________________
દિવાળી દેવવંદન
૧૭૧ પ્રસિદ્ધો, લખોડી છ ફલ કરી, કલ્યાણ કરે એ, કવિ નવિમલ કહે ઈશ્ય, ધન ધન દહાડે તેડ. ૨
પછી જકિચિ, નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું કરેમિકાઉસ્સગ્ગ વંદણવત્તિએ અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી નમે અડëત્વ કહી પ્રથમ ય કહેવી. પછી લેગસ સવ્વલેએ અરિહંત અન્નાથે કહી નવકારને કાઉસગ્ગ કરી બીજી ય કહેવી. પછી પુખરવરદ. સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્થ. કહી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ તસ્સ. ઉત્તરી. અન્નત્ય કહી પારી–નમે અર્હત કહી. ચેથી થેય કહેવી.
-: પ્રથમ વીર સ્તુતિ – મનહર મૂર્તિ મહાવીરતણી, જિણે સોલ પહોર દેશના પભણ, નવમલી. નવ લચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી. ૧ શિવ પહત્યા રૂષભ ચ દશ ભકતે, બાવીસ લા શિવ માસ થિત, છઠે શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવાસ્યા નિરમલી. ૨ આગામી ભાવી ભાવ કહ્યા, દિવાલીકપે જેહ લહ્યા, પુણ્ય પાપ ફલ અઝયણે કહ્યાં, સવિ તહતિ કરીને સહ્યાં. ૩ સવિ દેવ મલી ઉદ્યોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે, જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે. ૪ - પછી બેસી નમુત્થણું કહી અતિચેઈઆણું૦ અન્નત્થ. કહી એક નવકારને કાઉસ્સગ કરી મારી નમે અર્હતું. કહી બીજા છેડાની પ્રથમ. થેય કહેવી. ત્યારપછી લેગસ્સવ સવ્વલેએ. અન્નત્થ. કહીં નવકારને કાઉસ્સગ્ગ કરી પારી બીજા જેડાની બીજી ય કહ્યાં પછી પુખરવરદી. સુઅસ ભગવએ. અન્નત્થ૦ કહી નવકારને કાઉસ્સગ્ન કરી મારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુદ્વાણુંવેયાવચ્ચતરૂઉત્તરી અને અન્નત્થ કહી કાઉસ્સગ્ગ પારી નમેઅર્હત્ કહી, પૂર્વની પેઠે એથી ય કહેવી.
દ્વિતીય વરસ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુર નરના નાયક, જેની સારે સેવ, કરણ રસ કદ, વદ આણંદ આણી, ત્રિશલાસુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org