SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્રી પુનમના તપ ૭ ગાત્રક ક્ષયે શ્રી અગુરૂ લઘુ ગુણસંયુતાય નમઃ ૮ અતશયકમ ક્ષયે–શ્રી અનંતવીય ગુણુસંયુતાય નમઃ અથવા આ પદ્મની પણ નવકારવાલી ગણી શકાય છે. નવકારવાલીનું પદ્મ પ્રકૃતિ સાથી. ૧ શ્રી અનંતજ્ઞાનગુણધારકાય નમઃ ૨ શ્રી અનંતદશ નગુણુધારકાય નમઃ ૩ શ્રી અવ્યાખાધ ગુણુ ધારકાય નમઃ ૪ શ્રી ક્ષાયિક સમ્યક્ત્વગુણુ ધારકાય નમ: ૨૮ ૫ શ્રી અક્ષય સ્થિતિ ગુણુધારકાય નમઃ ૪ ૬ શ્રી અભૂત ગુણુ ધારકાય નમઃ ૭ શ્રી અગુરુલઘુ ગુણુ ધારકાય નમઃ ૮ શ્રી અનંતવીય ગુણુ ધારકાય નમઃ × ૪ જ ...RC ૧૦૩ ૧૦૩ Jain Education International ખમા.. × For Private & Personal Use Only - ૩૫૫ ૧૦૩ * કાઉ. મ ૨ ૨૮ ૨૮ ૪ મ 4 x ૧૦૩ - ૫ આ તપના કુલ ૬૪ ચોસઠ દિવસમાં રાજની નવકારવાલી ૨૦-૨૦ જ ગણવાની હોય છે તે સમજી લેવું. ૫ ઉપર પ્રમાણે આરાધન કરતા આઠ દિવસે એક એળી પૂ થાય છે. તે જ રીતે કરતાં ૬૪ દિવસે આઠ એળી એટલે આ કસૂનતષ પૂર્ણ થાય છે. તપ પૂર્ણ થયે ઉજમણામાં રુપાનું વૃક્ષ અને કવૃક્ષને છેદવા માટે સોનાના કુહાડા પ્રભુ આગળ મુકવા. મોટી સ્નાત્ર પૂજા વડે જિનપૂજા કરી સાધુ મહારાજને દાન દેવુ' ને સાધર્મિક વાત્સલ્ય કરવું. જે દિવસે જે કના તપ ચાલતે હૈાય તે દિવસે તે કમની પૂજામાંથી એક એક ઢાળ અનુક્રમે ભણાવવી (સ્નાત્ર સહિત ) તેની રીત ચેાસઠ પ્રકારી પૂજામાંથી જાણી લેવી. (૪૮) શ્રી ચૈત્રી પુનમના તપની વિધિ પેાતાના સ્થાને રહી જેને તપ કરવા હાય તેને માટે વિધિ કહે છે. મુખ્યતાએ તા શ્રો પુ ઠરીકસ્વામિ ભગવાનની જ પ્રતિમા હોવી જોઈ એ. તેના અભાવે શ્રી ગૌતમસ્વામિજીની અને તેના અભાવે શ્રી ઋષભદેવસ્વામિજીની પ્રતિમાજી, તેના અભાવે જે પ્રભુજીનુ' ખિ હોય તેની પાસે i. www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy