SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ માસી દેવવંદન ૧૫૩ ૯ વિભાગ ત્રીજો એક – દેવવંદનો – શ્રી પદ્યવિજયજી વિરચિત ચેમાસી દેવવંદન વિધિ-પ્રથમ ઈરિયાવહિ પડિકકમી પછી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવન્! મૈત્યવંદન કરું? ઈછે એમ કહી ગૌત્યવંદન કહેવું. શ્રી આદિજિન ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકરં; સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર. ૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણભૂધર, સુર અસુર કિન્નર કેડિસેવિત. નમે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિન ગુણ મનહરં; નિર્જરાવલી નમે અહનિશ. નમે ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કેડિ પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધા. ન. ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિનંત એ ગિરિવર, મુગતિ રમણ વર્યા રંગે. નમે. ૫ પાતાલ નર સુર લેકમાંહે, વિમલ ગિરિવર તે પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નોટ ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ", પરમ તિ નીપાઈએ. ૭ જિત મેહ કેહ વિ છેહ નિદ્રા, પરમપદસ્થિતજયકરં; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરે. ૮ અહિં અંકિંચિત્ર નમુત્થણું કહી અર્ધા જય વિયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! શ્રી કષભજિન આરાધનાથં ચૈત્યવંદન કરું? ઈચ્છે, એમ કહી ચિત્યવંદન કહેવું. ચાતુર્માસમાં મુનિરાજની સ્થિરતા આપણું ક્ષેત્રમાં હોય તો તેમની નિશ્રામાં જે જે દેવવંદને કરવાને લાભ મળે તે પ્રમાણે દેવવંદનને અનુક્રમ ગોઠવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy