SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુજય છે—અટ્ટમ તપની વિધિ ૩૪૯ કરવા અથવા અગીયાર માસની શુદ્ધિ અગીયારસા અતૈયાર કરવી અથવા જીવનપયંત મૌન અગીયારસ કરવી અથવા અગીયાર વરસ સુધી દરેક. મહિનાની શુદ્ધિ અગીયારસ કરવી. આ ચાર પ્રકાર છે. સાથીયા-ખમા-૦-કાઉ-નવકારવાલી ૧૧– −૧૧ ૧૧ ૨૦ નવકારવાલીનું પદ –શ્રી મલ્લિનાથ સ`જ્ઞાય નમ:. મૌન એકાદશીને દિવસે ૧૫૦ કલ્યાણકની ૧૫૦ માલાનું ગણુ ગણવુ. અને સુન્નત શેઠની જેમ મૌન અને પૌષધથી રહેવા ભાવના કરી. તેમ કરવા ઉદ્યમ કરવા. (૩૭) શ્રી શત્રુંજય છ?-અમ તપની વિધિ શત્રુંજયતીથ'નો પવિત્રતા ને પૂજનીયતા જગજાહેર છે. તેની વધારે માહિતી માટે શત્રુજયમહાત્મ્ય પુસ્તક વાંચી લેવું. યાત્રા નવાણુ કરીએ વિમલગિરિ” આ સ્તવનમાં પણ કવિએ આ તપ માટે કહેવું છે.“સાત છ દાય અર્જુમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરીએ વિમલગિરિ.” આ તપમાં પહેલા અને છેલ્લા અઠ્ઠમ કરવાના અને તેની વચમાં સાત છઠ્ઠ કરવાના. એ રીતે વીશ ઉપવાસ તથા નવ પારાના દિવસે મલીને ૨૯ દિવસે આ તપ પૂર્ણ થાય છે, સાથીયા વગેરે ૨૧,૨૧ ને નવકારવાલી ૨૦ ગણુવાની છે. નવકારવાલીના પદે અર્જુમ તથા છઠ્ઠના જુદા જુદા છે જે નીચે આપ્યા છે. સાથીયા-મમાળ-કાઉ૦-નવકારવાલી ૨૧ २० ૨૧ 11 Jain Education International ૨૧ પહેલી રીત રૃમ ૧ શ્રી પુ’ડરીકગણુધરાય નમઃ છ ૨ શ્રી ઋષભદેવ સર્વ જ્ઞાય નમઃ ૩ શ્રી વિમલગણુધરાય નમઃ -- પહેલી રીત છઠ્ઠ ૪ શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ ,, ૫ શ્રી હરિગણુધરાય નમઃ "7 j ,, ૬ શ્રી બાહુબલિગણુધાય નમઃ ૭ શ્રી સહસ્ત્રાદિગણુધસય નમઃ ૮ શ્રી સહુસકમલાય નમઃ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy