઠી તહ ય ચેવ ચાલીસા, રફખંતુ મે સરીર, દેવાસુરપણુંમિઆ સિદ્ધા. ૫ મેં હરહઃ સરસ્સઃ હરહુંહઃ તહયચેવ સરસ્સ; આલિહિય નામનો બ્લ, ચક્કે કિર સવઓ ભદ્દે ૬ ૩ રોહિણિ પન્નત્તિ, વજસિંખલા તહય વજજ અંકુસિઆ; ચકકેસરિનરદત્તા, કાલી મહાકાલી તહ ગોરી ૭ ગંધારિ મહાલા, માણવિ વઈરુટ તય અચ્છતા, માણસિ મહમણસિઆ, વિજાદેવીઓ રખતુ. ૮ પંચદસકમ્મભૂમિસુ, ઉપન્ન સત્તરિ જિણાણ સયં, વિવિધ રયણાઈવ નો–વસે હિસં હરઉ દુરઆઈ ૯ ચઉતીસઅઈસયજુઆ, અઠમહાપાડિહેર કયોહા. તિસ્થય ગયહા, ઝાએઅવ્વા પયૉણું ૧૦ ૩ વરકણુય સંખવિક્મ-મરગયઘણુસનિહં વિગયુમેહ, સત્તરિય જિણાણું, સવ્વામર પૂઈએ વંદે ૧૧ સ્વાહા; } ભવણવઈવાણુવંતર–જે ઈસવાસી વિમાણવાસી અ, જે કે વિ દુદેવા, તે સલ્વે ઉવસગંતુ મમં. સ્વાહા. ૧૨ ચંદણકપૂરેણું, ફલએ લિહિઊણ ખાલિસ્તં પીએ, એગતરાઈ ગહભૂઅ-સાઈણિ મુગૅ પણ ૧૩ ઈ. સત્તરિસર્યજંત, સમ્મ મંતં દુવારિ પડિલિહઅં, દુરિઆરિવિજયવંત નિદ્ભુતં નિશ્ચમચેહ. ૧૪ Page #494 -------------------------------------------------------------------------- ________________ “४६८ શ્રી વિધિ સંગ્રહ ૮. શ્રી કલ્યાણુમંદિર તેત્રમ્ (ગષ્ટનું સ્મરણ) | વાર્તાતા ગ્રુત્તમ છે કલ્યાણુમંદિરમુદારમવલ્લભેદિ, ભીતાભયપ્રદમનિંદિતમંઘ્રિપદ્યમ; સંસાર સાગરનિમજજશેષજતુ પિતાપમાનમભિનમ્ય જિનેશ્વરસ્ય. ૧ યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમાબુરાશે, સ્તોત્ર સુવિસ્તૃતમતિને વિભુ વિંધાતુમ ; તથેશ્વરસ્ય કમઠસ્મય ધૂમકેતે-સ્તસ્યાહમેષ કિલ સંસ્તવન કરિષ્ય, યુગ્યમ્ ૨ સામાન્યતડપિ તવ વર્ણયિતું સ્વરૂપમસ્માદશાઃ કથમધીશ ! ભવં ત્યધીશા, ધૃષ્ટોડપિ કૌશિકશિશુર્યદિવા દિવાળે, રૂપં પ્રપતિ કિ કિલ ધર્મર ૩ - મેહક્ષયાદનુભવનપિ નાથ મર્યો, નૂન ગુણન ગણયિતું ન તવા ક્ષમત, કલ્પાંતવાતપયસઃ પ્રકટેડપિ યસ્માન, મીત કેન જલધેનુ રત્નરાશિઃ ૪ અભ્યદ્યતેડસ્મિ તવ નાથ જડાશેડપિ, કતું સ્તવં લસદસંખ્યગુણકરસ્ય; બાલેડપિ કિ ન નિજ બાયુગ વિતત્ય વિસ્તીર્ણતાં કથતિ - સ્વધિયાંબુરાશેઃ ૫ યે ગિનામપિ ન યાંતિ ગુણાસ્તવેશ, વફતું કર્થ ભવતિ તેવુ સમાવકાશ , જાતા તદવસમીક્ષિતકારિતયં, જલ્પતિ વા નિજગિરા નનું પક્ષિણેડપિ. ૬ આસ્તામચિંત્યમહિમા જિન સંતવસ્તુ, નામાપિ પતિ ભવ ભવતે જગતિ, તીવ્રતાપપહત પાંચજનાનિદાઘ, પ્રણાતિ પદ્મસરસ સરસેનિલેડપિ. ૭ હઠતિનિત્વયિ વિભે! શિથિલી ભવંતિ, જન્તઃ ક્ષણેન નિબિડા અપિ કર્મ બંધા, સદ્યો ભુજંગમમયા ઈવ મધ્યભાગ–અભ્યાગતે વનશીખંડિનિ ચંદનસ્ય. ૮ મુચંત એવ મનુજાઃ સહસા જિનેન્દ્ર ! રૌદ્રરૂપદ્રવશતૈત્વયિ વિક્ષિતેડપિ, સ્વામિની સ્કુરિતતેજસી દૃષ્ટમાત્ર, ચૌરરિવાશુ પશવઃ પ્રપલાયમાનૈઃ ૯ Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવસ્મરણ ૪૬૯ – તારકે જિન ! કથં ભવિના ત એવ, ત્વામુહંતિ હૃદયેન યદુત્તરન્ત, યદ્રા દતિસ્તરતિ યજજલમેષ જૂન-મન્તર્ગતમ્ય માતઃ સ. કિલાનુભાવ: ૧૦ - યસ્મિન હરપ્રભૂતડપિ હતપ્રભાવા, સેડપિ ત્વયા, રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન, વિધ્યાપિતા હુતભુજઃ પયસાડથ યેન, પીત ન કિં તદપિ દુધરવાડન. ૧૧ સ્વામિન્નનાગરિમાણમપિ પ્રપન્નાવાં જતવઃ કથામહે હૃદયે દધાના જમેદધિ લઘુ તરં ત્યતિલાઘવેન, ચિન્ય ન હન્ત મહેતાં યદિ વા પ્રભાવાઃ ૧૨ ક્રોધત્વયા યદિ વિભે પ્રથમ નિરસ્તો-ધ્વસ્તાdદા બત કથંકિલ કર્મચૌરા, પ્લષત્યમુત્ર યદિ વા શિશિરાપિ કે, નીલçમાણિ વિપિનાનિ ન કિં હિમાની ? ૧૩ ત્યાં ગિને જિન સદા પરમાત્મરૂપ-મન્વેષયંતિ હદયાબુજકેશદેશે, પૂતસ્ય નિર્મલરૂર્યદિવા કિમન્ય-દક્ષસ્ય સંભવિ પદે નનુ કર્ણિકાયાઃ ૧૪ ધ્યાનજિજનેશ! ભવ ભવિનઃ ક્ષણેન, દેહં વિહાય પરમાત્મદશાં વ્રજતિ, તીવ્રાનલાદુલભાવ મપાસ્ય લેકે, ચામકરત્વમચિરાદિવ ધાતુભેદાઃ ૧૫. - અંતઃ સદૈવ જિન ! યસ્ય વિભાવ્યસે ત્વ, ભૌઃ કર્થ તદપિ નાશયસે શરીરમ; એતસ્વરૂપમથ મધ્યવિવર્તિને હિ, યદ્વિગ્રહ પ્રશમયન્તિ મહાનુભાવાઃ ૧૬. - આત્મા મનીષિભિરયં ત્વદભેદબુદ્ધયા, ધ્યાને જિદ્ર ભવતીહ ભવ...ભાવા, પાનીપમધ્યમૂતમિત્યનુચિત્યમાનં, કિં નામ ને વિષવિકારમપાકનેતિ? ૧૭ ત્વમેવ વત તમસં પરવાદિનેડપિ, નન વિભે! હરિહરાદિધિયા પ્રપન્ના: કિં કાચકામલિભિરીશ સિતડપિ શંખે, ને ગૃહાતે વિવિધ વર્ણ વિપર્યણ. ૧૮ Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધિ સંગ્રહ ધર્માંપદેશસમયે વિધાનુભાવા-દાસ્તાં જના ભવતિ તે તરુરપ્યશાકઃ, અભ્યુદ્ગતે દિનપતૌ સમહીરુહેડપિ, કિં વા વિષેધમુપયાતિ ન જીવલેાક ? ૧૯ ૪૭૦ ચિત્ર' વિભા ! કથમવા મુખવૃન્વમેવ, વિષ્વક્ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ, ત્વદ્ગાચરે સુમનસાં યિદે વા મુનીશ ! ગચ્છન્તિ નૂનમધ એવ હિ ધનાનિ. ૨૦ સ્થાને ગભીર હૃદયેાધિ સભવાયાઃ, પીયૂષતાં તવ ગિરઃ સમુદીરયંતિ, પીત્વા યતઃ પરમસ'મદસ ગભાજો, ભા વ્રજન્તિ તરસાડપ્લેજરામરહમ ર૧ સ્વામિન્ ! સુદ્રમવનમ્ય સમુત્ક્ષતન્તા, મન્યે વદન્તિ શુચયઃ સુરચામરૌધાઃ, ચેસ્મૈ નતિ વિધતે મુનિપુગવાય, તે નનમૂ ગતયઃ ખલુ શુદ્ધભાવાઃ ૨૨ શ્યામ. ગભીર ગિરમુવલ હેમરત્ન—સિ હ્રાસનસ્થમિઠુ ભળ્યુંશિખ`ડિનસ્લામ્ , આલેાકયન્તિ રભસેન ન'તમુરઔધામીકરાદ્ધિશિરસીવ નવાંબુવાહમ્ , ૨૩ ઉદ્ગચ્છતા તવ શિતિવ્રુતિમડલેન, લુપ્તચ્છદ્રવિરશે કતરુ ભુવ, સાન્નિધ્યતાડયદિ વા તવ વીતરાગ !, નીરાગતાં વ્રત કે ન સચેતનેપિ ? ૨૪ ભે। ભે: ? પ્રમાદમવયભધ્વમેન–માગત્ય નિવૃતિપુરી પ્રતિ સા વાહમ, ઐતન્તિવેયતિ દેવ ! જગત્રયાય, મન્યે નઃન્નભિનણઃ સુરઃભિસ્તે. ૨૫ ઉદ્યોતિતેષુ ભવતા ભુવનેષુ નાથ ! તારાન્વિતા વિધુરયં વિદ્વત્તાધિકારઃ મુકતા કલાપકલિત લિવતાતપત્ર-વ્યાજ ત્રિધા ધૃતતનુ‰વમલ્યુપેતઃ ૨૬ સ્વેન પ્રપૂતિજગત્રયપિણ્ડિતેન, ક્રાંતિ પ્રતાપ યશસામિવ સચર્યન, માણિકયહેમરજતપ્રવિનિમિતેન, સાલત્રયે ભગવન્નભિતા વિભાસિ. ૨૭ દ્વિવ્યસનો જિન ! નમત્રિૠશધિપાનામુæય રત્નરચિતાનપિ મૌલિખ ધાન્, પાૌ શ્રયન્તિ ભવત યદ્ઘિ વા પત્ર, વત્સ ગમે સુમનસા ન રમન્ત એવ. ૨૮ Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવસ્મરણે ૪૭૧ ત્વ' નાથ ! જન્મજલધેવિંપરાઙમુખાષિ, યત્તાર ચર્ચનુમતે નિજપૃષ્ઠ લગ્નાન્; ચુકત` દ્વિ પાર્થિવનિયસ્ય સતસ્તજૈન, ચિત્ર વિશે ! યસિક વિપાકશૂન્યઃ ૨૯ વિશ્વેશ્વરૈડપિ જનપાલક ! દુ་તત્ત્વ, કિં વાઽક્ષરપ્રકૃતિર ખલિપિત્ત્વમીશ ! અજ્ઞાનવત્યપિ સદૈવ કથ‘ચિદેવ, જ્ઞાન' ત્વયિ સ્તુતિ વિશ્વવિકાશહેતુઃ ૩૦ પ્રાગ્ભાર સંભૃત નભાંસિ રજા...સિ રેષા-ત્થાપિતાનિ કમટેન શહેન ચાનિ, છાયાઽપિ તૈસ્તવ ન નાથ ! હુતા હતાશે, ગ્રસ્તસ્ત્વમીભિરયમેવ પુર' દુરાત્મા. ૩૧ યદ્ગજ ર્જિતધનોધમદભ્રભીમ, બ્રશ્યત્તડિન્મુસલમાંસલઘેારધારમ, દૈત્યેન મુકતમથ દુસ્તરવારિ છે, તેનૈવ તસ્ય જિન ! દુસ્તરવારિ નૃત્યમ્ . ૩૨ વસ્તા કેશવિકૃતાકૃતિમર્ત્ય મુંડ– પ્રાલ બભૂભય વિનિય`દગ્નિ, પ્રેતવ્રજ; પ્રતિ ભવ'મપીરિતે યઃ, સેઽસ્યાભવત્ પ્રતિભવ ભવદુઃખહેતુઃ. ૩૩ ધન્યાસ્ત એવ ભુવનાધિપ ! ચે ત્રિસધ્યમારાધયન્તિ વિધિવિદ્વિધુતાન્યકૃત્યાઃ, ભક્ત્યેાલ્લસત્પુલકપમાલદેહુદેશા, પાદન્દ્વય' તવ વિભા ! ભુવિ જન્મભાજ:. ૩૪ અસ્મિન્નપારભવવારિનિધી મુનીશ ! મન્યે ન મે શ્રવણુગાચરતાં ગતાડિસ; આકાણતે તુ તવ ગાત્ર-પવિત્ર-મંત્ર, કિં વા વિપદ્વિષધર વિધ સમેતિ ? ૩૫ જન્માંતરેડપિ તવ પાયુગ' ન દેવ ! મન્યે મયા મહિતમીહિતદાનદક્ષ, તેનેહુ જન્મનિ મુનીશ પરાભવાનાં, જાતા નિકેતનમહ મથિતા શયાનામાં ૩૬ નૂન' ન માહિતિમરા નૃતલેચનેન, પૂર્વ' વિશે ! સમૃષિ પ્રવિલેકિતાડસિ, મર્માવિધા વિધુરયંતિ હિ મામનર્થા, પ્રેવત્વમ'ધગતયઃ કથમન્યથી. ૩૭ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ? શ્રી વિધિ સંગ્રહ * આકર્ણિકપિ મહિતેડપિ નિરીક્ષિતેડપિ, નૂન ન ચેતસિ મયા. વિછતેડસિ ભકૃત્યા; જાડસિમ તેન જનબાંધવ! દુઃખપાત્ર, યસ્માત્ ક્રિયા પ્રતિફલન્તિ ન ભાવશૂન્યાઃ ૩૮ – નાથ! દુઃખિજાવત્સલ ! હે શરણ્ય! કારુણ્યપુણ્યવસતે! વશિનાં વરેણ્ય! ભકત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય, દુખાંકુરોલનતત્પરતાં વિધેહિ. ૩૯ નિસંખ્યસાર શરણું શરણું શરણ્ય-માસાદ્ય સાદિતરિપુ પ્રથિતાવદાત; વત્પાદપંકજમપિ પ્રણિધાનવંધ્યે, વધેડસ્મિ ચેદ્દભુવનપાવના હા હાડસ્મિ. ૪૦ ' દેવેદ્રવંઘ! વિદિતા ખિલવસ્તુસાર, સંસાર તારક! વિલેભુવનાધિનાથ! ત્રાયસ્વ દેવ! કરુણાહુદ! માં પુનહિ, સીદન્તમદ્ય ભયદવ્યસનાખ્ખરાશે. ૪૧ - યદ્યસ્તિ નાથ ! ભવદંબ્રિસરેરહાણ, ભક્તિઃ ફલ કિમપિ સંતતિસંચિતાયાઃ, તમે ત્વદેકશરણસ્ય શરણ્ય! ભૂયા, સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેડપિ. ૪૨ ઇત્યં સમાહિત-ધિયે વિધિવજિજને! સાન્દોલ્લસત્પલક મંચુકિતાંગભાગાટ ત્વબિંબનિર્મલ મુખાબુજબદ્ધલક્ષ્યા, યે સંસ્તવં તવ વિભરચયન્તિ ભવ્યાઃ ૪૩ જન-નયન-કુમુદચંદ્ર! પ્રભાસ્વરાઃ સ્વર્ગસંપદે ભુકૃત્વા, તે વિગલિત-મલ-નિયા, અચિરાક્ષ પ્રપદ્યતે. યુગ્મમૂ. ૪૪ Jain Education international For Private & Personal Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ શ્રી તાવને છંદ 5 શ્રી ( જવર ) તાવને છંદ : [ ટાઢિ તાવ કે ગરમ તાવ આવતું હોય તેને આ છંદ ગાવાને છે.] દોહા – આનંદપુર નગર, અજયપાળ રાજન; માતા અજયા જનમિયા, વર તું કૃપા નિધાન. ૧ સાત રૂ૫ શક્તિ હુએ, કરવા ખેલ જગત, નામ ધરાવે જુજુઓ, પ્રસર્યો તું છત ઉત્ત.. એકાંતરે બેયાંતરે, ત્રઈ ચોથ તામ, શીઅ ઉષ્ણ વિષમ વરે, એ સાતે તુજ નામ, ૩ એ સાતે તુજ નામ સુરંગા, જપતાં પૂરે કેડિ ઉમંગા; તે નામ્યા જે જાલિમ જુગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા; ૪ તુજ આગે સબ ભૂપતિ રંક, ત્રિભુવનમાં વાજે તુજ ડંકા; માને નહિ તું કેહની શંકા, તુ આપે સોવન ટૂંકા પ સાધક સિદ્ધ તણું મદ મોડે, અસુર સુર તુજ આગળ દોડે, દુક ધિના કંધર તેડે, નમિ ચાલે તેને તું છેડે; ૬ આવતે થર હર કંપાવે, ડાહ્યાને જિમ તિમ બહેકાવે; પહિલે તું કેડમાંથી આવે, સાત શિખર પણ શીત ન જાવે ૭ હીં હીં હીં હુંકાર કરાવે, પાંસળિયાં હડાં કકડાવે, ઉનાળે પણ અમલ જગાવે, તાપે પહિરણમાં મુતરાવે; ૮ આ કાર્તિકમાં તુજ રે, હડક્યો ન માને ધાગે દરે; દેશ વિદેશ પડાવે સરે, કરે સબળ તું તાત તોરે ૯ તું હાથીના હાડજ ભજે, પાપીને તાડે કર પંજે, ભક્ત વત્સલ ભાવે જે રંજે, તે સેવકને કેય ન ગંજે; ૧૦ ફેડક તેડક ડમરૂ ડાર્ક, સુરપતિ સરિખા માને હાકં; ધમકે ધું સડ ધાસડ ધાક, ચઢતે ચાલે ચંચળ ચાકં. ૧૧ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી વિધિ સંગ્રહ પિશ્ન પછાડયું નહિકે તેથી, તુજ જસ બેલ્યા જાય ન કોથી, શી અણખીલ કરે અથોથી, મહેર કરી અળગા રહે મેથી, ૧૨ ભક્ત થકી એવડી કાં ખેડો, અવલ અમીના છાંટા ઉડે; લાખા ભક્તને એ નિવેડે, મહારાજ મૂકે મુજ કેડે; ૧૩ લાજવશે મા અજય રાણુ, ગુરુત આણુ માને ગુણખાણું; ઘરે સિધાવે કરૂણા આણું, કહું છું નાકે લીંટી–તાણું. મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેહને તાવ કદિ નવ ચઢશે; કાંતિ કળા દેહ નિરોગ, લહેશે લક્ષમી લીલા ભેગ. ૧૫ કળશ છપ્પય એ નામે ધરિ આદિ, બીજ વેરૂ નામ વહીજે; આનંદપુર અવનીશ, અજયપાળ અખજે, અજયા જાત અઢાર, વાંછિયે સાતે બેટા, જપતાં હિજ જાપ, ભક્ત શું ન કરે મેટા; ઉતરે ચઢિયે અંગ, પરમે તુજ વણે મુદા કહે કાંતિ રેગ નાવે કદા, સાર મંત્ર ગ્રહિયે સદા; ૧૬ એ છંદ સાતવાર – ચૌદવાર – અથવા એકવીશ વાર સાંભળે અથવા ભણે તે તાવ જતો રહે. (સર્વ શાંતિદાતા –ને સર્વ ઉપદ્ર નાશકારક-૪ ગાથા) છે તે સંતિ સંતિકર, સંતિણું સન્વભયા; સંતિ કુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મે સ્વાહા ૧ » રોગ જલ જલણ વિસહર-રારિ મઈદ ગરણુ ભવાઈ પાસ જિણ નામ સંકિસ્તeણ, સિમંતિ સવ્હાઈ સ્વાહા. ૨ » વરકણય સંખ વિમ-મરગય ઘણ સન્નિડું વિગય મોહં, સત્તરી સયં જિણણું, સવ્વામર પૂઈયં વંદે સ્વાહા-૩ ૩૦. ભણવઈ વાણુમંતર, જોઈસવાસી વિમાણ વાસીય, જે કઈ દુઠ્ઠ દેવા, તે સવૅ ઉવસગંતુ મમ સ્વાહા–૪ ' Page #501 -------------------------------------------------------------------------- ________________ ક૭૫ શ્રી લોગસ કલ્પ – શ્રી લોગસ્સ ક૯૫ – (એક પ્રાચીન હસ્ત લિખિત પ્રતિ ઉપરથી ઉદ્ધરિત) ओ ही, श्री: ए . लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे, अरिहते कित्तइस्स चउवीसपि केवली मम मना भीष्ट कुरूकुरु स्वाहा ॥ આ મંત્ર પૂર્વ સન્મુખ ઊભા રહી ૧૮૦ વાર કાઉસગ્ન કરી જપીએ. દિન ૧૪ બ્રહ્મચર્ય પાલીએ. માન–મહત્ત્વ-પ્રતિષ્ઠા-વધે, રાજભય–ચેરભય ન થાય, રાજઋદ્ધિ-સંપદા–મહત્વ વધે. (૧) औं हीं की ही ही उसभमजिअंच वदे संभवममिणदण च सुमई च, पउमप्पह सुपास जिण च चंदप्पह वदे स्वाहा ॥ આ મંત્ર ૨૦૧૬ વાર જપીએ, પદ્માસને ઉત્તર સન્મુખ સેમવારથી દિન ૭ જાપ કીજે. સર્વ વશ થાય. દુર્જન કંપે. સર્વત્ર જ્ય પામે. (૨) ओं पे हमैं झू झी सुविहिं च पुप्फदत, सीअल सिज्जसवासुपूज्ज च। विमलमणतं च जिण, धम्म' सति च वदामि, कुथु अरच मलि. वदे मुनिसुव्वय स्वाहा (३) આ મંત્ર ૧૦૮ વાર રક્ત વસ્ત્ર પહેરી માલા, જપિએ. સર્વશત્રને નાશ થાય. રાજદ્વારે મહાન લાભ, વચન સિદ્ધિ થાય. (૩) ओं ही नमः नेमिजिण' च वदामि अरिष्ठनेमि पास तह वद्धमाण च मम मम मनोवांछित पूरय पूरय ही स्वाहा ॥ આ મંત્ર ૧૨૦૦ વાર ગણે. પીલો માલા, પીલાં વસ્ત્ર પહેરી ઉત્તર મુખે બેસી જપીએ કુટુંબને ભાવે. કાનમેં ફેંક દીજે શાકિની જાય. (૪) ओं ऐ' ही ही एव मए अभिथुआ विहुय रयमला पहीण जरमरणा चउवीस पि जिणवरा तित्थयरा में पसीयन्तु स्वाहा ॥ Page #502 -------------------------------------------------------------------------- ________________ ४७६ શ્રી વિધિ સંગ્રહ આ મંત્ર પૂર્વ સામા હાથ જોડી ઊભા રહી ઉર્ધ્વદિશિ મુખ રાખિયે ૫૦૦ મંત્ર જપીએ તીન વાર નમિયે સર્વ દેવતા સંતુષ્ટ થાય. (૫) भों ओ अंबराय कित्तिअ' वदिअ महिआ, जे ए लोगस्स उत्तमा सिद्धा, आरुग्ग बोहिलामસમાદ્દિવર મુત્તમં દ્વિસુ વહ્યા છે આ મંત્ર ૧૫૦૦ વાર જ ગણતાં સમાધિ મરણ થાય. (૬) ओ ही. ए' जी जी चदेसु निम्मलयरा आइच्चेसु अहिअं पयासयरा; सागरवर गंभीरा, सिद्धासिद्धि मभ दिसन्तुमम मनोवांछित पूरय प्रय स्वाहा ॥ આ મંત્ર ૧૦૦૮ વાર બિલ્વ પત્રસે ૧૦-હજાર વૃત કે સાથ હોમ કીજે. સકલ મનવાંછિત સિદ્ધ હોય (૭) ઇતિ લેગસ્સ ક૫ સમાપ્ત. શ્રી બીજની સ્તુતિ (રાગ-શત્રજયમંડન ઋષભ નિણંદ વ્યાસ) દિન સકલ મનેહર, બીજ દિવસ સુવિશેષ; રાય રાણા પ્રણમે, ચંદ્ર તણી જિહાં રેખ, તિહાં ચંદ્રવિમાને, શાશ્વત જિનવર જેહ, . હું બીજ તણે દિન પ્રણમું આપ્યું નેહ. અભિનંદન ચંદન, શીતલ શીતલનાથ, અરનાથે સુમતિજિન, વાસપૂજ્ય શિવ સાથ, ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણ, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણું પ્રકા બીજે, દુવિધ ધર્મ ભગવંત, જિમ વિમલ કમલ દેય, વિપુલ નયન વિસંત, આગમ અતિઅનુપમ, જિહાં નિશ્ચય-વ્યવહાર, બીજે સવિ કીજે, પાતકને પરિહાર. ૩ Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચમની સ્તુતિ ૪૭૭ ગજ ગામિની કામિની, કમલ સુકોમલચીર, ચકકેસરી કેસરી, સરસ સુગંધ શરીર, કરજેડી બીજે, હું પ્રણમું તલ પાય, એમ લબ્ધિ–વિજય કહે, પૂરે મને રથ માય. ૪ —પાંચમની સ્તુતિ– શ્રાવણ સુદિ દિન પંચમીએ, જમ્યા નેમિજિર્ણદ તે, શ્યામ વરણ તનું શોભતું એ, મુખ શારદકે ચંદ તે, સહસ વરસ પ્રભુ આઉખુંએ, બ્રહ્મચારી ભગવંત તે, અષ્ટ કરમ હેલા હણુએ, પહોંતા મુક્તિ મહંત તે.–૧ અષ્ટાપદ પર આદિ જિન એ, પહેતા મુક્તિ મઝાર તે, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમ મુક્તિ ગિરનાર તે, પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીર તણું નિર્વાણ તે, સમેત શિખર વીસ સિદ્ધ હુઆ એ, શિર વહુ તેહની આણ-૨ નેમિનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તે, જીવદયા ગુણ વેલડીએ, કીજે તાસ જતન તે, મૃષા ન બોલે માનવીએ, ચેરી ચિત્ત નિવાર તે, અનંત તીર્થકર એમ કહે એ, પરિહરિએ ધરનાર તે.–૩ ગોમેધ નામે યક્ષ ભલે એ, દેવી શ્રી અંબિકા નામ તે, શાસન સાન્નિધ્ય જે કરે એ, કરે વળી ધર્મના કામ તે. તપગચ્છ નાયક ગુણનલેએ, શ્રી વિજયસેન સૂરિરાય તે, ઋષભદાસ પાય સેવતાએ, સકલ કરો અવતાર તે-૪. –આઠમની સંસાર દાવાની સ્તુતિ– આ પુસ્તકના પેજ નં. ૧૪૦ માં જઈને બેલી લેવી. Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંગ્રહણ – મૌન એકાદશીની સ્તુતિ – એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, કુણ કારણ એ પર્વ મેટું, કહેને મુજશું તેમ, જિનવર કલ્યાણક અતિઘણાં, એકસો ને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરે મૌન ઉપવાસ–૧ અગિયાર શ્રાવકતણ પડિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિકસેવે વનગજા જિમ રેવ, વીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ, જેમ ગંગ નિર્મળનીર જે, કરે જિનશું રંગ-ર અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવળી વીંટણું, ઠવણ પૂજણી સાર, ચાબખી ચંગી વિવિધરંગી, શાસ્ત્ર અનુસાર, એકાદશી એમ ઉજ, જેમ પામે ભવપાર–૩ વરકમલ નયણી કમલ વયની, કમલ સુકમલ કાય, ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય, એકાદશી એમ મનવમી, ગણિ હર્ષ પંડિત શિષ, શાસનદેવી વિન નિવારે, સંઘ તણું નિશ દિશ––૪ ચૌદશની સ્તુતિ સ્નાતસ્યાએ બેલવાની હોય તે આ પુસ્તકના પેજ નં. ૧૨૩ માં જઈને બેલવી. રક્ષા પિટલી મંઝવાને મંત્ર (વાસક્ષેપ લઈ આ મંત્ર સાત વાર બેલી વાસક્ષેપ નાંખી રક્ષા પિટલી મંત્રવી) . હું (હ્યુ) ક્ષે કુટ કિરિટિ કિરિટ વાત ઘાતય પરકૃત વિજ્ઞાન્ ફેટ ફેટય સહસ્ત્રખંડાન કુરુ કુરુ પરમુદ્રાં પરમન્નાન - હું ક્ષઃ ફુટ સ્વાહ ! રક્ષા પિટલી હાથે બાંધવાને મંત્ર. * નમોડહંતે રક્ષ રક્ષ હું ફુટ સ્વાહા Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રી સર્વતે ભદ્ર યંત્ર - ૧૫ [ ૫૦ શ્રી જ હા ક હી શ્રી | રોહિણીનમઃ પ્રાપ્ત નમઃ જ હી છે ; હી થી 1શખલાનમઃ વજાકુશઐ નમ: પ હ' શ્રી હી શ્રી" | ચશ્વ | નરદત્તા નમઃ | નમઃ હી : હી શ્રી કાર નમઃ |મહાકાૌ નમ: ક્ષી | ૫ | ઝ | સ્વા ૩૦ હી” શ્રી" | - | ગૌ નમઃ | ગાંધો નમઃ સ્વા જહીં શ્રીં કહી શ્રી મહાજવાલા | નમઃ | માની નમઃ હીં શ્રી |% હીં શ્રીં ૩૪ હી હા | અરછુપ્ત ! હી શ્રી મહામાનૌ રુટયા નમ: નમ: મનવ્ય નમઃ | નમઃ Page #506 -------------------------------------------------------------------------- ________________ ४८० વિધિ સંગ્રહ જૈન શારદા પૂજન વિધિ – – – જૈિન વિધિથી જે કરે, પૂજન ચિત્ત ધરંત, લાભ સવા તેહથી, ગૃહી નિશદિન લહંત. લક્ષમી આવે તે ઘરે, મહાવીર નામ ધરંત, ગૌતમ નામ મરણ થકી, મન આલ્હાદ રહેત. (પડા – પૂજનની સામગ્રી) " શ્રીફળ, કંકુ, નાડાછડી, સોપારી નંગ-૫. ગુલાલ, અબીલ, કપૂરગોટી, અગરબત્તી, ઘસેલું કેશર વાટકી, વાસક્ષેપ, નાગરવેલના પાન, એલચી, લવીંગ, કમળકાકડી, ફળ-૫ (મોસંબી-દાડમ-ચીકુ-સંતરા વગેરે) નૈવેદ્ય-પ. દૂધ-દહીં—પાણી, ગેળ, ધાણા, કુલ-ગુલાબ-મેગરોજુઈ, કુલને હાર-ચેખા ઘીનો દી-રૂ-દુર્વા (લીલેધરો) - જ્યાં પૂજન કરવાનું હોય તે સ્થળને શુદ્ધ કરી સારા વસ્ત્રાદિકથી અને સારા ફેટા તથા કુલહારથી સુશોભિત કરવું. શુભતિથિએ-શુભદિવસે–સારા મુહૂર્તે સારા ચેઘડીએ પ્રથમ ચોપડે શુદ્ધ બાજોઠ કે ગાદી ઉપર પૂર્વ કે ઉત્તર દિશા તરફ સ્થાપે (મૂક) સર્વ પૂજન કરનારના કપાળમાં કંકુનો ચાંલ્લે કરી, ચેખા ચુંટાડવા. ઘીને દિપક તથા ધૂપ પ્રગટ કરવો. પૂજન કરનારે પોતાના જમણાં હાથે નેડાછડી બાંધવી પછી ખડીયા કલમને નાડાછડી બાંધે. બે હાથ જોડી ત્રણ નવકાર ગણ નવા ચોપડામાં નીચે પ્રમાણે લખવું. શ્રી ૧ શ્રી પરમાત્મને નમઃ, શ્રી સદ્ગુરુ નમઃ શ્રી સરસ્વત્ય નમઃ, શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હેજે, શ્રી કેશરીયાજીને ભંડાર ભરપૂર હેજે, શ્રી ભરત ચક્રવતિની અદ્ધિ હો, Page #507 -------------------------------------------------------------------------- ________________ જૈન શારદા પૂજન વિધિ ૪૮૧ શ્રી બાહુબલિનું બળ હેજે, શ્રી અભયકુમારની બુદ્ધિ હેજે. શ્રી કવન્ના શેઠનું સૌભાગ્ય હે, શ્રી ધન્ના શાલિભદ્રની સંપત્તિ હો જે, શ્રી રત્નાકર સાગરની લહેર હોજો. શ્રી જિન શાસનની પ્રભાવના હો. આટલું લખ્યા પછી નવી સાલ-મહીને-તિથિ-વાર–તારીખ વગેરે લખવું. ત્યાર પછી એકથી નવ સુધીના બતાવ્યા પ્રમાણે “શ્રી” લખી શિખ૨ આકાર કરે. શ્રીશ્રી શ્રીશ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રીશ્રીશ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી સાથિયા ઉપર અખંડ નાગરવેલનું પાન મૂકવું. તેના ઉપરસોપારી–એલચી-લવિંગ-રૂપાનાણું વગેરે મૂકવું. પછી ચેપડાને ફરતી જલધારા (ધારાવડી) દઈને વાસક્ષેપ-અક્ષત અને પુષ્પની કુસુમાંજલિ હાથમાં લઈ નીચેને કલેક બેલી કુસુમાંજલિ ચઢાવવી. મંગલ ભગવાન વીરે, મંગલ ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલ ભદ્રાઘા, જૈન ધર્મોડસ્તુ મંગલમ્ ૧ આ લેક બેલી કુસુમાંજલિ ચઢાવવી. પછી જલ-ચંદન-પુષ્પ -ધૂપ-દીપ-અક્ષત-નૈવેદ્ય અને ફળ એ અષ્ટદ્રવ્યથી પૂજા કરવી. તે આ રીતે જલપૂજા કરતાં નીચેનું પંચપરમેષ્ટિ સ્તંત્ર બોલવું. વિ. સં. ૩૧ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ન શ્રી વિધિ સંગ્રહ શ્રી પંચ પરમેષ્ઠિ મંત્રસ્તોત્રમ સ્વાઢિયાં શ્રીમદહેતા, સિદ્ધાઃ સિદ્ધપુરી પામ; આચાર્ય પંચધાચાર, વાચકાટ વાચના વરામ. સાધવઃ સિદ્ધિ સાહાટ્ય, વિતન્વન્ત વિવેકીનાં મંગલાનાં ચ સર્વેષા–માદ્ય ભવતિ મંગલમ. અëમિત્ય ક્ષર માયા–બીજ ૨ પ્રણવાક્ષર, એને નાના સ્વરૂપં ચ, ધ્યેયં ધ્યાયન્તિ ગિન હજ્યવ્રષોડશદલ – સ્થાપિત છેડશાક્ષર, પરમેષ્ઠિ સ્તુતે બજ), ધ્યાયે દક્ષરદં મુદા. ૪ મંત્રાણુ માદિમ મંત્ર, તંત્ર વિદનોઘ નિગ્રહે; યે અરન્તિ સદન, તે ભવતિ જિનપ્રભા, ૫ ત્યારબાદ નીચે લખેલ મંત્ર બોલતાં જવું અને દરેક દ્રવ્યથી શારદાપૂજન કરતાં જવું. % હીં શ્રી ભગવત્યે કેવલજ્ઞાન સ્વરૂપા કલેક પ્રકાશિકાળે સરસવ જલં સમર્પયામિ સ્વાહા. એવી રીતે દરેક પૂજામાં આ જ મંત્ર બોલતાં જવું અને જલંને ઠેકાણે અનુક્રમે ચંદન-પુષ્પ ધૂપ–દીપ–અક્ષતં–નૈવેદ્ય–ફળ સમર્પયામિ સ્વાહા-આમ-ફેરફાર કરીને બેસવું. પછી નીચેનું સ્તોત્ર બે હાથ જોડીને બોલવું. શારદા સ્તોત્ર વાદેવને ! ભક્તિમતાં સ્વશક્તિ-કલાપવિત્રા સિતવિગ્રહ મે; બોધ વિશુદ્ધ ભવતી વિધત્તાં, કલાપવિત્રા સિતવિગ્રહ મે. ૧ અંક પ્રવીણ કલહંસપત્રા, કૃત મણનામતાં નિહતુમ ; અંક પ્રવીણું કલહંસ પત્રા, સરસ્વતી શાશ્વદપહિતા વઃ ૨ બ્રાહ્મી વિજેથીષ્ટ વિનિદ્રકુન્દ-પ્રભાવદાતા ઘનગજિતસ્ય; સ્વરેણ જંત્રી ઋતુનાં સ્વકીય-પ્રભાવદાતા ઘનગજિતસ્ય ૩ મુક્તાક્ષમાલા લસદોષધીશા-ભીગૂજવલા ભાતિ કરે ત્વદીયે; મુક્તાક્ષમાલા લસદષધશા, ત્યાં પ્રેક્ષ્ય ભેજે મુનયોડપિ હર્ષમ ૪ Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી સરસ્વતી તેાત્રમ્ જ્ઞાન પ્રદાતુ પ્રવણામમાતિ–શયાલુ ભવ પાતકાનિ; ત્યાં નેમુષાં ભારત! પુ ડરીક–શયાલુ ા ભવ પાતકાનિ પ્રૌઢ પ્રભાવા સમપુસ્તકેન, ધ્યાતાસિ ચેનામ્બ ! વિરાજિહસ્તા; પ્રૌઢ પ્રભાવા સમપુસ્તકેન, વિદ્યાસુધાપૂર સુદૂર દુઃખા. તુલ્ય' પ્રણામઃ ક્રિયતેઽનદાન, મરાલયેન પ્રમદેન માતઃ; કીતિપ્રતાપૌ ભુવિ તસ્ય નમ્ર-મરાલયે ન પ્રમદેન માતઃ રુચ્ચારવિન્દ્ર ભ્રમદ' કરેાતિ, વેલ' યદિ ચેાતિ તેબ્રિયુગ્મમ ્; ટુચ્ચારવિન્દ ભ્રમનું કરાતિ, સ સ્વસ્ય ગેાષ્ઠી વિદુષાં પ્રવિત્ર્ય. યાદપ્રાસાદાત્તવ રૂપસમ્પન્ લેખાભિરામેાદિત–માનવેશ; ભવેન્નરઃ સૂક્તિભિરમ્બ ! ચિત્રા-લ્લેખાભિરામેાદિત–માનવેશ. સિતાંશુ કાંતે નયનાભિરામા, મૂર્તિ સમારાધ્ય ભવે મનુષ્ય; સિતાંશુકાંત ! નયનાભિરામાધકારસૂર્ય ક્ષિતિપાવત‘સઃ ચેન સ્થિત વામનુ સર્વાંતીÖ, સભાજિતા માનતમસ્તકેન; દુર્વાદિનાં નિલિત નરેન્દ્ર-સભાજિતા માનતમસ્તકેન. ૧૧ સ જ્ઞવક્ત્રવરતામરસાંક લીના, માલિગતી પ્રણય મન્થરયા દશેવ, સ જ્ઞવક્ત્રવરતા મરસાંક લીના, પ્રૌણાતુ વિશ્રુતયશા, શ્રુતદેવતા નઃ ૧૨ શ્રી સરસ્વતી સ્નેાત્રમૂ ૐ અર્હન્મુખાંભાજ–વાસિની... પાપનાશનીમ, સરસ્વતીમહં સ્તૌમિ શ્રુતસાગરપારદામ્ · લક્ષ્મીખીજાક્ષરમી, માયાખીજસમન્વિતામ્ ત્યાં નમામિ જગન્માત-સ્ટીલે ઐશ્વર્ય દાયિનીમ્ . સરસ્વતિ વદ વદ વાગ્યાદિનિ થિતાક્ષર : યેનાહ. વાંગ્મય. સર્વ, જાનામિ નિજનામવત્ ભગવતિ સરસ્વતિ હીં, નતેısઽપ્રિયે પ્રગે, ચે કુન્તિ ન તે સ્યુ–જા ડયાંબુધિધરાશયાઃ ત્ત્વત્પાદસેવિહસેાપિ, વિવેકીતિ જનશ્રુતિઃ, બ્રવીમિ 'િ પુનસ્તેષાં, ચેષાં વચરણો હિંદ. ૪૮૩ ૫ 9 ८ ૧૦ ૨ 3 ૯ r Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ સરસ્વતિ ! વદાત્મકે; તાવકીના ગુણા માત, ચે મૃતાપિ જીવાનાં, યુ: સૌખ્યાનિ પદે પદે, ત્વદીયચરણાભાજે, મચ્ચિત્ત રાજહું સવત્; ભવિષ્યતિ કદા માતઃ, સરસ્વતિ ! વજ્ર સ્ફુટમ્. શ્વેતા་નિધિચન્દ્રાશ્ન-પ્રસાદસ્થાં ચતુર્ભુ જામ હંસકન્ધસ્થિતાં ચંદ્ર-મૃત્યુ જવલતનુપ્રભામ્ . શ્વેતવાસનીમ . વામદક્ષિણહસ્તાભ્યાં, બિભ્રતી. પદ્મપુસ્તિકામ, તઐતરાભ્યાં વીણાક્ષ માલિકાં ઉગીરન્તી... મુખાંભોજા–દેનામક્ષરમાલિકામ્; ધ્યાયેગ્નેાસ્થિતાં દેવી, સજડાપિ કવિ વેત્. ૧૦ શ્રી શારદાસ્તુતિમિમાં હ્રદયે નિધાય, યે સુપ્રભાતસમયે મનુજાઃ સ્મરતિમઃ તેષાં પરિસ્કુરતિ વિશ્વવિકાસહેતુ:, સદ્નાન કેવલમહે। મહિમાનિધાનમ્ યેય્સયા સુરભ્ય-સ ંસ્ક્રુતા મકા તત્તાં પૂરિય દૈવિ !, પ્રસીદ પરમેશ્વરિ ! કલમ સ્તુતિનિ બિડ ભકિત જડત્વધૃકૌ-મ્યુંગિ રામિતિ ગિરાધિ દેવતા સા, ખાલાનુકમ્પ્ય ઈતિ રાપયતુ પ્રસાદ-સ્મેરી દ‘મિય જિનપ્રભસૂરિવણ્યું. ૧થ સ્તુતા; ૧૨ ગૌતમાષ્ટક ખેલી દાન આપવું. શ્રી વિધિ સ ંગ્રહ પછી આરાત્રિક (આરતિ) ઉતારવી. શારદા પૂજન આરતી. આરતી કરૂ' મા ભારતી તારી, યેતિ રૂપે તું વિધનવિદારી, આરતી. ૧ જ્ઞાન પ્રકાશે તિમિર વિનાશે, વાસે મનમાં ભાવના સારી. આરતી. ર તું વિશ્વમાતા જગ વિખ્યાતા, ત્રાતા કહીયે મેહનગારી. આરતી. ૩ કષ્ટને કાપે શાંતિને આપે, કરી નિલ દેડ અમારી. આરતી. ૪ પછી શ્રી ગૌતમાષ્ટક સ્તાત્ર ७ ૯ પૃથ્વીભવ' ગૌતમગાત્રરત્ન; શ્રી ઇંદ્રભૂતિ વસુભૂતિપુત્ર, સ્તુવતિ દેવાસુરમાનવેંદ્રા; સ ગૌતમે યતુ વાંછિત મે, ૧ Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમાષ્ટક સ્તાત્ર ૨ ૪ ૫. શ્રી વદ્ધમાનાત્ ત્રિપદીમવાષ્ય, મુહૂ`માગેણુ કૃતાનિ ચેન; અંગાનિ પૂર્વાણ ચતુર્થાંશાપિ, સ ગૌતમે યચ્છતુ વાંછિત મે, શ્રી વીરનાથેન પુરા પ્રણીત, મંત્ર મહાન ઇસુખાય યસ્ય; ધ્યાય ત્યમી સૂરિવરાઃ સમગ્રા, સગૌતમે યચ્છતુ વાંછિત મે. યસ્યાભિધાન' મુનચેડપિ સવે, ગૃહન્તિ ભિક્ષા ભ્રમણુસ્ય કાલે; મિષ્ટાન્ન પાનાંબર પૂર્ણ કામા,, સ ગૌતમે યચ્છતુ વાંછિત મે. અષ્ટાપદાઢી ગગને સ્વશા, યયૌ જિનાનાં પદ્મવંદનાય; નિશમ્ય તીર્થોતિશય સુરેભ્યઃ, સ ગૌતમે યચ્છતુ વાંછિત મે. ત્રિપ ચસખ્યાશતતાંપસાનાં, તપ:કૃશાનામપુનર્ભવાય, અક્ષિણલખ્યા પરમાનંદાતા, સ ગૌતમે યચ્છતુ વાંછિત મે. સદક્ષિણ. ભાજનમેવ ફ્રેંચ', સામિક સઘસ ચેતિ; કહૈવલ્યવસ્ત્ર' પ્રદર્દ મુનીનાં, સ ગૌતમે તુ વાંછિત મે. શિવ ગતે ભતરિ વીરનાથે, યુગપ્રધાનમિઠું મા; પટ્ટાભિષેક વિષે સુરેન્દ્ર,સ ગૌતમી ઋતુ વાંછિત મે. ૮ ગ્રે'લાયખીજ' પરમેષ્ઠિબીજ, સજ્ઞાનબીજ જિનરાજબીજ', યન્નામ ચાત' વિધાતિ સિદ્ધિ' સ ગૌતમેા યચ્છતુ વાંછિત મે. ગૌતમસ્યાષ્ટકમાદરેણ, પ્રમેાધકાલે મુનિપુ ́ગવા વ ચે; પતિ તે સૂરિપદ'સદૌવા –નંદ લભતે સુતરાં ક્રમેણ. ૧૦ અથવા નીચે પ્રમાણે કહેવુ' :— અથ દિવાળી પૂજન. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણેા ભંડાર; તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. પ્રભુવચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણીવાર; ચદે પૂર્વ માં રચે, લેાકાલેક વિચાર. ભગવતી સૂત્રે કર નમી, ખંભી લીપી જયકાર; લેક લેાકેાન્તર સુખ ભણી, ભાષા લીપી અઢાર. વીરપ્રભુ સુખીયા થયા, ઢીવાળી દિન સાર; અંતરમુહૂત તત્ક્ષણે, સુખીચા સહુ સ'સાર. ૪૮૫ ૨. ૩ * 3. ७ → Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિધિ સમઢ કેવળજ્ઞાન વહે તદા, શ્રી ગૌતમ ગણુધાર; સુરનર હરખ ધરી પ્રભુ, કરે અભિષેક ઉદાર. સુરનર પરષદા આગળે, ભાખે શ્રીદ્યુતનાણુ; નાણુ થકી જગ જાણીએ, વ્યાદિક ચઠાણુ. તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દ્વીપ ગ્રૂપ મનેાહાર; વીર આગમ અવિચળ રહેા, વરસ એકવીસ હૈજાર. ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણી હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. ઇતિ શ્રી શારદાપૂજન વિધિ સંપૂ. પછી નવકાર મહામત્ર, ઉવસગ્ગહર સ્તત્ર અને માટી શાંતિ (પૃ. ૧૪૦) એલવી ને નવકારમંત્રને રાસ ખેલવા. બીજા એકાચિત્તે શ્રવણુ કરે-સાંભળે. ૪૮૬ -: શ્રી નવકારના રાસ : સરસ્વતી સ્વામિની ઘો મુજ માય તા, ગૌતમ ગણધર લાગુ'જી પાય તે, તે કુલ જાણો શ્રી નવકારના રાસ ભણુ, શ્રી નવકારને રાસ ભણું, શ્રી નવકારને; એ આંકણી. ૧ પહેલાં લીજે શ્રી અરિહ તનુ નામ તે, સાધુ સને કરૂ પ્રણામ તે; સદ્ગુરૂ વાણી તમે સાંભલા, ભૂલ્યા જો અક્ષર લીખર્ચેા ડામ તે; ચૌદ પૂર્વ પહેલાં કહ્યા, તે પછી પૂરશે મન તણી આશ તે, તે ફૂલ જાણુ શ્રી નવકાર તા, રાસ ભણું શ્રી નવકારના ૨ એણે મગે માંધ્યા ખીજ આકાશ તા, અમાવાસ્યા પુનિમ કહે; વૃક્ષ ઉપાડી ચલાવિયા સાથ તા, વિચે વાઘ વાસે। વસે, ડાકણી શાકણી લાગેજી પાય તે. તે લ રાસ૦૩ મંત્રમાંહિ કીધેા વડા રે નવકાર તા, ગુણતાં આણુ ક્રૂજી લાગેજી પાય તે; એ રત્નરૂપ એ નિર્દેલા, કરહિત થયા મેાક્ષ દ્વાર તે, તે લ॰ રાસ૦ ૪ સુર નર નારી તુમે સાંભળે વાત તે, ગાતાં પૂરશે મન તણી આશ તા, યાયતાં સર્વ સ કટ ટળી જાય તે, બૈરી વાધી દુરે ટળે, સુગુણીના પિતા મુક્તિના સાથ તા, તે લ રાસ॰. ૫ એહને એક અક્ષર સંભાર તે, પાપ ખપાવે. સાગર સાત તે; પૂરે પદ આગળ કહું, દુરિત હુરે સાગર પાંચસે પૂર્ણ તા લહુ વહી ઉપધાન ભલે નવકાર તે; તે ફલ૦ રાસ. ૬. સૂત્ર સિદ્ધાંત તેહિ એણે પ્રકાશ તા, તેહિ પણ એણે સમેા કઈ નહિ; પચાસ તે; Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારને રાસ ૪૨૭ જિનવરે ભાખીચે। એ લલાટ તે; સાધુ શ્રાવક એમ જપીયા, મેાક્ષનુ કારણુ લહુ ભવપાર તે; તે કુલ॰ રાસ૦ ૭. શાશ્વત પદ એ જગમાં જાણુ તા, તેાહી પણ ઇણે સમે કાઈ નહીં, એક શિયલ ખીએ નવકાર તે; તે ફૂલ૦ રાસ૦ ૮. કેરડા ચારતા મેળે વેસતા, નદી જવું ઘટ આવિયા શેઠ તેા, માલક સાથે ચલાવિયે નાવ તે, તેણે સમ! મનમાંહિ નવકાર તે; નદી જલ ફાટી હુઈરે દ્વાર તેા; તે લ૦ રાસ૦ ૯. એહના માંહે સુરતર્ રંગે તા, ૨ંગ ફાટે ફીટે નહી; ગાયતા તતક્ષ સહુ પરિવાર તે; અવરમાં કઈ સાંસે કન્ડે વારસી કુને પસાય તા; તે લ૦ રાસ૦ ૧૦. રત્નજડિત ગલે પહેરિયા હાર તેા, તપ તણી મુદ્રિકા ઝલહુલે; ખેમા તે ખટકણ રાખિયા હાર તા, ૫'ચમી ગતિના એહ દાતાર તા, તે લ૦ રાસ૦ ૧૧. રત્નમૂલાનેા હાથ પિરણામ તે, શિયલ અનેાપમ જગમાં જાણુ તે, જે નર નારી નીર વહ્યા, અનુભવ સુરતરૂ જય જયકાર તેા; પરભવે પામશે મેક્ષ દુવાર તેા, તે કુલ॰ રાસ૦ ૧૨. કન્યા ઘુઘર તણી સાંભળેા વાત તેા, કૂડી ન પૂરશે કેઈ તણી શાખ તે, થાપણમાસે મત કરો, ગંધપરની પરે ઉપન્થેા રાગ તા, દુષ્કૃતની પરે જાણીએ, જિમ સડે ને પડે રે વિચાગ તે; તે લ રાસ૦ ૧૩. ચ’પાપુરી નગરી તણી સાંભળેા વાત તે, સતીને કલક આવ્યાં અપરિઘ તે; નામ સુભદ્રા જાણજો કૂંડું ન ભાખ્યું રતિય લગાર તા, લ॰ રાસ૦ ૧૪. જિતશત્રુ રાજા પાળશે રાજ્ય તેા, દિન દિન એક ખિન્તરૂ` ખાય તે, જીભ તણે રસે ઈંદ્રીએ ચાર તે, એહ બીજોર રાખીએ હાર તે; તે લ॰ રાસ૦ ૧૫. એક દિન ચીઠ્ઠી આવી જિનદાસ તા, રાયે મેલાવીયા આપણુ પાસ તે; ઊઠો રે શેઠજી ખીજોરૂ લાવજો, શેઠને ઉઠતાં લાગી છે વાર તેા, તેણે સમાં મનમાંહિ નવકાર તેા, દેવતા ઉઠીને લાગ્યુંાજી પાય તે; તે ફ્લ॰ રાસ૦ ૧૬. એક પૂરવ તણી સાંભળેા વાત તેા, રાજાને ખેાળે વિસમ્યા રાસ તે; લેાકમાંહિ મહિમા ઘણૅા, અનુભવ સુરતરુ જય જયકાર તે; પરભવે પામશેા મેક્ષ દ્વાર તે; તે લ૦ રાસ૦ ૧૭. પેાતનપુરતી સાંભળે વાત તા, મન નામે એક શ્રાવક સાર તે, તેહની બેટી છે શ્રીમતી, પરણી છે મિથ્યાત્વીને ઘેર તેા, ધર્મ ઉપર દ્વેષ છે ઘણા તેણે રાખીચે ઘડામાંહિ સાપ તે, ઉઠીને વહુ લાવા ફુલની માળ તે, વહુને ઉઠતાં Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી વિધિ સંગ્રહ લાગી છે વાર તે; તેણે મનમાં સમે નવકાર તે, નવકાર પ્રભાવે થઈકુલની માળ તે, તે ફલ૦ રાસ. ૧૭. રત્નપુરી નગરે યશભદ્ર રાય તે, તેહને બેટે શિવકુમાર તે, સાત વ્યસનને સેવનહાર તે, પર વચન સેવે ઘણું. માતા પિતા કુટુંબ સહુ પરિવાર તે, કોણ ન 'માને કેય તણું; સંકટ પડે સમર્ચે નવકાર તે, ફરશ્યાથી ઉઠી નીકળ્યો બહાર તે, તે ફલ૦ રાસ૧૯ મથુરા નગરી તણી સાંભળો વાત તે, અધિક ચાર વસે તે માંહિ તે, ખાતર પાડી ધન લાવે ઘણું, મથુરા નગરી તણે કહું અવશાત તે, કુલવંતી વેશ્યાએ માંડયો વાદ તે, તે ફલઇ રાસ) ૨૦. હાર પડ્યો રે ઝાલી એક તે, તે - લેઈ નાં કેરડાની પાસ તે, શૂલી ઉપરે જે રેપીયે, પાણી તૃષા લાગી અપાર તે, હાથ સાને જલ માગી તે, તે ફલ૦ રાસ. ૨૧. રાજાને ભજે કઈ પાણી ન પાય તે, જિનદાસ શેઠે એમ કહ્યું, પાણી લાવું ત્યાં લગી ગણે નવકાર તે, તિણે સમયે મનમાંહિ નવકાર તે, તે મરી થયે યક્ષકુમાર તે, શત્રુંજયે સાન્નિધ્ય તે કરે; તે ફલ૦ રાસ. ૨૨. ચારૂદત્ત નામે શેઠને પુત્ર તે, વેશ્યાને સંગે હાર્યો વિત્ત તે, દ્રવ્ય ઉપરે ઉદ્યમ કરે, અનુકમે આવ્યો દરિયાને તીર તે, કાઉસ્સગ્ન અણસણ ઉચ્ચરે, સુણી નવકારને ગયે દેવલોક તો, દેવતા આવીને કરે પ્રણામ તે, તે ફલ૦ રાસા. ૨૩. ચંદ્રાવતી નગરી મનોહાર તે, વિરધવલ રાજા કરે રાજ્ય તે, બેટી મલયાસુંદરી કર્મવશે ગઈ દેશ નેપાલ તે, દુઃખ સહ્યાં કીધાં અપાર તે, પંખી થકી જલધર પડે, તિહાં સમ મનમાંહિ નવકાર તે, જલધર તરી ઉતરીયા પાર છે, તે ફલ૦ રાસ . ૨૪. ફેફલપુર નગરી જસ દીપ મોઝાર તે, દમણ સાગર ઋષિ રહ્યા ચોમાસુ તે, ત્યાં બેસી બેઉ શીખ્યા નવકાર , રાજકુમાર રત્નાવલી, ચારિત્ર પાળી ગયા મેક્ષ દુવાર તે, તે ફલ૦ રાસ. ૨૫. ત્રિભુવન હુએ જ્યજયકાર તે, તે ફલ જાણજે શ્રી નવકાર તે, રાસ ભાણું નવકારનો, રાસ ભણું શ્રી અરિહંત, રાસ ભણું શ્રી ગૌતમ સ્વામી, રાસ ભણું સર્વ સર્વ સાધુને, તે ફલ૦ રાસ) ૨૬. વિભાગ સાતમે વિધિસંગ્રહ સંપૂર્ણ Page #515 -------------------------------------------------------------------------- ________________ દેરાસરના વજનું માપ અને માહિતી ૪૮૯ TO GR ૬ 505 ચારાંશ અાટે - પાલીત* * વલges CGG SELED/DSCIEF |Dia) - દેરાસરના ધ્વજનું માપ અને માહિતી : જિન મંદિર પર ફરકી રહેલી ધજા પ્રભુ સાક્ષીનું પ્રતિક છે, ધજા હવાર્થી હાલે છે ત્યારે એમ લાગે છે કે પોતાના હાથ વડે ભવ્ય જીવને પ્રભુદશને બોલાવે છે. ધજામાં વપરાતાં સફેદ્દ ને લાલ રંગ અરિહંત તથા સિદ્ધ, પ્રભુના પ્રતિક છે. તેમાં ૩–૫–૭ પટ્ટા બનાવી શકાય છે. સામાન્યથી ત્રણ પટ્ટાવાલી ધજા બનાવાય છે. ધા સામાન્યથી પાટલી જેટલી પહેલી અને દંડ જેટલી લાંબી બનાવવી જોઈએ. તેની નોંધ જિનમંદિરના ચોપડામાં રાખવી અથવા એક ધજા વધુ બનાવીને રાખવી. દેરાસરની વર્ષગાંઠના દિવસે સત્તરભેદી પૂજા ભણાવતાં નવમી પૂજા ભણાવી નવી ધજા ચડાવવામાં આવે છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦. વિધિ સંગ્રહ. | * આરાધક આત્મા જ્યારે શ્રી તીર્થંકર પદના બંધક અનુપમ એવા વીશસ્થાનક તપને કરે છે ત્યારે આ દરેક પદોમાં કયા પદની આરાધના વખતે કયી નવકારવાલી ગણવી તેનું ચિત્ર છે. છતાં પણ વિશેષ સરળતા માટે નીચે પ્રમાણે પદો મૂક્યાં છે. ૧ * હીં* નમે અરિહંતાણું ૨ * હી* નમો સિદ્ધાણ ૩ 53 54 નામે પયગુરૂ ,, નમે આયરિયાણ ન થેરાણુ ૬ 55 53 ઉવજઝાયાણુ લેએ સવ્વ સાહૂણ નાણસ્સ દેસણુસ્સ વિણયન્સ ૧૧ , ,, ,, ચારિત્તસ્સ ખંભવયધારિણ કિરિયાણ ૧૪ ગાયમન્સ . , જિણાવ્યું .. સંયમ ધારિણ અભિનવ નાણસ્સા સુયલ્સ તીર્થસ્સ ૯ 53 22 23 ૧૩ ,, » તવર્સ I Page #517 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકનું યંત્ર ४५१ રરકાર III તે માતરી છે, હાચવા ( ૪૭ NEW છે તે પhia એ રિ પરમ છે ને ? ? नाणमा છે. હ વયti[૪.મે છે. "રો કમી | broad Mિongs 3 કા संयोजितमिटे भी किंगति सी वि.स.२०२७-नेमिस-२० મકર બરફના જોઈ ( વ l iીકા " જવાયા ? આ વીશસ્થાનકના તંત્રનું યંત્ર છે. જેમાં વીશસ્થાનકની આરાધના વખતે જે જે પદની નવકારવાલી ગણવાની છે તે પદનું યંત્ર છે. સમજણ સામે પાને છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨, વિધિ સંગ્રહ ૦ આ ચિત્રની સમજણ આ રીતે છે. ૦ વાસક્ષેપ મંત્રવાની વિધિ. આ પુસ્તકના પૃ. ૩૭૦ માં આપેલ છે. ૦ આ વિધિ અને ચિત્ર “ સ્વાધ્યાય સાગર” નામના સુંદર પુસ્તક વિ. ૩ પૃ. ૨ ઉપરથી લીધેલ છે. તેમાં જે વાસક્ષેપ મંત્રવાનું ચિત્ર છે તેને મોટુ કરી વિભાગ પાડી અહિં મૂકેલ છે. જમણા હાથની અનામિકા આંગળીથી વાસક્ષેપના થાળમાં વચમાં ત્રણ આટા દક્ષિણાવર્ત કરી. તેના પર સ્વસ્તિકને આ કાર આલેખી પછી પૂર્વથી પશ્ચિમ દક્ષિણથી ઉત્તર ઈશાનથી ત્રાત્ય અને અગ્નિથી વાયવ્યું. આમ ચાર લીંટી કરવી. એટલે આઠ ભાગવાળું ચક બનાવવું. હવે તેના મધ્યભાગમાં હી–મત્રને લખીને હી ના છેડેથી ત્રણ આટા દક્ષિણાવર્તી- મારી તેના છેડે ક્રી મંત્ર લખવો. પછી પૂર્વ દિશામાં એ હી” નમો અરિહંતાણ મંત્રની સ્થાપના મનથી ચિતવન કરે. પછી અગ્નિ ખૂણામાં એ હી નમો સિદ્ધાણ દક્ષિણ દિશામાં , ,, નમો આયરિયાણ મૈત્રત્ય ખૂણામાં 5 ); નમો ઉવજઝાયાણ પશ્ચિમ દિશામાં ,, ,, નમે લોએ સવ્વસાહણ' વાયવ્ય ખૂણામાં 5; }; નમે દે સણસ્સ ઉત્તર દિશા માં ,, ,, નમો નાણસ્સ ઈશાન ખુણા માં ,, , નમે ચારિત્તસ્ય ઉપર પ્રમાણે – મ ત્રાથી વાસ ( ક્ષેપ) ને અભિમન્વત કરે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ચોગેશ આર્ટ પાલીતાણા - AF/ દક્ષિણ - KIC Kઅગ્નિ છે. 107 33 ICI ઓ હ્રીં નમો capellette ( O. લોએ સવ્વસાહ - નમોઉઝાયા નમાં દસારસ - અ, હી 22P21Z1HP Ste) ઈશાન ? નારંગ્સ Taraib જ છે ) સ મજણ માટે સામે વાંચવું જરુરી છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ વિધિ સંગ્રહ ૪૯૪ * ઘણે ઠેકાણે શાંતિ સ્નાત્ર હાય ત્યારે અગાઉથી કાચી માટીની ઈંટોથી પીઠિકા બનાવવી પડે છે. તેમાં મુખ્યતાએ એ બાબતેની જરુર પડે છે. પીžિકા અનાવવી તે કેટલી જાડી પહેાળી ને ઊંડી મનાવવી? અને તેના પર ચારે દિશામાં કયા કયા ચિત્રા પેન્ટર પાસે કરાવવા ? * પીઠિકાના માપની નોંધ નીચે પ્રમાણે છે. ઈંચ લંબાઈ પ્રભુ મુખ પૂ'માં હોય તા ઉત્તરમાં હાય તા દક્ષિણમાં હોય તો પશ્ચિમમાં હાય તો " હ ° 5) છ ૨૫ 66 Ho ૩૦ ૩૨ સર્વ સામાન્ય પીઠિકા બનાવવી હાય તા આ માપ છે. પહેાળાઈ ને ઊંડાઈ ૨૫ २७ AAKA २७ ३७ ૨૫ પીડિકાના ઉપરના ભાગમાં વચમાં એક શ્રીફળ મૂકાય તેટલી જગ્યા રાખવી જોઇએ. પીઠિકા અન્યા પછી પેન્ટર પાસે ચિત્ર દ્વારાવવા પડે તેના માટે આ ચિત્ર તૈયાર કરીને મૂકેલ છે. ૨૫ २७ ૨૫ ૨૫ ૨૫ ૧ પૂર્ણ કુંભ-૨-એ -૩- લક્ષ્મીદેવી ૪ હી પૂર્ણ ભનુ ચિત્ર પ્રભુ સન્મુખ થાય તેમ બનાવવું. એ કાર-પ્રભુના જમણા હાથે રહે તેમ બનાવવા લક્ષ્મીદેવી આપણને જિનમંદિરમાં દાખલ થતાં સન્મુખ લાગે તેમ બનાવવા. અને હી કાર પ્રભુજીના ડાબા હાથે આવે તે રીતે પેન્ટીંગ કરાવવું જોઇએ. વધુ માહિતી ક્રિયાકારક પાસેથી મેળવી લેવી. તા. ક. લક્ષ્મીદેવીના ચિત્રમાં હાથી એક ખાજુ બતાવેલ છે પણ બન્ને બાજુ અભિષેક કરતાં હાથીએ બનાવવા જોઈ એ. Page #521 -------------------------------------------------------------------------- ________________ ચોરીશ મીના MILE N ત્રિાછા ાિથ મિ. @ @ @@ @ પીઠિકાના ચિત્રની અને માપની સમજણ સામે પાને છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ४८६ વિધિ સંગ્રહ | E હાઈસ્કાડૅ, દાવ૬-૧ શ્રી વીશ સ્થાનકના પ્રતીક Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધીસ્થાનકના પ્રતીકેનું ચિત્ર ૪૯૭. શ્રી વીશ સ્થાનકના પ્રતીકાનું ચિત્ર જૈન ધર્મ અને જિનશાસન એક એ ધર્મ અને એવું શાસન છે કે જેમાં વ્યક્તિનું મહત્ત્વ નથી પણ ફકત ગુણોનું જ મહત્ત્વ છે. તેથી શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે પટ વિધાન છે કે અત્યાર સુધીમાં જે છે મોક્ષે ગયા, મેક્ષે જાય છે અને મોક્ષે જશે તે બધા જેવો વીશસથાનકમી આરાધનો વડે જ જાય છે. પછી તે પદ ૧– ૨૩ કે વીશમાંથી ગમે તે હેય. સર્વ જીવને શિવ થવાનો અધિકાર છે જ.. અને એટલે જ દરેક વીશીમાં ચાવશે તીર્થકર થનારા નવા આવીને જગતમાં ધર્મતીર્થ સ્થાપીને પોતાની સાથે પારકાનું પણ કલ્યાણ કરવા ધર્મ માર્ગ ચાલુ કરી આપે છે. - આ ચિત્ર વીશસ્થાનકના પ્રતીકનું છે. ચિત્રમાં જ પ્રતીકે નંબર મૂકેલાં છે. તેના નામે આ છે. ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન, ૪ આચાર્ય, ૫ સ્થવિર, ૬ ઉપાધ્યાય, ૭ સાધુ, ૮ જ્ઞાન, ૯ દર્શન, ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨ બ્રહ્મચર્ય, ૧૩ કિયા, ૧૪ ત૫, ૧૫ ગૌતમ, ૧૬ જિન, ૧૭ સંયમ, ૧૮ અભિનવ જ્ઞાન, ૧૯ જ્ઞાન, ૨૦ તીર્થ. * આ રીતે વીશ સ્થાનકની આરાધનાની સાનુકૂલતા ને સમજણ માટે બે ચિત્રો બનાવી ને મૂકેલાં છે. For Private & Perse Page #524 -------------------------------------------------------------------------- ________________ વિધિસંગ્રહ ૧. ચોમાસું બેસતાં કપડાં-કામળ વગે - વહેરાવવાની વિધિ - આ વિધિમાં સમયને આશ્રીને ફેરફાર ઘણે જે થઈ ગયે છે, છતાંય આપણે જેટલું સારું ને નિર્દોષ છે. તે ગ્રહણ કરવું. પહેલાના જમાનામાં સામાન્યથી ગૃહસ્થો કપડાં જ તેવા પહેરતાં હતાં કે તેમાંથી મુનિરાજ કે સાધ્વીજી મહારાજને નિર્દોષ કપડું મળી જતું હતું. હવે તે વાત જમાનાના હિસાબે બદલાઈ ગઈ .. પહેલાના જમાનામાં ઍનિરાજને દુકાને અથવા ઘર પગલાં કરાવીને મુનિરાજ ધર્મ દેશના આપે પછી ગૃહસ્થ એમ કહે કે સાહેબ! આમાંથી મને લાભ આપી તારે, વર્તમાન સમયમાં તે ચોમાસું પધારેલા પૂ. સાધુ-સાધ્વી ભગવંતને તેમને ખપ પૂછી તે પ્રમાણેની બધી વસ્તુઓ લાવી પિઢી પર ભાવ સાથે લખીને મૂકવામાં આવે સહુ યથાશક્તિ ભકિત કરે લાભ લે. ” કેટલાક ભાવિકે એમ વિચાર કરે કે –કે ત્રણ મહારાજ સાહેબને કેટલે ખપ હોય? પણ તેમાં જરાક વિચાર માંગી લે છે. મુનિરાજને પિતાના સમુદાયના બહાર ગામ રહેલાં પૂ. સાધુ-સાધ્વી ભગવંત માટે પણ લેવું પડે છે વહેરાવનારે પિતાની ભકિત ને શકિત મુજબ વહેરાવવું, વહરનારે કેટલું લેવું? તેને વિચાર તેઓ કરશે. પહેલાના સમયમાં વિવેકી શ્રાવકે આઠેય મહિના વહોરાવવાની વસ્તુઓ પિતાને ઘેર રાખે અને મુનિરાજને પૂછીને વહોરાવીને લાભ લે. એ ફરજમાં ફેરફાર થયો એટલે ચોમાસાની શરુઆતમાં જ બારે મહિનાનું વહોરાવવાનું શરૂ થયું. કેટલાક છે એમ કહે છે કે કાપડ બહુ મોંઘુ થયું છે એ વાત ખરી છે પણ તમારી એક જેડની કિંમતના હિસાબે આ એડ જરા પણ મેંઘી નથી અને તેમાં તે શકિતને ભાવ હોય તેટલો જ લાશ લેવાને છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ચોમાસાની ચાદ વિધિ ૪૯ ચોર પટટાનું–અને સાડીનું કાપડ-કપડાં પાંગરણીનું કપડું કામળ આસન-સંથારીયા, ગરમ ઉન, પાત્રા, રંગ ચાલુ દવાઓ દેરી સીવવાના દેરા–સેય–કાતર ચીપિયા ચાંપ વગેરે બધું વહોરાવી શકાય છે. કેટલાક ઉપયોગી ભાવિક શ્રાવકે લોચ માટેની રાખ ચાલુ રાખ ચૂન વગેરે ઉપગ રાખી તૈયાર કરી વહોરાવે છે. આમાં તે ખાસ ઉપગ ને નજરની જરૂર છે. કાપડ વહોરાવનાર માપ પ્રમાણે રા–રા–વારના બધાજ કટકા કરીને વહેરાવે છે આ વાત બરાબર નથી. કારણ કે બધાના શરીરને માપ સરખે નથી હોતું નાનું મેટું ફાડવાથી કપડું નકામું જાય છે. વહેરાવનારની શકિત ઓછી હોય તે બે ત્રણ જણાએ ભેગાં થઈને વહોરાવવું. જેથી કપડાને બગાડ ન થાય. અમૂક અમૂક ક્ષેત્રમાં તે કાપડ વગેરે લાવી રાખી એક દિવસ જાહેર થાય કે આ દિવસે વ્યાખ્યાન પછી પૂ. સાધુ-સાધ્વી મહારાજને કાપડ વગેરે વહોરાવવામાં આવશે. જેને લાભ લેવો હોય તેઓએ હાજર રહી લાભ લે આ રીતે કરતાં ભાવિકેમાં ભાવની વૃદ્ધિ. વહોરાવવાની પડાપડી થાય છે ને પેઢીને કેઈપણ ખર્ચ ચેપડે નોંધ ન પડે. - કેટલાક ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ પિતાના ઘેર સાધુ-સાધ્વી–મ. ને સંપૂર્ણ વેશ દર્શન માટે કાચના કબાટમાં રાખે છે. અને સવારના દર્શન કરતાં ભાવના ભાવે કે આ સંયમ કયારે પ્રાપ્ત થશે? આ રીતે - આમ સાધુવેશ રાખ્યું હોય અને સાધુ-સાધ્વી મહારાજને તેમાંથી કઈ વસ્તુને ખપ હોય તે તરત જ નિર્દોષ લાભ મળી જાય અને કોઈ દીક્ષાર્થી આત્માનો પણ સંયમ લેવામાં લાભ મળી શકે. આમ સમજીને આપણે વિરતિધર આત્માની સેવાને અનુપમ લાભ લઈયે. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ વિધિસંગ્રહ ૨. ચોમાસામાં અન્ય સ્થળે મુહપત્તિ પડિલેહણ કરવાની વિધિ પૂ. સાધુ મ. અને પૂ. સાધ્વીજી. મ. જે ક્ષેત્રમાં જે ઉપાશ્રયમાં માસું રહ્યા હોય પણું–કેઈ નાના કારણસર ઉપધાન–ઓપરેશન આરાધના ઓચ્છવ હવા પાણીની પ્રતિકૂલતા ઊભી થાય અને બીજે ઠેકાણે જવું પડે તે તેના માટે પ્રથમથી જ ચોમાસું બેસતાં મુહપત્તિ પડિલેહણ કરવાની વિધિ કરવાની હોય છે. અશિવ વગેરે મોટા કાર સર ચોમાસામાં પણ બીજે ગામ પણ વિહાર કપે તે વાત ક૫સૂત્રના પહેલાં વ્યાખ્યાનમાં લખેલી છે જ. તે સિવાયના કારણે માટેની આ વાત ને વિધિ છે. આ વિધિ અષાઢ સુદ ૧૧ થી અષાઢ સુદ ૧૪ ના ચૌમાસી પ્રતિક્રમણ પહેલાં કરી લેવી જોઈએ. આ વિધિ પૂ. સાધુ સાધ્વી મ. ને કરવાની હોય છે. આ વિધિ જે દિવસે જે સમયે જે સ્થળમાં કરવાની હોય ત્યાં પ્રથમથી ખબર અપાવી દેવા અને અહિંથી દાંડા સાથે દંડાસણ તથા સ્થાપનાચાર્યજી લઈને જવું અને ત્યાં જે સ્થળમાં રહેવા માટેની શકયતાને સગવડતા હોય તેના એક ખૂણામાં સ્થાપનાચાર્ય બાજોઠ પર પધરાવી ખમા દઈ ઈરિયાવહિયં કરી. અમારા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન માસી મુહપત્તિ પડિલેહું? આ આદેશ માંગી મુહપત્તિ પડિલેહણ કરવી પછી પડિલેડમાં આવતી કાજે લેવાની વિધિથી કાજે લે અને પરઠવવે. પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામી દુક્કડે કહેવા, ઉતાવળમાં અથવા ભૂવના કારણે સ્થાપનાચાર્યજી લેવાનું વિસરી ગયા હઈયે તે દાંડો નવકાર પંચિંદિયથી સ્થાપીને આ વિધિ કરી શકાય છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ ચોમાસાની ચાર વિધિ ૩, ચે।માસામાં ઘર ખુલ્લુ રાખવાની વિધિ 920 આપણે ત્યાં અત્યારે દરેક સદ્યામાં ચામાસુ રહેલાં મુનિરાજો જ્યારે ચામાસી પ્રતિક્રમણમાં વિહાર બંધ-પાટ પાટલા વાપરીશું” એમ કહું ત્યારે સામે જવાબમાં વડીલ શ્રાવકે હા કહે છે. અને કહે છે કે સાહેબ! ચામાસામાં મારું ઘર ખુલ્લુ રાખજો. '' ૮ મને લાભ આપજો ” પણ કહેનારે પેાતાની ફરજ શું છે? મુનિ મહારાજ તેને લાભ કયારે કયાં સોગામાં આપશે ? તે વાત ખરાખર સમજી રાખવી જોઇયે કોઈકવાર તેવુ કહી જનાર ભાવિક ચામાસું પૂ થતાં સુધીમાં પછી નજરે પણ ચઢતા નથી. પછી કાને કહે અને કોને લાભ આપે ? પ્ર૦૧ આ કહેવાના આશય એ છે કે મુનિરાજ કે સાધ્વીજી મ. ચામાસુ રહ્યાં હોય તેમાં કોઈ વખત ચારી આગ ધરતીક પ ઉધઈ મેટી માંદગી વગેરેના આકસ્મિક ઉપદ્રવા થાય ત્યારે તેમને કપડાં કામળી દવા વગેરેની જે જે જરૂર પડે તે બધી જરુર “ ઘર ખુલ્લુ રાખજો” એમ કહેનારે લાભ લેવા જોઈયે. અને તે સમયે અણુચિંતન્યે અમૂલે લાભ મળી જાય છે. આ છે એની રીત અને તેને અ. આમ મારું ઘર ખુલ્લુ રાખજો” આ વાત સમજીને કહેનારે ચૈામાસા દરમ્યાન તેની તકેદારી રાખવી જોઈ ચે. નહિ ંતર મુનિરાજ અથવા સાધ્વીજી મ. ને છેવટે જ્યારે જરૂર પડે ત્યારે કહેવા માટે પેઢી પર જ જવું પડે ત્યારે આપણા કાયદા અને રીત-રીવાજે પ્રમાણે જ થશે તેમ મહેતાજી પાસેથી સાંભળવું પડે છે. માટે ભવિષ્યમાં આવી ગરબડ ન થાય તેનુ ધ્યાન રાખી લાભ લેજે. આવેા લાભ આપણાં નશીબમાં છે કયાં? ફ્રેનારા હાય પણુ લેનારા ન હેાય તે ? Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ વિધિસંગ્રહ ૪. જેમાસું પરિવર્તન કરાવવાની વિધિ વર્તમાન સમયમાં આપણું તપગચ્છમાં પૂ. સાધુ-સાધ્વી ભગવંતનું ચોમાસું પૂર્ણ થયે સંઘમાં કે પોતાના ઉપાશ્રયમાં ચોમાસું રહેલાં પૂ, સાધુ–સાવી ભગવંતને ચોમાસું બદલાવવાને રિવાજ પ્રણાલિકા છે. તે પહેલાં તે પૂ. સાધુ–સાધ્વી ભગવંતે પૂનમના દિવસે બીજા ગામ તરફ વિહાર કરી જતાં હતાં. પણ કાલકમે એ નિયમ બદલાયે ને ચોમાસું બદલાવવાની પ્રથા શરુ થઈ અત્યારે પણ કઈ કઈ મુનિરાજ પૂનમના દિવસેજ કાર્યપ્રસંગે બહારગામ વિહાર કરે છે. હવે આ ચોમાસું બદલાવવાને લાભ લેવો હોય તેઓને પિતાના ઘેર તેટલી જગ્યાની સગવડ હેવી જોઈએ. અથવા તે પિતાના ઘરની નજીક કેઈવાડી વગેરે સ્થળ લઈને લાભ લઈ શકે છે. આ કાર્ય કરવામાં સહુ પ્રથમ સ્થાનની સગવડતા અને માત્રુ વગેરે પરઠવવા માટેની જગ્યા જરુર જોઈએ. તે વિના ન જ ચાલે. બીજું ઓછુંવત્ત ચાલે. પણ આ સગવડ તે કરવી જ પડે. તે માટે સહુ પ્રથમ પૂ. ગુરુ મહારાજને બેસતા વર્ષે માંગલીક પ્રસંગે કે જ્ઞાન પંચમીના દિવસે વ્યાખ્યાન સમયે ઊભા થઈને જાહેર રમાં વિનંતિ કરે કે સાહેબ મને ચાતુર્માસ બદલાવવાનો લાભ આપે. પછી ગુરુ મહારાજ બીજા કેઈ ભાવિકની વિનંતિ હેય તે યેગ્યા લાગે તેને હા કહે. નહિંતર આપણને હા કહે ને જવાબમાં એમ કહે કે દ્રવ્ય ક્ષેત્ર કાલને ભાવને જોતાં એમાં કોઈ વિદ્ધ નહિં આવે તો તમારી વિનંતિનો સ્વીકાર કરીયે છીયે' પછી સંઘના ભાઈ બહેને જિન શાસન દેવકી જય બોલાવે. પછી લાભ લેનાર પુણ્યવાન આત્મા–પિતાના ઘેર જઈ પૂ. ગુરુ મહારાજના ઉતારાની સ્થળની વ્યવસ્થા કરે અને વ્યાખ્યાન માટે પાટ–ગહુંલી માટે પાટલા, સ્થાપનાજી પધરાવવા ટેબલ કે ત્રણ બાજોઠ, ચંદર પૂઠીયું Page #529 -------------------------------------------------------------------------- ________________ ચોમાસની ચાર વિધિ ૫૦૩ તેરણ શ્રાવકને બેસવા માટે પાથરણું કે શેત્રુંજીની વ્યવસ્થા અને જે પ્રભાવના કરવાની હોય તેની અને ગુરુ મહારાજ પદવી ધર હોય તે બેસવા માટે પાટની વ્યવસ્થા તથા બેન્ડવાજા વગેરેની તૈયારી કરી લેવી. પછી કારતક સુદ પૂનમના દિવસે ચોમાસું બદલાવવાને જે સમય નકકી કર્યો હોય તેના બે કલાક પહેલાં પિતાના સગા વહાલા પરિવાર મિત્રવર્ગ વગેરેને સાથે લઈ ઉપાશ્રયે આવી બેન્ડવાજા બોલાવી સંઘના ભાવિક ભાઈ બહેને ભેગા થયેથી ગુરુ મહારાજને વાજતે ગાજતે પિતાના ઘેર અથવા નકકી કરેલા સ્થળે લઈ જાય પછી ગુરુ મહારાજ ત્યાં વ્યાખ્યાન આપે ને ગુરુ મહારાજને પિતાની શકિત મુજબ કામળ–કપડાં–ઉન–પાત્રા વગેરે વહેરાવે. જ્ઞાનપૂજન ગુરુ પૂજન કરે પછી શત્રુંજય પટના દશને જવાને વિધિ બાકી હોય તે તેને સમયે જાહેર કરે. પછી ગુરુ મહારાજ પચ્ચખાણ આપી સર્વ મંગલ કરે. પછી આપણે ત્યાં આ પુણ્ય પ્રસંગે પધારેલા સાધર્મિક ભાઈ બહેનેનું પ્રભાવના કરી સાધર્મિક ભક્તિ કરીયે. - શ્રી શંત્રુજયના પટ દર્શનની વિધિ આ દિવસે જ કરવાની હોય છે. તે વિધિ ચોમાસું બદલ્યા પહેલાં ન થઈ હોય તે પછી નક્કી કરેલા સમયે સંઘ સાથે જઈ તે વિધિ કરવાની હોય છે. આ વિધિ આજ પુસ્તકના પેજ ૪૫૯ માં મૂકવામાં આવી છે. સાંજના પ્રતિક્રમણ કરવા આવનાર ભાઈ બહેનને યથાશકિત પ્રભાવના કરવી જોઈએ. તે દિવસે ઘરના માણસોએ ખાસ સાંજના પ્રતિક્રમણને લાભ લેવું જોઈએ. Page #530 -------------------------------------------------------------------------- ________________ :૦૪ શ્રી પાર્શ્વ પ્રભુનું સ્તવન ( અથ સહિત ) ( જમણને-થાળ ) ( રાગ : માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે ) શ્રી વિધિસંગ્રહુ માતા વામાદે એલવે જમવા પાસને, જમવા વેળા થઈ છે. રમવાને શિક જાવ. ચાલેા તાત તુમારા બહુ થાયે ઉતાવળા, વહેલાં હાલાને ભેાજનીયાં ટાઢાં થાય. માતા વામાઢે....૧ માતાનુ વચન સુણીને જમવાને બહુ પ્રેમશુ બુદ્ધિ ખાજેઠ ઢાળી બેઠાં થઈ હાંશિયાર. વિનય થાળ અજુલાલી લાલન આગળ મૂકીચેા, વિવેક વાટકીએ શેાભાવે થાળ મેઝાર. સતિ શેલડીના છેલીને ગાંઠા મુકીયા. દાનના દાડમ દાણા ફાલી આપ્યા ખાસ. સમતા સીતા ફળનો રસ પીત્તે બહુ રાજીયાં જુક્તિ જામફળ આરોગો ને પ્યારા પાસ માતા વામાદે....૩ માતા વામાઢે.ર મારા નાનડીયાને ચાખાચિત્તના ચૂરમાં, સુમતિ સાર ઉપર ભાવશું ભેળુ ધૃત. ભકિત ભજિયા પીરસ્યાં પાસકુમારને પ્રેમશું, અનુભવ અથાણાં ચાખા ને રાખે શરત. માતા વામાઢે..૪ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ પાર્શ્વ જમણને થાળ પ્રભુને ગુણ ગુંજાને જ્ઞાન ગુંદવા પીરસ્યા. પ્રેમના પેંડા જમજો માન વધારણ કાજ. જાણપણાની જલેબી જમતાં ભાંગે ભૂખડી, દયા દૂધપાક અમીરસ આ ગને આજ. માતા વામદે....૫ સંતોષ શીરેને વળી પુન્યની પુરી પીરસી, સંવેગ શાક ભલાં છે દાતાર ઢીલી દાળ. મોટાઈ માલપુઆને પ્રભાવનાના પુડલા; વચાર વડી વઘારી જમજે મારા લાલ માતા વામદે...૬ રૂચી રાયતાં રૂડાં પવિત્ર પાપડ પીરસ્યાં; ચતુરાઈ ચોખા એસાવી આપ્યા ભરપૂર ઉપર ઈન્દ્રિય દમન દૂધ તપ તાપે તાતું કરી, પ્રીતે પીરસ્યું જમ જગજીવન સહનૂર માતા વામદે... ૭ પ્રીતિ પાણી પીધા પ્રભાવતીના હાથથી, તત્વ તંબલ લીધાં શીયલ સેપારી સાથે. અક્કલ એલાયચી આપીને માતા મુખવદે, ત્રિભુવન તારી તર જગજીવન જગનાથ. માતા વામદે...