SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિધિસંગ્રેડ એ નમો આયરિયાણં' એ પદ અતિશયવાળી અંગરક્ષા રૂપ છે, “ઓ નમે ઉવઝાયાણં' એ પદ બન્ને હસ્તને વિષે દઢ શસ્ત્ર સમાન છે. ૩ ॐ णमो लाए सव्यसाहूण मोचके पादयोः शुभे । एसो पंचनमुक्कारो शिलावत्रमयीतले ॥ ४ ॥ એ નમો લેએ સવ્વસાહૂણું” એ પદ બન્ને પગની રક્ષા કરનાર શુભ મોજડી રૂપ છે, “એસે પંચણમુકકારે” (આ પંચ પરમેષ્ઠિનમસ્કાર ) આ પદ રૂપ તળિયું વજશિલામય છે. ૪ सव्वपावप्पणसणो, वो वनमयो बहिः। मंगलाणं च सव्वेसि, खादिरांझारखातिका ॥ ५ ॥ સવપાવપ્પણુસણ” એ પદ બહાર રહેલે (ફર) વજમય કિલ્લો છે, “મંગલાણં ચ સવેસિં” એ પદ કિલ્લાને ફરતી ખેરના સળગતા અંગારાવાળી ખાઈ રૂપ છે. પણ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । वोपरि वनमयं, पिधानं देहरक्षणम् ॥६॥ અંતમાં સ્વાા પદ છે. જેને એવું “પઢમં હવઈ મંગલં પદ કિલ્લા ઉપર રહેલ દેહની રક્ષા કરનારું વજમય ઢાંકણ છે. ૬ महाप्रभावा रक्षेयं क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठी पदेोद्भूता, कथिता पूर्वसरिभिः ॥७॥ આ મોટા પ્રભાવવાળી રક્ષા ક્ષુદ્ર ઉપદ્રને નાશ કરનારી છે, તે પંચ પરમેષ્ઠિ પદથી ઉત્પન્ન થયેલી છે અને તે પૂર્વાચાર્યોએ કહેલી છે.૭ यश्चैव कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भय, व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ જે માણસ પંચ પરમેષ્ઠિના પદ સહિત આ પ્રમાણે આત્મરક્ષા કરે છે, તેને કદાપિ ભય, આધિ, વ્યાધિ કાંઈ પણ ઉત્પન્ન થતું નથી.૮ ઈતિ પંચપરમેષ્ટિ નમસ્કાર સ્તોત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy