SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષયનધિ તપના વિધિ ૩૩૩ અક્ષયનિધિ તપ આરાધના નિમિત્તે ચૈત્યવંદન કરૂ ? ઈચ્છ, કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું, શાસનનાયક સુખકરણ, વ માનજિનભાણ, અહિનેશ એ ની શીર વહુ, આણા ગુણમણિખાણુ. તે નવથી પામીયા, ત્રિપદી શ્રીગણુધાર, આગમ રચના અહુવિધ, અ વિચાર અપાર. તે શ્રી શ્રુતમાં ભાખીઆએ, તપ બહુવિધ સુખકાર, શ્રીજિનઆગમ પામીને, સાધે મુનિ શિવસાર. સિદ્ધાંતવાણી, સુણવા રસિક, શ્રાવક સમક્તિધાર, ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષય.નોંધ તપ સાર. તપ તે સૂત્રમાં અતિ ઘણાં, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણગેડુ તે માટે ભિવ તપ કરેા એ, સવ ઋદ્ધિ મળે સાર, વિધિ શું એડ આરાધતાં, પામીજે ભવપાર. શ્રી જિનવર પૂજા કરા ત્રિક શુદ્ધે ત્રિકાળ, તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ. પડિક્કમણાં એ ટકના, બ્રહ્મચય ને ધરીએ, જ્ઞાનીની સેવા કરી, સેજે ભવજળ તરીએ. ચૈત્યવંદન શુભ ભાવથી એ, સ્તવન થાઈ નવકાર, શ્રુતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯ પછી જ કિચિ॰ કહીને નમ્રુત્યુણું કહેવું. પછી જાવતિ અને જાવત કેવિજ્ઞાહુ તેમજ નમે ત્॰ કહી નીચે પ્રમાણે સ્તવન કહેવુ. સ્તવન :- તપવર કીજે રે, અક્ષયનિધ અભિધાને, સુખભર વીજે રે, દિન દિન ચડતે વાને. પ પશુસણુ પ શિશર્મા, જે શ્રી પ કહાય, ૧ માસ પાસ છઠ્ઠું દશમ દુવાલસ, તપ પણ એ દિન થાય. ૧ પણ, અક્ષયનિધિ પત્ર પશુસણ, કેશ કહે જિનભાણુ, વાથે શ્રાવણ પ્રારભી, વચ્છરી પરિમાણુ. ૨ Jain Education International For Private & Personal Use Only ૩ ૫ ७ ८ www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy