________________
"
પફિખર્ચમાસ-સંવછરી–પ્રતિક્રમણની વિધિ
૧૪૫ પછી “સખ્યસવિ-દેવસિઅ-દુઐિતિએ દુભાસિઅહુશ્ચિર્સિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પડિકકમેહ-છં કહી વીરાસને બેસીને અથવા જમણે ઢીંચણ ઊંચે રાખી ડાબો ઢીંચણ જમીન પર રાખી બે હાથ જોડી નવકાર–કરેમિભતે ઈચ્છામિ પડિકમિઉં,–જે મે દેવસિઓ અને વંદિત્ત” કહેવું. (વંદિત્તા સૂત્ર આ પુસ્તકના પેજ નં. ૫૪ થી જુઓ) તેમાં “તસ્ય ધમ્મક્સ કેવલિ, પુનત્તસ-અભુટ્રિમિ” આ પદ બોલતાં ઊભા થઈ જવું. અથવા બેઠાં પ્રતિક્રમણ કરનારે જમણે પગ નીચે મૂકી ગાથા પૂરી કરવી. (પફિખ-ચેમાસી સંવછરી-પ્રતિકમણની વિધિ અહિં સુધી દેવસી પ્રતિક્રમણની જેમ જ છે તેમાં કશો પણ ફેરફાર નથી ફક્ત ચૈત્યવંદનમાં સકલાર્હત ને થયમાં સ્નાતસ્યાની થેય કહેવી.)
પછી ખમાસમણ દઈ “દેવસિઅ આલેઈઅ પડિકkતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! =પફિખ (માસી-સંવછરી) મુહપત્તિ પડિલેહ?” ઈચ્છ, કહી મુહપતિ પડિલેહવી. પછી બે વાંદણ દેવા. *
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ ૧. અણજાણહ મે મિ ઉગણું ૨. નિશીહિ અહ કાર્ય કાય-સંફાસં ખમજિજે ભે! કિલામે અપકિલતાણું બહુસુભેણ ભે! પફ વઈkતે (માસિઓ સંવછરે) વઈક તે? (વર્કતા ૩) જ-જ્ઞાનભે? ૪ - વ-ણિજ-જ-ચ-ભે ? ૫ ખામેમિ ખણાસમણે! પકિમઅં (માસીએ સંવચ્છરિએ) વઈક્રમ. ૬ પડિકામામિ ખમાસમણાણું પખિઆએ (માસીઆએ—સંવચ્છરિયાએ) આસાયણાએ, તિત્તીસત્તયરાએ અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વયદુક્કડાએ કાયદુક્કડાએ કેહાએ માણએ માયાએ લેભાએ સવકલિઆએ સમિચ્છવયારાએ સવ્વધસ્માઈકિકમણુએ, આસાયણએ જે મે અઈયારેકઓ, તસ્સ ખમાસમણે! પડિક્કમામિ નિદામિ ગરિહામિ, અશ્વાણું સિરામિ. ૭
ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજાએ નિસાહિએ, અણુજાણહ મે મિઉગ્ગહે, નિશીહિ, અહો કાર્ય, કાય–સંફાસં, ખમ૧ નાસિકા ચિંતવણી સાવધાન છીંકે તે માંડલા બહાર. છીંક ન આવે તેને ખાસ ઉપગ રાખ. અતિચાર બેલ્યા પહેલાં છીંક આવે તે ચૈત્યવંદનથી કરી શરૂ કરવું. અને પછી છીંક આવે તો શાંતિ પહેલાં કાઉસગ્ગ કરે જોઈએ. વિ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org