SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજાની વિધિ પછી ખમાસમણ દેવું. 2. સવારના ચૈત્યવંદનમાં નવકારશી–એકાસણું વગેરે જે પચ્ચખાણું લેવું હોય તે લેવું અને સાંજના ચૈત્યવંદનમાં દુવિહાર, તિવિહાર, ચેવિહાર કે પાણહાર વગેરે જે પચ્ચકખાણ લેવું હોય તે લેવું. | સ્નાત્ર પૂજાની વિધિ [પંડિત શ્રી વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા ] (સ્નાત્રીયાઓએ હાથમાં પંચામૃત કળશ લઈને ઊભા રહેવું.) સરસશાંતિસુધારસસાગર, શુચિતરં ગુણરત્નમહાગર; ભવિક પંકજબેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ, ૧ દુહ-કુસુમાભરણ ઉતારીને, પમિા ધરિય વિવેક: મજજન પીઠે થાપીને, કરીયે જળ-અભિષેક. ૨ (અહીં જમણું અંગૂઠે પક્ષાલ અને અંગભૂંછણ કરી પૂજા કરવી.) જિણજન્મ સમએ. મેરુ સિહરે ચણ કણયકલસેહિં; દેવાસુરેહિં હવિઓ, તે ધન્ના જેહિં ટ્રિોસિ. (અહીં કુસુમાંજલિની થાળી લઈને ઊભા રહેવું) કુસુમાંજલિ–ઢાળ નિર્મળ જળ કળશે ન્ડવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલ આદિ જિર્ણોદા સિદ્ધ સ્વરૂપી અંગ, પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાલી-કુ. (અહીં પ્રભુના જમણું અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.) * આ ચૈત્યવંદનમાં–સ્તવન–ય આ સિવાય બીજાં જે આવડતાં હોય તે બેલી શકાય, ચૈત્યવંદન કરનારે જિનમંદિરમાં પિતાની કિયા ખૂબ જ શાન્તિથી કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy