________________
૧૮૨
શ્રી વિધિ સંગ્રહ
છો થતજ્ઞાનના દુહા વંદે શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ;
- તેમાં ચઉદશ વરણવું, શ્રુતકેવલી શ્રુત ઈશ. ૧ ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાન;
લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન. ૧ ( પીઠિકા) પવયણ મૃત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ
પૂજે બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત આણ ૧
( આ દુહે દરેક ગુણે કહે. ) કરપલ્લવે ચેષ્ટાદિ કે, લખે અંતર્ગત વાચ
એહ અનક્ષર શ્રુતતણે, અર્થ પ્રકાશક સાચ. પવ- ર સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ;
મન ઈદ્રિયથી ઉપન્યું, સંસી શ્રુત અહિઠાણ. પર્વ. ૩ મન રહિત ઇંદ્રિયથક, નિપજ્યું જેહને જ્ઞાન,
ક્ષય ઉપશમ આવરણથી, શ્રુત અસંગી વખાણ. પવ. ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ
દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ - લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભર;
- શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત યુત વડનૂર પવ, પ ભૃગજાલ નર બાલ મતિ, રચે વિવિધ આયાસ;
તિહાં દર્શન દર્શનતણે, નહીં નિદર્શનભાસ. - સદ્દ અસદુ વહેંચણ વિના, ગ્રહ એકાંતે પક્ષ
જ્ઞાન ફલ પામે નહીં; એ મિથ્યા કૃત લક્ષ. પવ૦ ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત મૃતધારા
નિજ નિજ ગણધર વિરચિયે, પામી પ્રભુ આધાર. પવ, દુષ્પસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રુત આચાર;
- એક જીવને આશરી, સાદિ સાંત સુવિચાર. પ૦ શ્રુત અનાદિ દ્રવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એક
મહાવિદેડમાં તે સદા, આગમ ચણ અછે. પવ૦ ૯.
-
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org