SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શ્રી વિધિ સંગ્રહ (૩૪) “બીજ તપને વિધિ” -–આ તપ કાર્તિક સુદિ બીજથી શરૂ કરવાનું છે. તેમાં દરેક મહિનાની સુદિ બીજે ચેવિહાર ઉપવાસ કરે. એ રીતે બાવીસ માસ સુધી અથવા ઉત્કૃષ્ટ બાવીસ વરસ સુધી આ તપ કરે. સવાર-સાંજ બંને ટંક પ્રતિકમણ, પ્રતિલેખના, ત્રિકાલ દેવવંદન વિગેરે કરવું. ઉદ્યાપન શક્તિ પ્રમાણે કરવું. સાથીયા – ખમા. – કાઉ. – નવ. ૧ નંદિસૂત્રાય નમઃ ૫૧ -- ૫૧ -- ૫૧ – ૨૦ ૨ અનુગદ્વાર સૂત્રાય નમઃ ૬૨ -- ૬૨ –-૨-૨૦ અથવાઃ૧ ઓઘ નિયુક્ત સૂત્રાય નમ: ૧૪ – ૧૪ – ૧૪ –- ૨૦ ૨ અનુગ દ્વાર સૂત્રાય નમઃ ૬૨ – ૬૨ – ૨ – ર૦ તપને દિવસે ઉપર પ્રમાણે બંને ગણુણા, વિશ–વીશ નવકારવાલી, સાથીયા વિગેરે બે બે સૂત્રના કરવા. (૩૫) શ્રી મેરૂ યાદશી તપની વિધિ આ તપ પિષ વદ ૧૩ ના દિવસે આરંભી શકાય છે. તે દિવસે શ્રી અષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક થયેલ છે. માટે આનું મહત્વ ખૂબ જ છે. ચેવિહાર અથવા તિવિહાર ઉપવાસ કરે, ઘીનાં પાંચ મેરુ કરવા. ચાર નાના ને વચલે મેહે એમ ચાર દિશામાં ચાર નંદાવર્ત સાથીયા કરવા. આ રીતે તેર મહિનાની તેરસે અથવા તેર વર્ષ સુધી આ તેરસે આ વિધિ સાથે તપ કરવાથી તપ પૂર્ણ થાય છે. સાથીયા ખમા – કાઉ૦ – નવકારવાલી ૧૨ – ૧૨ –– ૧૨ – ર૦ નવકારવાલીનું પદ – શ્રી રાષભદેવપારંગતાય ન (૩૬) મૌન એકાદશી તપની વિધિ આ ત૫ માગશર માસની સુદિ અગીયારસે શરુ કરે. તે દિવસે •ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર સુદ અગીયારસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy