________________
શ્રી સાત આયંબીલની વિધિ
૩૮૭
પચ્ચક્ખાણુ કરે. સાતમે દિવસે સાંજે વસતિ જોઇ ગુરૂવદન કરી, સ્થાપનાજી ખુલ્લા રાખી, ખમા॰ ઇરિયાવહીયથી માંડીને વહિ પવે' પ્રમુખ આદેશે માંગી મુડપત્તિ પડિલેહે પછી એ વાંદણાં (ને ઉપવાસ હાય તે ફક્ત ખમાસમણુ) આપી પચ્ચક્ખાણ કરી એ વાંદણા દઇ ઈચ્છા॰ સદે॰ ભગવાનૂ બેસણું સદિસા ? (ગુરૂ-સં૰) ઈચ્છ, ખમા॰ ઇચ્છા સદિ॰ ભગવનું બેસણું šાઉં ? (ગુરૂ-ડા૦) ઇચ્છ’, ખમા॰ અર્વાિધ આશાતનામિચ્છાાંમ દુક્કડં. શિષ્ય ઈચ્છાાંમ ખમાસમણા વદિઉં જાવણિજજાએ નિાસહીઆએ (ગુરુ-તિ વહેણુ મર્ત્યએણુ વદાય ઇચ્છા સદિસહ ભગનું ! મૃત્ર માંડલી સદિસાઉં ? (ગુરુ-સતિસાવેહ,) શિષ્ય ઇચ્છ’, કડ્ડી ખમા॰ દઇ દઇચ્છાકારેણ સદિસહ ભગવન્ સૂત્ર માંડલી ડૅાઉ” ? (ગુરૂ-ડાન્ત્ર) ઇચ્છ, બના॰ અવિવિધ આશાતનાના મિચ્છામિ દુક્કડ ધ્રુવે, એવી રીતે દરેક માંડલીના ત્રણ ત્રણ ખમાસમણુ દેવરાવવાં. સઘળે પ્રથમખમાસમણુમાં તિવિહેણ કહેવરાવવું સાત માંડલીના નામ-સૂત્ર માંડલી ૧ અથ માંડલી, ૨ ભાજત માંડલી, ૩ કાલ માંડલી, આવશ્યક માંડલી, ૫ સજ્ઝાય માંડલી, ૬ સથારા માંડલી, ૭ (૨૧) ખમાસમણુ દીધા પછી ખમા ફ્રેઇ, ઈચ્છા॰ સ ́દિસહુ ભગવત્ સ્થંડિલ પડિલેહ ? (ગુરુ પડિલેડેહ) ઇચ્છ', ખીજે ઉપાશ્રયે જનાર સાધુ હોય તે સ્થડિલ પડિલેહશુ ? એમ આદેશ માગે. (ગુરુ-પડિલેડ તે) છે, સાધ્વી હોય તે સ્થ ંડિલ શુદ્ધિ કરશું ? (ગુરુ-કરો) ઈચ્છ, ખમા॰ ઈચ્છા સં. ભ॰ દિશિ પ્રમાજી ? (ગુરૂ પ્રમાો) ઈચ્છ, કહી પોતાને ઉપાશ્રયે જઇ સ્થ’ડીલ પડીલે હૈ.
४
(૧૦) અનુયાગ વિધિ
વડી દીક્ષાના આગલે દીવસે સાંજે પાણી ચુકાવી સે ડગલામાં વસતિ શુદ્ધ કરાવવી, કાજો લે. મહાનિશીથયેગવાળાએ પડીલેણ કરેલા સ્થાપનાજી ખુલ્લા રાખવા, ખમાસમણું ઈરીયાવહી પડીક્રમવા,× પછી
× સાંજે અનુચેાગ હોય તે સાંજની ક્રિયા પચ્ચખાણ સુધી કરવી. અનુયાગ કર્યા પછી ખાકીની ક્રિયા એ વાંદણાં, બેસણે સ૬૦ એસણે ડાઉ અવિધ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org