૮ પ્રભુના થાય તણ જે ગુણ ગાવેને સાંભળે; ભેર ભેદાન્તર સમજે જ્ઞાની તેવું કહેવાય. ગુરૂ ગુમાન વિજ્યન, શિષ્ય કહે શીરનામીને, સદા સૌભાગ્ય વિજ્ય થાએ, ગાવે ગુણ સદાય. માતા વામદે ૯ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ વિધિસંગ્રહ અર્થ એક વખતની વાત છે કે જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુ બાલ અવસ્થામાં હતાં ત્યારે તેમના માતા વામાદેવી તેમને જમવા માટે લાવે છે, અને પછી પ્રભુ જયારે જમવા બેસે છે ત્યારે વામામાતા તેમને જમણમાં કઈ કઈ વાનગીઓ પીરસે છે? કરે ત્યારે વાંચવાની શરૂઆત જેજે મેંઢામાં પાણી ન છૂટે. આ બધી ભાવ વાનગીઓ છે. જમવામાં થાળી મૂકવા માટે જે બાજોઠ જોઈએ તે બુદ્ધિરૂપી બાજોઠ લઈને ત્રણ જ્ઞાનના સ્વામી એવા પ્રભુ જમવા બેસે છે. વામામાતા તે બાલ પ્રભુની આગળ વિનયરૂપી થાળ સ્વચ્છ કરીને મૂકે છે. હવે આ થાળની અંદર વામમાતા બાલ અવસ્થા વાલા પ્રભુને જમણ પીરસવાની શરૂઆત કરે છે. દાન રૂપી દાડમના દાણું ફેલીને આપે છે. સમક્તિ શેરડીને છોલીને તેના નાના નાના કટકા કરી પુત્ર (લાલ) આગળ મૂકે છે. સમતારૂપી સીતાફળને રસ પણ કાઢી આપે જુકિતરૂપી જામફલ પણ કાપીને ખાવા માટે આપે છે. ચિત્તની નિર્મલતા રૂપી ચૂરમાના લાડવા ખાવા આપે છે. તેમાં સુમતિરૂપી સાકર છે. અને ભાવરૂપી ઘી ભેળવેલું છે. ચૂરમું ખાવા માટે સાથે ભક્તિરૂપી ભજિયાં પીરસે છે. અનુભવરૂપી અથાણું પણ સાથે આપે છે. જ્ઞાનનાં ગુંદવડાં અને પ્રેમના પેંડા પીરસે છે સાથે જાણપણાની જલેબી પણ મુકવામાં આવે છે દયારૂપી દુધપાક પણ આપવામાં આવે છે સંતોષરૂપી શીરે અને પૂણ્યની પૂરી પીરસવામાં આવે છે. અને દાતારૂપી. ઢીલી (નરમ) દાળ પણ જમણમાં છે. મેટાઈપી માલપુઆ અને પ્રભાવનારૂપી પુડલા પણ માતાએ પુત્રને માટે બનાવેલા તે આપે છે. વિચારરૂપી વડી પણ વઘારીને આપે છે. રૂચિ રૂપી રાયતું અને પવિત્ર પાપડ પણ પીરસવામાં આવે છે. છેલે જમણમાં ચતુરાઈરૂપી ચેખા તૈયાર કરીને (એસાવીને) માતા લાવે છે, તેની સાથે ઈન્દ્રયદમનરૂપી. દૂધને તારૂપી તાપથી (અગ્નિથી) ગરમ કરીને આપે છે. અને પ્રીતિરૂપાણી પ્રભુએ પ્રભાવતીના હાથથી પીધું. રૂપાણી ની તાપથી માતા લાવે Page #533 -------------------------------------------------------------------------- ________________ પાર્થ જમણને થાળ ૫૦૭ આમ આ ભાવ ભજનની વાનગીઓ જમ્યા પછી તત્વરૂપી તબેલા (મુખવાસ) શિયલરૂપી સેપારી અને અકલરૂપી એલાયચી માતાવામાદેવી પુત્રને મુખવાસમાં આપે છે. માતા જમીને ઉભા થતાં પુત્રને શીખામણ આપે છે કે હે જગજીવન ! તમે તરીને જગતના જીવોને જરૂર તારો કવિ આ સ્તવનની સમાપ્તિમાં કહે છે કે આ પ્રભુના થાલના જે ગુણ ગાશે અને સાંભળશે અને જે તેને અર્થ સમજશે તે જ્ઞાની કહેવાશે. ( કર્તા પૂ. શ્રી સૌભાગ્ય વિજયજી મહારાજ છે ) એક દષ્ટિએ જોતાં એમ પણ જરૂર લાગે છે કે આ સ્તવનની રચના સંપૂર્ણ આધ્યાત્મિક છે. કારણકે ખાવાના દ્રવ્યનાં નામેની કલ્પના એકલી ગુણ ઉપર જ આધારિત છે માટે. કવિએ પ્રભુના જીવનનાં એક નાનકડાં પ્રસંગને આવરી લઈને આપણને કે સરસ મઝાને બેધપાઠ આપે છે અને બેધ-જ્ઞાન આપવાની રીત પણ કેવી સુંદર છે. આ લેખ શ્રી પાર્શ્વપ્રભુના જમણને થાળ (સ્તવન) છે. તેના આધારે જ લખવામાં આવેલ છે. કટનેટઃ આ સ્તવનના કર્તાએ જયારે સ્તવન રચ્યું છે ત્યારે પ્રભુના કલ્યાણુકો ભૂતકાળમાં થઈ ગયા હતા. તેથી બધે અધિકાર આપે હોય તેમ જણાય છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ વિધિ સંગ્રહ * મરણ પાછળની રીત હમણાં હમણ આપણા જૈનમાં મૃતક (મડદા) ને લઈ જતાં જતિની જેમ “રામ બેલે ભાઈરામ” એ નામે અરિહંતાણું, સમમિત્રની ધૂન અથવા “અરિહંત શરણું પવનજામિ” વગેરે બેલ-- વાની પરંપરા શરુ થયેલ છે. તેનું અનુકરણ પણ ઘણાં લોકે કરવા માંડ્યા છે. પણ જેનધર્મની ઝીણવટભરી દષ્ટિએ જોતાં અક્ષરની આ તન ન થાય માટે આવું કાંઈપણ બોલવાનું જરૂર નથી. મૌન પણે જ જવાનું છે. મનમાં માનસીક રીતે નવકારમંત્ર ગણી શકાય છે. વગર બેલે અથવા સંસારની અનિત્યતા વિચારી શકાય. વૈરાગ્ય થવાને પ્રસંગ આનાથી વધુ બીજે કયે મળી શકે તેમ છે? આમાંથી ઘણું મેળવી. શકાય તેવું છે. | ( દ્વિ) વિદળ એટલે શું અને તેમાં શું ન ખવાય?” જૈન ધર્મમાં કંદમૂલ ભક્ષણ અને રાત્રિભેજન જેમ બહુ પાપનું કારણ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે તે જ રીતે કેઈપણ જાતના કળ (મગ-મઠ-અડેદ–વાલ-ચણ વગેરે) સાથે કાચા (એટલે ગરમ કર્યો વગરના) દૂધ-દહીં કે છાશ સાથે ન ખવાય અને તે કઠોળની બનાવેલી વાનગીઓ પણ કાચા દૂધ-દહિં-છાશમાં ન ખવાય. કારણ કે કળ સાથે કાચા દૂધ દહિં છાશને સંગ થતાં જ ઉત્પત્તિ થાય છે અને તેથી તે રીતે ખાનાર પાપને ભાગીદાર બને છે અને આરેગ્યની દષ્ટિએ પણ આ રાક શરીરને નુકશાન કરનાર બને છે. જેને ભાંગવાથી સરખા ફાડચાં થાય. અને જેને પિલવા છતાં તેલ નથી નીકળતું તેને વિદળ (કઠોળ) કહેવાય છે. ભાવિકે આ વિવેક ખાસ જાળવ * સમાપ્ત કર Page #535 -------------------------------------------------------------------------- ________________ એ છે વિધિની સાક્ષીઓ આ ગમ વિધિ સેવે જે તપિયા, ધન્ય ધન્ય તસ અવતારજી, કાઉસગને વિધિ જે રાખ્યો, તપ આરાધન હતે. વિધિ સહિત મન વચ કાયા, વશ કરી આરાધીએ; એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર ભવિવા - શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામિ એ તપ કે ણે કીધજી ? નવ આંબિલ તપ વિધિ, કરતો વાંછિત સુખ કેણે લીધેજી ? પડિક સણા દેવવદન વિધિશુ, અખિલ તપ ગણણ વિધિશુ. વિધિ પૂવક એ તપ, જે કરે થઈ ઉજમાલ; તે સવિ સુખ પામે, મયણા ને શ્રીપાલ. દેવવંદન સહિકક માણ' પૂન, સ્નાત્ર મહોત્સવ અ ગજી; એ હું વિધિ સઘળા જિહાં ઉપદિશ્યો, પ્રણમું અ ગ ઉપાંગજી. નવ વખાણ વિધિએ સાંભળતા, પાપ મેવાસી કન્યા રે સિદ્ધચકે વેર સેવા કીજે, નર્ભવ લાહે લીજેજી:વિધિ પૂર્વક આરાધન કરતા, ભવ ભવ પ્રતિક છીજ | ચોસઠ સુરવર આવિયા, જિન અ ગ પખાલી.કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાળી; વિધિ શુ' વળી વસરાવીયે, પાયસ્થાનક અઢાર, સામાયિક વિધિએ લીધું, વિધિએ માયુ , વિધિ કરતાં જે કોઈ અવિધિ. હા હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિરછામિ દુક્કડ', Page #536 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકને વાપરવાની કળા જા ઘણા આરાધકે અને ખપી આત્માઓ પાસે પુસ્તક હોય છે. પણ તેની સાચવણી સાથે ઉપયોગ કેમ કરી ? તેનુ ચેકસ જ્ઞાન નથી હોતું, એના કારણે આશાતના થાય અને તેનું આયુષ્ય ઓછું થાય છે. તેના છે માટે નીચેના નિયમો ખાસ પાળવા જેવાં છે. ૧ પુસ્તતને ગમે તેમ ગમે ત્યાં કે જમીનપર રખડેતુ છૂટું ના મૂકો કે જેથી આશાતના થવા થવા સાથે નાના છોકરા રમતમાં લઈ પાનાં ફાડી ન નાં ખે, મોઢામાં ન મૂકે. પુસ્તકનો જ્યારે ઉપયોગ કરતાં હાઇયે ત્યારે ટેબલ, પાટ, પાટલો, સાપડો કે ગમે તે સાધનપર મૂકી ઉપગ કરો જેથી જ્ઞાનનુ બહુમાન થાય, વિનય સચવાય અને એવિનય દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને, ૩ પુસ્તક વાંચતાં, ભણતાં કે સ્વાધ્યાય કરતાં તેનું પાનું ચાઢ રાખવા માટે તેના પાના ન વાળો, તેમાં કોઈ જાડી વસ્તુ ના મૂકશે પણ તેમાં એકાઢ નાના કેરા કાગળની ચબરખી બહાર દેખાય તેમ મૂકે. જેથી પુસ્તકનું પાનું યાદ રહે અને પુસ્તકનું આયુષ્ય વધે. ૪ પુસ્તકને વાંચતાં તેમાં અભિપ્રાય લખવાની જરા પણ જરૂર નથી. ૫ પુસ્તકને બે હાથ વડે ખેંચી બહુ પહોળું ના કરશે. તેમ કરતા બુક | બાઈડી"ગ તૂટે અને પાનાઓ છૂટા પડે છે. ૬ કોઈપણ પુસ્તકને વાંચતાં પહેલાં તેમાં આપેલા શુદ્ધિપત્રક પ્રમાણે શુદ્ધિ કરી લેવી જેથી વાંચનમાં સરળતા પડે અને શુદ્ધિપત્રકનો શ્રમ સફળ બને. ૭ પુસ્તક પર બીજુ' પુડું ચઢાવીને વાંચવું જેથી ભડાર કે લાયબ્રેરીનું પુડું ફાટે નહિં અને નખર ભૂંસાય નહિં એટલે વ્યવસ્થાપકને નવા માટે મહેનત ન પડે અને બીજા વાચકને પુસ્તક મેડું ન મલે. ૮ તમારું પુસ્તક જ તમારું છે તેવું નથી. પણ તમે જે ભડાર, વાંચના લય કે લાયબ્રેરીમાંથી પુસ્તક વાંચવા લાવે છે તે પણ તમારું જ છે કારણ કે તે પુસ્તકને તમારું માનશો તો સચવાશે અને તેથી તે તે દરેકને જ્ઞાન પ્રાપ્તિ કરવામાં મદદરૂપ બનશે. મુદ્રક : જીતુભાઈ શાહ, એક છગી પ્રિન્ટર્સ, ૧૦, જુહુલેન, ભાવસાર વાડી, એસ. વી. રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦ ૦ ૦૫૮ ફેશન : ૩૧ ૭૮ ૧૦ wwijainelibry.org