________________
૨૩૭૦
૧૭
વીશ. જિનેશ્વરના છંદ સેળમા જિણુંદ નામે, શાંતિ હોય
ઠામે ઠામે, સિદ્ધિ હેય સર્વ કામે, નામક પ્રભાવશે; કંચન સમાન વાન ચાલીશ ધનુષમાન,
ચકવતિ કભિધાન દીપતે તે સૂરશે, ચૌદ રણ સમાન દીપતા નવનિધાન,
કરત સુરેન્દ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે; કહે નય જોડી હાથ, અબ હું થયે સનાથ,
- પાઈએ સુમતિ સાથ શાંતિકે દિદારશે. કહે કુંથ જિણંદ મયાલ દયાનિધિ સેવકની અદાસ સુણો, ભવભીમ મહાર્ણવ પૂર અગાહુ અથાહ, ઉપાધિ સુનીર ઘણે બહુ જન્મ જરા મરણાદિ વિભાવ-નિમિત્ત ઘણાદિ કલેશ ઘણે, અબ તારક તાર કૃપાપર સાહિબ, સેવક જાણુને છે આપણે. અરદેવ સુદેવ કરે નર સેવ, સર્વે દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘન નીર ભરે, ભવિ માનસ માનસ ભૂરિ તરે. સુદર્શન નામે નરેશ્વર અંગજ, ભવ્ય મતે પ્રભુ જાસ નિવાસે, તસ સંકટ સેગ વિગ કુગ, દરિદ્ર કુસંગતિ નાવત પાસે. નીલ કીર પંખી નીલ, નાગવલ્લી પત્ર નીલ,
તરુવર રાજિ, નીલ નીલ નીલ દ્રાક્ષ છે. કાચકે સુરંગ નીલ, પાચકે સુગલ નીલ,
ઈન્દ્રનીલ રત્ન નેલ પત્ર નલ ચાસ છે, જમુના પ્રવાહ નીલ, ભૃગરાજ પંખી નીલ,
જેહ અશેકવૃક્ષ નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ, રાગથે અતી નીલ,
મલ્લિનાથ દેવ નીલ જાકે અંગ નીલ છે. સુમિત નરિંદતણે, વરનંદ સુચંદ વદન હાવત છે. મદર ધીર સેવે નર હર સુશ્યામ શરીર વિરાજત હે; કાજલ વાન સુચ્છપ યાન, કરે ગુનગાન નરિંદ ઘણો, મુનિસુવ્રત સ્વામિત, અભિધાન લહે નય માન આનંદ ઘણે. અરિહંત સરૂપ અનોપમ રૂપ કે સેવક દુઃખને દૂર કરે, નિજવા સુધારસ મેઘ જળ ભવિ માનસ માનસ ભૂરિ ભરે;
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org